SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1020
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિ અને જેન અધ્યયન કેટલીક ચર્ચા -શ્રી ભોગીલાલ જ. સાંડેસરા સુત એક ઐતિહાસિક નગર છે. બે ત્રણ સિકા પહેલાં ગણાય? અભયદેવસૂરિએ પોતાનું કાર્ય પાટણમાં કર્યું હતું; પશ્ચિમ ભારતનું એ સહુથી સમૃદ્ધ અને આબાદ બંદર હતું. સાગરાનંદસૂરિએ આગમવાચનને પ્રારંભ પાટણમાં કર્યો * નદશ કર જીવનચરિત્ર” (પૃ. ૧૪ ) માં શ્રી વિનાયક હતા અને એ જ કાર્ય માટે મુનિ શ્રી પુણ્યવિજયજીએ મહેતાએ એક ફારસી કહેવતનું ગુજરાતી રૂપાંતર આપ્યું જિનાગમ પ્રકાશની સંસદની સ્થાપના પાટણમાં કરી હતી છે કે “જમીન છેડે છે, વારી જોડે છે. એ ન્યાયે આ એને શુ કેવળ એતિહાસિક અકસ્માત ગણીશું?) સુરત બંદરને સંબંધ સમુદ્ર માર્ગે સમગ્ર સુધરેલી દુનિયા આગમવાચના વિષે થોડીક વાત કરીશ, કેમકે એમાં સાથે હતો અને આ આંતરરાષ્ટ્રીય મહાનગરનાં બજારમાં જગતના અનેક દેશના નાગરિકોને મેળે જામતો. સુરત પુરાતન કાળથી આજ સુધીની જ્ઞાનભક્તિનો વૃત્તાન્ત છે. પણ એ પહેલાં “જૈનસાહિત્ય” અને “જૈન આગમ સોનાની મૂરત” કહેવાઈ. પણ એણે ઘણુ વારાફેરી અને સાહિત્ય' વચ્ચેની ભેદરેખા જોઈએ. “જૈન સાહિત્ય” ચડતી પડતી જોયા છે. આથી કવિ નર્મદે પિતાની આ એટલે જેનો દ્વારા રચાયેલું સાહિત્ય, જેમાં જૈન ધાર્મિક જ-મભૂમિ પ્રત્યે ઉત્કટ લાગણીથી ગાયું છે – ગ્રન્થ ઉપરાંત વિવિધ વિષયો પરત્વે સંસ્કૃત, પ્રાકૃત, તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયેલ ભૂમિ; અપભ્રંશ તથા વિવિધ પ્રાશિક ભાષાઓના જનકૃત મને ઘણું અભિમાન, ભાંય તારી મેં ચૂમી. સાહિત્યને સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં ખેડાયેલા સુરતની ઐતિહાસિક ભૂમિમાં આ સાંસ્કૃતિક સંમેલન લલિત અને શાસ્ત્રીય વામનું એક પણ ક્ષેત્ર એવું નથી, : જેમાં જેનું વિશિષ્ટ પ્રદાન ન હોય. “ જૈન આગમમળે છે. જૂના સમયથી સુરત સંસ્કૃત વિદ્યાનું ધામ રહ્યું , છે. અને એથી યોગ્ય રીતે જ, એને “દક્ષિણ ગુજરાતનું સાહિત્ય” એટલે જેનોના મૂલ ધાર્મિક ગ્રંથ, સૂત્રોકાશી” કહેવામાં આવ્યું છે. સુરતમાં અને આસપાસના ‘સ્કિમ્બર્સ ” અથવા “કેનન” –તથા તે ઉપરનું ભાષ્યાત્મક કે ટીકાત્મક સાહિત્ય. આમ “આગમ સાહિત્યને સમાવેશ પ્રદેશમાં પારસી વિદ્વાનોએ પારસી ધર્મગ્રન્થના સંસ્કૃત જૈન સાહિત્યમાં થાય અને એ બંનેનો સમાવેશ ભારતીય અને ગુજરાતી અનુવાદ કર્યા છે અને એમાંના કેટલાક સાહિત્યમાં થાય. 4122| 421147 dagel Collected sanskrit writings of the parsees એ શીર્ષક નીચે છ ગ્રંથમાં પ્રગટ થયા મૂલ આગામે-સૂત્ર ઉપરનું વિવરણાત્મક સાહિત્ય ચાર છે. ફારસી સાહિત્ય અને અરબી વિદ્યાનું પણ સુરત કેન્દ્ર પ્રકારનું છે : નિયંતિ, ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ. મૂલ સૂત્ર હતું અને છે. જૈન વિદ્યા અહીં ખૂબ વિકસી છે. સુરત તથા તે ઉપરના આ ચતુર્વિધ વિવરણને અર્થ એક સાથે અને રાંદેરમાં ઘણા જૈન ગ્રન્થા-સંસ્કૃત, પ્રાકૃત અને વ્યક્ત કરવા માટે કેટલીકવાર “પંચાંગી” શબ્દનો પ્રયોગ ગુજરાતીમાં રચાય છે તથા સેંકડો ગ્રન્થની હસ્તપ્રત કરવામાં આવે છે. સૂત્રો આર્ષપ્રાકૃતમાં છે, જે સામાન્ય લખાઈ છે. જૈન સંઘ કે સંસ્થાઓ હસ્તકના સંખ્યાબંધ વ્યવહારમાં “ અર્ધ માગધી” કહેવાય છે. સૂત્રોને વીતરાગહસ્તલિખિત ગ્રન્થભંડારો સુરતમાં છે, જેમાં જેન તેમજ અન્ય તીર્થકરની વાણી ગણવામાં આવે છે અને પરંપરા પ્રમાણે પરંપરાની હજારો મૂલ્યવાન હસ્તપ્રતો સચવાઈ છે. તે ગણધર ભાષિત અથવા સુધર્મા સ્વામી જેવા મહાવીરના અર્વાચીન કાળમાં જૈન આગમ સાહિત્યની એક સામટી એક ગણધર કે પટ્ટશિષ્ય વડે વ્યાકૃત છે. છતાં ભાષા, શાસ્ત્રીય વાચનાના સંપાદન અને પ્રકાશનનું સર્વ પ્રથમ નિરૂપણરીતિ, શૈલી, ગદ્યપદ્યના ભેદ વગેરે દષ્ટિએ સૂત્રોમાં ભગીરથ કાર્ય કરનાર આચાર્ય સાગરાનંદસૂરિની કર્મભૂમિ વિવિધ સ્તરો માલુમ પડે છે. જેમાં સર્વ સ્વીકૃત અનુશ્રુતિ સુરત છે અને એમનું સ્મૃતિ મંદિર એ માટે ગૌરવ લેનાર અનુસાર, “નંદીસૂત્ર” એ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની, ‘દશઆ નગરમાં છે. (ઈસવી સનના અગિયારમાં સકામાં થયેલા વૈકાલિક સૂત્ર” શય્યર્ભાવસૂરિની (તે એમણે પિતાના પુત્ર ‘નવાંગી વૃત્તિકાર” અભયદેવસૂરિ તથા અર્વાચીન કાળમાં અને શિષ્ય મનક માટે રચ્યું હતું, “અનુયાગદ્વાર સૂત્ર” આગમ પ્રકાશનનું કાર્ય કરનાર સાગરાનંદસૂરિ અને મુનિ આર્યરક્ષિતસૂરિની અને ‘પ્રજ્ઞાપના સૂત્ર” આર્યશ્યામની શ્રી પુણ્યવિજયજી એ ત્રણેયનું વતન કપડવણજ હતું એ (આર્યશ્યામ એ ઇતિહાસ પ્રસિદ્ધ આર્યકાલક અથવા ઐતિહાસિક અને તાવિક અર્થમાં શું વતનને સાદ ન કાલકાચાર્ય હશે ?) કૃતિ છે. કરવા માટે જ આ પ્રાકૃતમ ને વીતરાગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy