________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ
૧૧૫
સૌથી પ્રાચીન મંદિર શ્રી જગન્નાથજીનું છે. જેને અષાઢ ગદાધરપુરી તરીકે પણ તે એટલું જ જાણીતું છે. તથા સુદ ૨ ને રથયાત્રાને ઉત્સવ અને વરઘોડા મુક મશહૂર પ્રાચીન હરિશ્ચન્દ્રપુરી તરીકે પણ તે ઓળખાય છે. શામછે. કાળુપુર દરવાજાની બહાર દુધેશ્વર મહાદેવનું મંદિર ળાજીના મંદિર પાસે ઘણી ધર્મશાળાઓ પણ છે. પણ પ્રાચીન છે. કહેવાય છે કે મહર્ષિ દધીચિ ઋષિને અહીં શામળાજીના મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આશ્રમ હતો. અમદાવાદની સ્મશાનમાં આવેલું આ મંદિર મંદિરની આસપાસ શ્રી રણછોડજી, ગિરિધારીલાલ તથા સાબરમતીના તટ ઉપર છે. જ્યાંથી આગળ કેમ્પના માર્ગમાં કાશી–વિશ્વનાથના મંદિરો આવેલાં છે, બાજુમાં જ એક સાબરમતીને કિનારે ભીમનાથનું મંદિર તથા ખધારેશ્વરનું મોટું સરોવર છે. કાશી વિશ્વનાથનું મંદિર જમીનમાં પ્રાચીન મંદિર આવેલું છે. કેમ્પના હનુમાનજીનું મંદિર છે જ્યારે એક ટેકરી ઉપ૨ ભાઈ બહેનનું મંદિર પણ એટલું જ સુવિખ્યાત અને દર્શનિય છે. કાળુપુરના પણ આવેલું છે. જેમાં પોતાના એક પુત્રોની સાથે દરવાજા બહાર એક માઈલ દૂર શ્રી નીલકંઠેશ્વર મંદિર માતા ગાંધારીની મૂર્તિ છે. મેશ્વો નદીમાં નાગધારા તીર્થ આવે છે અને તેની બાજુમાં જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની છે. ત્યાં જમીનમાં ઊંડે ગંગાજીનું મંદિર, રાજા હરિશ્ચન્દ્રની બેઠક આવેલી છે. અમદાવાદમાં એટલું જ સુવિખ્યાત મંદિર યજ્ઞવેદી વગેરે દર્શનીય સ્થાને છે, બાજુમાં સર્વમંગલા ભદ્રકાલીનું છે જે ત્રણ દરવાજા સામે કિલ્લામાં આવેલું છે. દેવીનું પુરાણું મંદિર છે. શામળાજીને ગદાધર ભગવાન રાત-દિવસ દર્શનાથીઓથી મધમધતું ભદ્રકાલીનું મંદિર પણ કહે છે. અહીં ભગવાન વિષ્ણુ (શ્રીકૃષ્ણ)ની ચતુર્ભુજ અમદાવાદ જેટલું જ પુરાણું માનવામાં આવે છે. હાજા સ્વરૂપ મૂતિ છે. મહારાજ હરિશ્ચન્દ્ર આ મૂર્તિનું પ્રતિષ્ઠાન પટેલની પોળમાં આવેલું શ્રીરામ મંદિર હરિગૃહ સ્વરૂપનું કર્યાનું કહેવાય છે, રાજા હરિશ્ચન્દ્ર મહર્ષિ વશિષ્ટના આદેશથી છે. રાયપુરમાં શ્રી રાધાવલ્લભજીનું મંદિર અને તેની બાજુમાં અહીં પુનૈષ્ટિ યજ્ઞ કર્યો હતો. અહીં વસતા ઔદુમ્બર કાકાલીવાલા શ્રી બાલકૃષ્ણલાલનું મંદિર અને કાળુપુર રસ્તે ઋષિની સાન્નિધ્યમાં આ યજ્ઞ પૂર્ણ થયું હતું. શ્રી શામળાજી આવેલ શ્રી ગોપાલ સ્વામીજી હવેલી વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ અને વૈોના ઈષ્ટ દેવતા છે. આ પ્રદેશ પહાડી મંદિર છે. શહેરની મધ્યમાં શ્રી સ્વામિનારાયણનું મંદિર અને જંગલી છે, કારતક સુદ ૧૧ થી માગશર સુદ ૨ સુધી તેની કળાકૃતિ અને વૈભવ માટે સુવિખ્યાત છે. આ સિવાય અહીં મેળો ભરાયેલો રહે છે. બહુચરાજીનું મંદિર નૃસિંહ ભગવાનનું મંદિર, ૬ ણ છેડ છે
ખેડબ્રહ્મા : જીનું મંદિર તથા એવાં બીજાં મંદિરે આ ઔદ્યોગિક અને ઐતિહાસિક નગરની વસ્તીની ધાર્મિક ભાવનાની
ઈડરથી પંદર માઈલ આગળ ખેડબ્રહ્મા સ્ટેશન આવે પ્રતિતી કરાવે છે. કશ્યપ મહર્ષિએ આબુ પર્વત ઉપરથી છે.
છે. અહીં હિરણ્યાક્ષી નદી વહે છે. નદીની બાજુમાં બ્રહ્માજી કશ્યપ ગંગાનું અવતરણ કર્યું એ કશ્યપ ગંગા તે નું મંદિર આવેલું છે. જેમાં બ્રહ્માજીની ચતુર્મુખ મતિ આજની સાબરમતી (સાભ્રમતી) એક પવિત્ર નદી મનાય
પ્રતિષ્ઠાપિત છે. મંદિરની બાજુમાં જ એક કુંડ છે. ખેડછે. તેના કિનારે ખડુંગુતીર્થમાં સ્નાન કરી ખડગુધારેશ્વરના
બ્રહ્માની પાસે હિરણ્યાક્ષી, કેસી તથા ભીમાક્ષી નદીદર્શન કરવાનું મહામ્ય ઘણું જ મનાય છે, કાર્તિક તથા
એને ત્રિવેણી સંગમ થાય છે. બ્રહ્માજીના મંદિરથી અડધા વૈશાખ માસમાં આ સ્થાનનું મહામ્ય વિશેષ મનાય છે.
માઇલને અંતરે દેવીનું મંદિર છે. ત્યાં માનસરોવર તળાવ શહેરના મધ્ય ભાગમાં જૈનમંદિરે આવેલાં છે. મધ્યયુગમાં
છે. અહીં એક ધર્મશાળા છે. દેવીની મૂર્તિને ક્ષીરજામ્બા થયેલાં રાજકીય ઉત્પાતને કારણે આવાં વિરાટ શહેરમાં
માતા કહે છે. બાજુમાં ભૂગનાથ મહાદેવનું મંદિર છે. જ્યારે શિખરબંદી મંદિરે બહુ ઓછા નજરે ચડે છે.
નદીની સામે પાર કિનારા પર ભૃગુ આશ્રમ છે. કહેવાય છે
કે અહીં ભૃગુઋષિએ તપ કર્યું હતું. અને બ્રહ્માજીએ યજ્ઞ શામળાજી :
કર્યો હતો. તેથી આ સ્થાનને ભગુક્ષેત્ર પણ કહે છે. શિવ
રાત્રીને સમયે પંદર દિવસ સુધી અહીં મેળો ભરાયેલ પશ્ચિમ રેલવેની એક લાઈન અમદાવાદથી ખેડબ્રહ્મા
રહે છે. ખેડબ્રહમાથી ત્રણ માઈલ દૂર ચામુંડાદેવીનું મંદિર સ્ટેશન સુધી જાય છે. આ લાઈન ઉપર અમદાવાદથી ૩૩
છે. અને ત્યાંથી ત્રણ માઈલ દૂર કોટેશ્વર મહાદેવનું માઈલ દૂર તલદ સ્ટેશન આવે છે. ત્યાંથી આગળ આ જ
મંદિર છે. લાઈન પર હિંમતનગર અને ઈડર સ્ટેશન આવે છે. શામળાજીનું સ્થાન તલેદથી ૫૦ માઈલ, હિંમતનગરથી નીલકંઠ : ૪૦ માઈલ અને ઈડરથી ૩૦ માઈલ દૂર છે. આ બધા અમદાવાદથી જે લાઈન ખેડબ્રહ્મા સુધી જાય છે તેના સ્ટેશનથી શામળાજી મોટર બસથી જવાય છે. મેશ્વો ઉપર ઈડર સ્ટેશન આવે છે. ઇડરથી ૧૦ માઈલ દૂર મુટેડી નદીને કિનારે લાડો કરીને ગામ છે. અને તેની બાજુમાં ગામ પાસે જંગલ પહાડોના એક ઘેરા સ્થાનમાં નીલકંઠ શામળાજીનું સ્થાન આવેલું છે. શામળાજીનું મંદિર ઘણું મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનું લિંગ ૫ ફૂટ ઊંચું છે, પ્રાચીન છે. આ સ્થાનનું અસલ નામ કરાખુક તીર્થ છે. અને તે સ્વયંભૂ લિંગ છે તેમ કહેવાય છે. એક બ્રાહ્મણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org