SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનરત્નચિંતામણિ નથી, પણ મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના જન- પ્રત્યે સંપૂર્ણ ભક્તિ એ કેઈપણ સંશોધક અને જ્ઞાનપિપાસુ જીવનની ઠીક ઝાંખી ઠેઠ અગિયારમાં સકાથી મળતી, માટે સૌથી વધુ આવશ્યક છે. અધ્યયન અને સંશોધન તાડપત્ર ઉપરની અને પછી કાગળની, જેન ભંડારમાંની માટેની ભક્તિ વિના ચિરંજીવ મહત્ત્વનું કાઈ કામ ભાગ્યે ગ્રંથસ્થ ચિત્રકળામાં થાય છે તથા ઉપલબ્ધ શિલ્પ અને " જ થઈ શકે. જ્ઞાન વિષે જેમની ભકિત હોય એમના ઉપર સાહિત્યિક વર્ણને સાથે એનું સાજન એ કલાવિષયક, સામાજિક, ધાર્મિક, તેમજ વેશભૂષા આદિના અભ્યાસને પ્રતિક્રમણ સૂત્ર” મૃતદેવતાના આશીર્વાદ ઉતારે છે. એ એક રસપ્રદ વિષય છે. અંગ્રેજી વર્ણમાળાના યુ” આકારનું પવિત્ર ધર્મ ગ્રંથમાંની પ્રસ્તુત ગાથા વડે મારા વાર્તાલાપની તિલક એ પુષ્ટિમાર્ગીય વિષ્ણુનું ધાર્મિક તિલક લગભગ સમાપ્તિ કરું કેસાર્વત્રિક રીતે મનાય છે. પરંતુ સાળમાં શતક અને ત્યાર સુખદેવયા ભગવઈ, નાણાવરણીઅકસ્મસંધાયું પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રોમાં શ્રાવક ગૃહસ્થોના લલાટમાં પણ જોવામાં આવે છે. એ બતાવે છે કે એક કાળે આ | તેસિં ખવેઉ સવયં, જેસિં સુઅ-સાયરે ભરી તિલક પુરુષના પ્રસાધનમાં એક સર્વસામાન્ય વિશેષક હતું. (શ્રતસાગરમાં જેમની ભક્તિ છે તેમનાં જ્ઞાનાવરણીય &ા કામ ,ી ? હિસાહિશ, એક કર્મના સંઘાતને ભગવતી મૃતદેવતા સતત ક્ષય કરો !) માટે શાસ્ત્રવ્યુત્પત્તિ અને તાલીમ જરૂરી છે, પરંતુ જ્ઞાન (“બુદ્ધિપ્રકાશ' જાન્યુ. ૧૯૮૧ના અંકમાંથી સાભાર) જિન તીર્થકર કુંથુનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી “सन्धर्वचत पालावीर Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy