________________
સર્વસંગ્રહગ્રંથ-૨
મુખપાઠે રહેલા જેનશ્રતનું સંકલન કરવા માટે પ્રથમ શાન્તિસૂરિ (૧૧મા સૈકો ) અભયદેવસૂરિ, દ્રોણાચાર્ય, પરિષદ વીરનિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી મલધારી, હેમચંદ્ર (૧૨મ સેક), મલયગિરિ (૧૨ સિકો) હતી. એ સમયે અગિયાર અંગ તથા અન્ય આગને સંકલિત આદિ મહાન આચાર્યોએ પ્રમાણભૂત ટીકાઓની આ કરવામાં આવ્યાં હતાં અને ચૌદ પૂર્વમાંથી જે કંઈ બચ્યું પરંપરા ચાલુ રાખી હતી. હતું તે બારમાં અંગ “દૃષ્ટિવાદ” તરીકે એકત્ર કરવામાં
આ આચાર્યોમાં અભયદેવસૂરિનું કાર્ય ચિરસ્મરણીય છે. આવ્યું હતું. (બૌદ્ધોમાં પાલિ ત્રિપિટકના સંકલન માટે
બારમું અંગ દષ્ટિવાદ તો લુપ્ત થયું હતું. અગિયાર અંગ આવી “સંગીતિઓ” થઈ હતી.) પણ સમય જતાં પાછું
પૈકી “આચારાંગ સૂત્ર” અને “સૂત્રકૃઆંગ સૂત્ર” ઉપર શ્રત વિશંખલ થયું અને એને વ્યવસ્થિત કરવા માટે વીર.
પ્રમાણભૂત ટીકાઓ એમની પહેલાં આ. શીલાંકદેવે લખી નિર્વાણ પછી નવમી શતાબ્દીમાં મથુરામાં આર્ય સ્કંદિલે અને હતી. આથી નાં નવ તથા વલભીમાં આર્ય નાગાર્જને લગભગ એક સમયે પરિષદ ઔપપાતિ, સત્ર ૨ પર વન રચવાનો મહાબોલાવી. દુર્ભાગ્યે આ બંને આચાર્યો પરસ્પરને મળી શક્યા પુરષાર્થ અભયદેવસૂરિએ કર્યો. જેમ વેદ ઉપરનું સાયણનહિ અને પરિણામે બંનેએ તૈયાર કરાવેલી જેનશ્રતની
ચાર્યનું ભાષ્ય એક પંડિત પરિષદની દેખરેખ નીચે રચાતું વાચનામાં ઘણું અગત્યનાં પાઠાન્તરો રહી ગયાં. એમાંની
હતું તેમ દ્રોણાચાર્ય જેમાં મુખ્ય હતા એવી વિદ્વત્સમિતિ એક વાચના “માઘુરી વાચના” તરીકે અને બીજી “વલભી
અભયદેવસૂરિની ટીકાઓનું સંશોધન કરતી હતી. (આ વાચના” તરીકે ઓળખાય છે. આ પછી થોડા વર્ષમાં વીર- ક
દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા અને ગુજરાતના રાજા નિર્વાણ પછી ૯૮૦માં (વાચનાતરે ૯૩ માં) અર્થાત્ ઈ. સ. ભીમદેવ પહેલા
ભીમદેવ પહેલાના મામા થતા હતા.) જુઓ “સાતાધર્મકથા ૪૫૪ અથવા ૪૬૭ માં “નંદીસૂત્ર” કાર દેવર્ધિગણિ ક્ષમા
સૂત્ર” તથા “પ્રશ્નવ્યાકરણસૂત્ર’ની ટીકાઓની પ્રશસ્તિમાં શ્રમણના પ્રમુખપદ નીચે વલભીમાં ફરી પાછી એક પરિષદ 5 જ હટ બોલાવવામાં આવી. આ પરિષદની દોરવણી નીચે આખું યે 'જનશ્રત, માથુરી વાચના અનુસાર, પહેલી વાર એક સામટું
| નિવૃતિકકુલન મસ્તલ ચન્દ્ર દ્રોણાખ્યસૂરિમુખેના લિપિબદ્ધ કરવામાં આવ્યું અને જરૂર જણાય ત્યાં, વલભી પડિતગણેને ગુણવસ્બિયણ સંશોધિતા ચેયમ છે વાચનાના પાઠાતરો વાયણેતરે પણ એવા ઉલ્લેખ સાથે “સ્થાનાંગસૂત્ર’ ટકાની પ્રશસ્તિમાં અભયદેવસૂરિ પ્રસ્તુત સેંધવામાં આવ્યાં. (આગમની શીલાંકદેવ, અભયદેવસૂરિ અનુગનું શોધન કરનાર પંડિત પરિષદને નમસ્કાર કરે છે. આદિની સંસ્કૃત ટીકાઓમાં આવા પાઠાન્તરોનો નિર્દેશ નમ : પ્રસ્તુતાનુયોગશાધિકા શ્રી દ્રોણાચાર્ય પ્રમુખનાગાજુનીયા પઠન્તિ એવા શબ્દો સાથે મળે છે.) આ પડિત પદે... રીતે તૈયાર થયેલી અધિકૃત વાચનાની હસ્તપ્રતે દેશમાં જુદે વળી અર્વાચીનકાળમાં પ્રાચીન ગ્રંથોના અનેક સંપાદક જુદે સ્થળે મોકલવામાં આવી હોય તે સંભવિત છે. જેને
અને સંશોધકો કરે છે તેમ અભયદેવસૂરિ “ભગવતીસૂત્ર’ જ્ઞાનભંડારની સંસ્થાને આરંભ આ શકવતી ઘટનાથી થયો
થથવા ટીકાની પ્રશસ્તિમાં વૃત્તિકાર તરીકે પોતાની મુશ્કેલીઓ
છે હશે. કારતક સુદ પાંચમે-જ્ઞાનપંચમી દિને જ્ઞાનભક્તિને ઉત્સવ દેવર્ધિગણિના સમયથી પ્રવર્યો હશે? નિર્યુક્તિ અને ભાષ્ય એ મૂલ સૂત્રો ઉપર પ્રાકૃત ગાથામાં
સસંપ્રદાય હીનત્તાત્ સદૂહસ્ય વિયોગતઃ થયેલાં સંક્ષિપ્ત વિવરણ છે. મુદ્રિત વાચનાઓમાં તેમજ
સર્વસ્વ પરશાસ્ત્રાણામદષ્ટરશ્ન એ છે હસ્તલિખિત પ્રતમાં પણ ઘણીવાર નિર્યુક્તિ અને ભાષ્યની
વાચન નામનેકવાતું પુસ્તકાનામશુદ્વિતઃ ગાથાઓ એટલી ભેળસેળ થયેલી હોય છે કે તેમને નિર્યુક્તિ
સૂત્રાણામતિગાશ્મીર્યાન્મતભેદોચ્ચ કુત્રચિત્ | અને ભાષ્ય તરીકે અલગ તારવવાનું ઘણું મુશ્કેલ બને છે.
સુણાનિ સમ્ભવતીહ કેવલ સુવિકિભિઃ ચૂર્ણિ એ પ્રાકૃત ગદ્યમાં કેટલીકવાર સંસ્કૃત અને પ્રાકૃતના
સિદ્ધાન્તાનુગત યોર્થ સેડમાદ ગ્રાહ્યો ન ચેતરઃ વિલક્ષણ મિશ્રણ જેવા ગદ્યમાં મૂલ ગ્રન્થનું વિવરણ છે. વળી એમાં જ અભયદેવસૂરિ પૂર્વકાળની ચૂર્ણિ (ણિઓ અને તેમની ભાષા વિષે કેટલીક આલોચના મહુવા અને વૃત્તિઓને નિર્દેશ કરે છે, જેમાંની કેટલીક અત્યારે ખાતે જૈન સાહિત્ય સમારોહના બીજા આધવેશનના સાહિત્ય મળતી નથીવિભાગના પ્રમુખપદેથી મેં કરી હતી; જુઓ “બુદ્ધિપ્રકાશ”
કવચિટીકાવાર્થ કવચિદપિ વચૌણુમનઘ, માર્ચ ૧૯૭૯) વૃત્ત અથવા ટીકા એ સંસ્કૃત ગદ્યમાં થયેલાં વિવરણ છે. વિદ્વાનોની અખિલ ભારતીય ભાષા તરીકે
કવાંચછાબ્દી વૃત્તિ કવચિદપિ ગમ વાચ્યવિષયમાં સંસ્કૃતનું મહત્ત્વ જેનેએ સ્વીકાર્યું હતું. જૂનામાં જૂની
કવચિદ્વિદ્વદ્વાચં વચિદપિ મહાશાસ્ત્રમપર, સંસ્કૃત ટીકાઓ આઠમા સૈકામાં થયેલા આચાર્ય હરિભદ્ર- સમાપ્રિય વ્યાખ્યા શત ઈહ કૃતા દુગમગિરામૂ | સૂરિની છે. એ પછી આ. શીલાંકદેવ (આઠમો સૈક)
(૨૫ મા શતકની વૃત્તિને અંતે)
જ ૧૨
Jain Education Intemational
tior Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org