________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ]
ગામની ઉત્તરે દેવ સરોવર છે. ગામમાં મઢેશ્વર મહાદેવનું દૂર સાબરમતીને કિનારે સંગીઋષિને આશ્રમ છે. શ્રી મંદિર છે. મેઢેશ્વર મઢ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે. વરદાયિની માતાજીના મંદિરથી બે માઈલ દૂર શ્રી વઘનાથ ગામમાં બીજું મંદિર શ્રી રામનું છે. દેવ સરોવરને કિનારે માહદેવનું પ્રાચીન મંદિર છે તેમાં એકાદશ રૂદ્રલિગ છે. શ્રી હયગ્રીવ ભગવાનનું મંદિર છે. લેચ્યકિત છે કે આ વાસણવૈદ્યનાથ : રથાને શ્રી રામચંદ્રજીએ યજ્ઞ કર્યો હતો. સૂર્યમંદિર પાસે પશ્ચિમ રેલવેની કલેલ આંબલિયાસન લાઈન પર જે યજ્ઞવેદીઓ છે, તથા મંડપાદિ છે તે એ યજ્ઞમંડપના કાલથી ૧૩ માઈલ દૂર વાસણ સ્ટેશન આવે છે. સ્ટેશનથી ભગ્નાવે છે. આ સ્થાનને બ્રહ્માની યજ્ઞવેદી તેમજ સૂર્યની ગામ ત્રણ માઈલ દૂર છે. શ્રી વરદાયિની ધામથી આ તપ:સ્થલી પણ માનવામાં આવે છે.
ગામ ૬ માઇલ દૂર છે. અહીંયા શ્રી વૈદ્યનાથજીનું વિશાળ પરસેડા
મંદિર છે. ઉત્તર ગુજરાતમાં આ મંદિર સથી વિશાળ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં સાબરમતીના હોય તેવું જણાય છે. વૈધનાથજીનું આ મંદિર બે હજાર તટ પર પરસડા કરીને ગામ છે. આ સ્થળે સાબરમતી વર્ષ પુરાણું હોવાની માન્યતા છે. આ મંદિર સપ્તમ નદીમાં જર્જરી સુરસરી તથા અમરેલી નદીઓને સંગમ છે અને તેની ઉપર ચઢવા માટે ચારેબાજુ સીડીઓ છે. થાય છે. આ સ્થાનને ઋષિતીર્થ કહે છે. વિભાંડક ઋષિના વૈધનાથજીની મૂર્તિ સ્વયંભૂ હેવાનું કહેવાય છે. મંદિરના પુત્ર શૃંગી ઋષિને અહીં આશ્રમ હતો. મહારાજા દશરથે મુખ્ય દેવાલયની આજુબાજુ બીજા દશ શિવાલય છે અને પિતાના પુત્રી શાતા પિતાના મિત્ર અંગદેશના રાજા રોમ- આ રીતે અહીં એકાદશ રૂદ્રોની સ્થાપના કરવામાં આવી પાદને દત્તક આપી હતી. કારણ કે રોમપાદને કાંઈ સંતાન છે. મુખ્ય શિવાલયના સ્થાનમાં કેઈ લિંગમૂર્તિના દર્શન ન હતું. મહારાજા રોમપદે આ કન્યાના વિવાહ શૃંગી થતા નથી પરંતુ એક ખાડામાં ગોખરનું ચિન્હ જણાય ઋષિ વેરે કર્યા હતા. વિવાહ પછી શુગીઋષિ અહીં આશ્રમ છે, જેના ઉપર અભિષેક થાય છે. અહીં એક નાની એવી બનાવીને રહ્યા છે. પર્વોને દિવસે દૂરદૂરથી અહી યાત્રાળુ ધર્મશાળા છે, જ્યાં ઉતરવાની સગવડ છે. ગુજરાતમાં સ્નાનાર્થે આવે છે. બાજુમાં એક ટેકરી ઉપર શંગીઋષિ જૈનધર્મનું પ્રભુત્વ ઠીક ઠીક પ્રમાણમાં રહેવા પામ્યું છે. તથા ગુરૂ દત્તાત્રેયના પગલાં છે તથા શ્રી હનુમાન અને પરિણામે ગુજરાતના નાના નાના ગામોમાં પણ જૈિન મહાદેવના મંદિરો છે. સાબરમતી નદીની પંચકોશી પરિ. ધર્મનાં મંદિરો નજરને આકર્ષે છે. ક્રમા થાય છે, આ પરિક્રમા ઋષિતીર્થથી શરૂ થઈ છેક પાનસર : સાગરસંગમ સુધી થાય છે. માર્ગમાં સાદર ગામ આવે અમદાવાદ-મહેસાણા લાઈન પર કલેલ પછી પાનસર છે જ્યાં છોગાલિયા મહાદેવ, ગલતેશ્વર, માકડેશ્ચર, સૂર્ય. સ્ટેશન આવે છે. સ્ટેશનથી અર્થો માઈલ દૂર એક ઊંચા કુંડ તથા કોઢતીર્થ વગેરે દર્શનીય તીર્થસ્થળો આવે છે. કેટની અંદર જૈનમંદિર આવેલું છે. આ મંદિરમાં શ્રી રૂપાલ :
| મહાવીર સ્વામીની પ્રતિમા છે. મંદિરની ચારે બાજુ પશ્ચિમ રેલવેની કલ-આંબલિયાસન લાઈન પર કલે- ધર્મશાળાઓ છે. અને મુખ્ય મંદિરની આસપાસ બીજાં લથી આઠ માઈલ દૂર સોનીપુર-રૂપાલ સ્ટેશન છે. સ્ટેશનથી અનેક મંદિર છે. પાછળના ભાગમાં એક જળમંદિર રૂપાલનગર બે માઈલ છેટું છે. કલોલથી રૂપાલ સુધી જોવા જેવું છે. મોટર બસ પણ જાય છે. રૂપાલનગરનું અસલ નામ રૂપા- શેરીસા: વતી છે. આ રૂપાવતીનગર અત્યંત પ્રસિદ્ધ ક્ષેત્ર છે. કલોલ સ્ટેશનથી પશ્ચિમે ચાર માઈલ દૂર જૈનેનું ભગવાન શ્રી રામચંદ્રજી દંડકારણ્યમાં જ્યારે વાસ કરતા એક પ્રાચીન તીર્થધામ છે. જેને હાલમાં શેરીસાઇ તરીકે હતા ત્યારે અહીં પધાર્યા છે. તેવી જ રીતે પાંડવોએ વિરાટ લેકે ઓળખે છે. તેનું પ્રાચીન નામ પ્રજ્ઞાપુર છે. આ નગર જવાના સમયે અહીં આવી ભગવતી આર્યાનું પૂજન ગામના મુખ્ય મંદિરમાં શ્રી પાર્શ્વનાથજીની ત્રણ પ્રતિમાઓ કરી અહીંથી ગયા હતા. જેવી રીતે રૂપાવતી નગરીનું પ્રતિષ્ઠિત કરેલી છે. મંદિરની બાજુમાં જ ધર્મશાળા છે. નામ આજે રૂપાલ થઈ ગયું છે તેવી રીતે આર્યા ભગવતીનું કલેલથી મોટર બસમાં અહીં અવાય છે. નામ શ્રી વરદાયિની થઈ ગયું છે. પાંડવોને આપેલા જોયણી : વરદાનથી આર્યો ભગવતી શ્રી વરદાયિની કહાય છે. શ્રી કાલ બેચરાજી લાઈન પર કલેલથી વીસ માઈલ દૂર વરદાયિનીનું અહીંયા વિશાળ મંદિર છે. મંદિરની બાજુમાં ભેણ સ્ટેશન આવે છે. સ્ટેશનની બાજુમાં જ એક માન સરોવર નામે સરોવર છે. આ સરોવરના પાણીમાં ધર્મશાળા છે અને આ ધર્મશાળાના ઘેરાવાની અંદર જ ઘીવાળાં કપડાં ધોવાથી તેની ચીકાશ દેવાઈ જાય છે એ જૈન મંદિર આવેલું છે. આ મંદિરમાં શ્રી મલ્લિનાથ તેની વિશિષ્ટતા છે. આશ્વિન નવરાત્રમાં અહીં મોટો મેળો સ્વામીની પ્રતિમા છે. આ મૂર્તિ જમીનમાં કુવાનું ખોદકામ ભરાય છે. માતાજીના મંદિરની આસપાસ યાત્રાળુઓને કરતા મળી આવી હતી. મહા સુદ ૧૦ના રોજ અહીં ઉતરવા માટે ધર્મશાળાઓ છે. અહીંથી ૫-૬ માઈલ મેળો ભરાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org