________________
૧૪
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
પર આવેલું નારાયણ-સર મદિરોને સમૂહ આ મદિર દરની આજુબાજુ બીજી
આ ભૂમિનું સૌથી મોટી
રાતેજ :
નામ કિયેશિફાલી તરીકે લખ્યું છે. જેનું શુદ્ધ સ્વરૂપ ભોયણીથી ૧૨ માઈલ આગળ જતાં રાંતેજ સ્ટેશન કચ્છશ્વર–કોટેશ્વર તરીકે બતાવવામાં આવ્યું છે. મોટર આવે છે. આ ગામનું મૂળ નામ રત્નાવતી નગરી હતું. રસ્તે જતાં નારાયણ સરોવરથી આગળ ૨૪ માઈલ પર આ સ્થાનની આસપાસ અનેક ભગ્નાવશે પડેલાં છે. એક આશાપુરા દેવીનું મુખ્ય મંદિર આવે છે. બાળકોને નજર કણબી ખેડતના ઘરના ખોદકામ દરમ્યાન જૈનેના છેલ્લાં ઉતરાવવાની અહીં બાધા ચાલે છે. ભુજથી ૧૩ માઈલ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી હતી. દૂર ખેટકૅટમાં એક પ્રાચીન શિવમંદિર આવેલું છે. આ પ્રતિમાને અહીંના જીનાલયમાં સ્થાપિત કરવામાં આવી કચ્છની વેરાનભૂમિના એક ગામમાં પ્રાચીન સૂર્યમંદિર છે. એવી જ રીતે કેઈને સ્વપ્નમાં આદેશ મળતાં ખોદકામ પણ નજરને આકર્ષે છે. કરવાથી બાર પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી. મંદિરના મુખ્ય , સ્થાન ઉપર શ્રી નેમીનાથજીની પ્રતિમા બિરાજમાન છે. મંદિરની પાસે એક ધર્મશાળા પણ છે,
કચ્છના સુપ્રસિદ્ધ શાહ સોદાગર અને દાનવીર શેઠ
ઝઘડુશાની નગરી તે આજે ભદ્રેશ્વર તરીકે ઓળખાય છે. ગુજરાતના વક્ષઃ સ્થલ સમા કરછ-સૌરાષ્ટ્રના દેવ કચ્છના આ તીર્થધામમાં જવાને માગ ઘણે કઠિન છે. મંદિર તથા તીર્થસ્થાને સમગ્ર ભારતવર્ષમાં પિતાની કચ્છના વેરાન પ્રદેશને પાર કરીને અહીં પહોંચાય છે. બીજાં આગવી પ્રતિભા ધરાવે છે. કચ્છના પ્રદેશમાં (૧) નારાયણ- માંડવીથી સમુદ્રમાગે પણ અહીં અવાય છે. પરંતુ સરોવર (૨) ભદ્રેશ્વર અને (૩) કોટેશ્વર વગેરે સ્થાને ઘણાં ચમાસાના ચાર મહિના દરમ્યાન વહાણોની અવર જવર પ્રાચીન છે. અને કચ્છની મરૂભૂમિમાં પણ કળા અને સંસ્કૃ- બંધ હતા આ માર્ગે જવાનું બંધ રહે છે. મહાવીર તિના દ્યોતક તરીકે આજે પણ ઊભાં છે.
સ્વામિનું અહીં એક વિશાળ મંદિર છે. આ મંદિર સમુદ્ર
કિનારે જ આવેલું છે. આ મંદિરની આજુબાજુ બીજા નારાયણ સર :
કચ્છ પ્રદેશના સમુદ્ર તટ પર આવેલું નારાયણ–સર કરે છે. યાત્રાળુઓને ઉતરવા માટે તેમજ બીજી સવલતો આ ભૂમિનું સૌથી મોટું પ્રાચીન તીર્થસ્થાન છે. ભારત માટે બાજુમાં જ ધર્મશાળાઓ આવેલી છે. ફાગણ સુદ ભરમાંથી યાત્રિકો આ સ્થાનમાં આવે છે, અને કચ્છની ૫ ના રોજ અહીં મેળો ભરાય છે. કચ્છના સુથરી ગામમાં પ્રાચીન સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ ઇતિહાસના અહીં દર્શન શ્રી શાંતિનાથ સ્વામી તથા ધૃતપલવ પાર્શ્વનાથજીના બે કરે છે, અહીં આવવા માટે સમુદ્ર માર્ગો તેમજ પગરસ્તે સુંદર મંદિર છે. કચ્છ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચુ અવાય છે. સૌરાષ્ટ્રના ઓખા બંદરેથી વહાણ કે સ્ટીમ- જૈન મંદિર કોઠારમાં આવેલું છે. આ મંદિર ૭૪ કુટ લૅચમાં બેસી કચ્છના અખાતના કિનારે કિનારે અહીં ઊંચું છે. પહોંચાય છે. જ્યારે મુંબઈ વગેરે સ્થળેથી સ્ટીમરમાં માંડવી બંદરે ઉતરી ત્યાંથી ભુજ થઈ મોટર બસ રસ્તે પણ અહીં અવાય છે. ભુજથી નારાયણસર ૮૦ માઈલ થાય કચ્છના આ જાણીતા નગરમાં એક અત્યંત પ્રાચીન છે. નારાયણસર કચ્છનું જેમ સુપ્રસિદ્ધ તીર્થસ્થાન છે તેમ વિશાળ જનમંદિર આવેલું છે, તેમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભૌગોલિક રીતે આ પ્રદેશનું ન્યૂહાત્મક સ્થાન છે. આ જીની મૂર્તિ મુખ્ય સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી સ્થાનમાં હાલમાં વસ્તી બહુ જૂજ છે. પરંતુ ત્યાં આવેલાં પરંતુ તે ચોરાઈ જવાથી પાર્શ્વનાથજીની બીજી પ્રતિમા આદિ-નારાયણ, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, ત્રિવિક્ર- હાલમાં ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. મજી વગેરેના દર્શનીય પ્રાચીન મંદિરો જોતા આ સ્થાનમાં
અમદાવાદ : ભવ્ય ભૂતકાળની પ્રતિતી થાય છે.
મહાગુજરાતનું પાટનગર અમદાવાદ આમ તો એક કેટેશ્વર :
મહાકાય ઔદ્યોગિક નગર છે. અને પશ્ચિમ રેલ્વેનું સુવિખ્યાત નારાયણ સરોવરની પાસે જ શ્રીમદ્ વલ્લભાચાર્ય સ્ટેશન છે. ગુજરાતના હાર્દ સમા આ નગરે ગુજરાતના મહાપ્રભુજીની બેઠક આવેલી છે. એક માઈલ આગળ જતાં ઇતિહાસના યુગેયુગના અનેરાં પ્રકરણોના સર્જન કર્યા છે. કોટેશ્વર મહાદેવનું સ્થાન આવેલું છે. કચ્છના સમુદ્ર તટ અને તેથી તે તીર્થધામ કરતાં ગુજરાતનું સુપ્રસિદ્ધ ઐતિઉપર એક સમયે કેટેશ્વર કચ્છની રાજધાનીનું બંદરી હાસિક અને સાંસ્કૃતિક ધામ બનીને આજે બેઠું છે. અતિનગર હતું. એમ કહેવાય છે. કોટેશ્વરનું શિવમંદિર અને હાસિક પરિવતને વચ્ચે પસાર થવા છતાં અહીંની પ્રજાની નીલકંઠ મહાદેવનું મંદિર કચ્છની પ્રાચીન કળા-કામગીરી ધાર્મિક ભાવના સમયે સમયે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ થતી ચાલી અને સ્થાપત્યના સાક્ષીરૂપ આજે ઉભાં છે. ઇતિહાસવિદ છે. અને તેથી અમદાવાદ શહેરમાં સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન કનિંગહામ ચીની યાત્રી હ્યુ એન સંગે કચ્છની રાજધાનીનું . દેવતાઓના દેવમંદિરે દષ્ટિગોચર થાય છે. અમદાવાદમાં ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org