________________
સસ'ગ્રહગ્ર'થ-૨
નથી, તેા પાપ પણ કરતા નથી. એ મૂળ મૂડી સાચવનાર વેપારી જેવા છે. માનવતાને નભાવી આ ભવને સુધારે છે. ને ત્રીજા તા દેવાળિયાની જેમ આ ભવને બગાડે છે. માટે, હે ગૌતમ! મહામહેનતે પ્રાપ્ત કરેલા મનુષ્યજીવનને ધર્મથી
શાભાવેા.
ઊંઘ, આરામ અને ભાજન તા પશુ પણ ભાગવે છે, પશુ અને માનવના ભેદ ધથી થાય છે. માટે, હે ગૌતમ ! ધર્મ આચરવામાં ઘડીની પણ ગફલત ન કરશેા. ”
ધર્માંની આવી છે દુલભતા. પણ માનવીએ આવી દુર્લભ ચીજના દુર્વ્યય કરી નાખ્યા. ધર્મની આસપાસ સંપ્રદાયની દીવાલા ચણી દીધી. આજુબાજુ કૃત્રિમ આચારનાં આવરણા રચ્યાં. પૈસાએ એ દભ ઉપર આભૂષણા ચડાવ્યાં. માત્ર હાડપિંજરની પૂજા થવા લાગી, આત્મા કયાંક ખાવાઈ ગયા.
રાનાલ્ડ સેગલ નામના એક ભારત પ્રવાસીએ આપણા દેશની સૌંસ્કૃતિ વિશે પુસ્તક લખ્યું છે અને તેમાં તે કહ્યું છે કે, કોઈપણ સારી ભાવનામાં પેાતાના ખિસ્સામાંથી કાઢીને કચરા નાખવા એવી આ દેશના લેાકેાની બૂરી આદત છે. આમાં ક'ઈક તથ્ય છે પણ ખરું. ધર્મને નામે કેટલા ઝગડા થયા છે? જ્યાં કર્મચાગીની ખાલબાલા હોવી જોઇએ, ત્યાં પ્રમાદયાગ ચાલે છે. જ્યાં સુધારકવૃત્તિ હાવી જોઈએ, ત્યાં રૂઢિચુસ્તતા ઊંડા મૂળ ઘાલીને મહાલે છે. જ્યાં અપરિ ગ્રહનો આદર્શ જીવંત બનાવવા જોઈએ, ત્યાં પરિગ્રહના
ગંજના ગંજ ખડકાય છે.
Jain Education International
માથા
617
ભાવનાએ કયાં છે ? જીવનની પરમ. શાંતિ અને પરમ સાફલ્યની એ અવિરત શેાધ કથાં છે?
29
દુનિયા તા ભૂલી પડે તે સમજી શકાય, પણ અહીં તે દુનિયાને દોરનારા ધમ ભૂલા પડથો છે. આજે માત્ર એના માહરી રૂપની પૂજા થાય છે અને તે પણ તેના આંતરિક સૌંદય અને અખૂટ ખમીરને ગૂંગળાવી નાખીને.
ધર્માંનું મૂળ રૂપ કેટલું નિળ અને પવિત્ર છે! પણ માનવીની સ’કુચિતતાએ, સ્વાર્થા ધતાએ અને કીતિ લાલુપતાએ ધર્મને નામે અધર્મ ચલાવ્યા. ઇશ્વર દુકાનમાં વેચાવા લાગ્યા. આડ બરખારાની જમાત જામી. આત્માના અંતમુ ખ પ્રયાણને બદલે સપત્તિ અને સત્તાના મહિ`ખ પ્રયાણાને ધન્યવાદ
મળવા લાગ્યા.
આજે તે માનવી હિંસાની ટોચ ઉપર પહેાંચ્યા છે, ત્યારે એકાએક જાગીને જુએ છે તે એને ખ્યાલ આવે છે કે અહિંસાની એણે કેટલી નિર'તર અવહેલના કરી ! માનવ જીવન અત્યંત સંતપ્ત અને અસંતુષ્ટ બની ગયુ છે ત્યારે એને ઝાંખી થાય છે કે સમતા અને સ્વસ્થતા અપાવનારા ધ પરિગ્રહ ઊભા થયા છે. ભૌતિકતાની એટલી મેલબાલા ચાલે એ ભૂલી ગયા. લાગણી સુકાવા લાગી છે. પાર વિનાના છે કે માનવીના જીવનમાંથી સમૂળગું માધુર્ય જ ચાલ્યું ગયું છે.
માનવીની આંતરસમૃદ્ધિ પ્રગટ કરીને એને ધારનારા ધર્મજીવનને દિશાશૂન્ય બનાવ્યું છે, ત્યારે જીવન સાર્થકથ કયાં છે ? એના આત્માની તાકાતના એજસને પ્રગટાવતી
આપનારા એ મૂલ્યા ભણી આંગળી ચીંધવી પડશે.
જિન તીર્થંકર શાંતિનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી निर्वाणीयक्षिणी
અને સાચા સંદર્ભમાં જાણવી પડશે. માનવીએ કરમાયેલી આવા ટાણે ધર્મની એ ભાવનાઓ એના મૂળ રૂપમાં માનવતાને ફરી મહેારાવવી પડશે. મૂલ્યનાશની પરિસ્થિતિએ
For Private & Personal Use Only
www.jainelibrary.org