________________
૧૦૮
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
સુરી અંબાજી તરફ જવાય છે. ખેરડીથી આરાસુર ગામ દર્શન કરવા જનારે સંધ્યા પહેલાં નીચે ઉતરી જવું ચોવીસ માઈલ થાય છે. જવા-આવવા માટે એસ. ટીની જોઈએ કારણ કે અહીં વનપશુઓને ઘણો ભય રહે છે. બસ આખા દિવસ દરમ્યાન દોડયા કરે છે. અસલના વખતમાં યાત્રિકે પદયાત્રા કરતાં અથવા બેલગાડીથી કે
સિદ્ધપુર ઘોડેસવારી કરીને ત્યાં જતાં, પણ હાલમાં તો યાત્રાળુઓ ધર્મારણ્ય મહાત્ય : બસ સર્વિસને પૂરતો લાભ ઉઠાવે છે. આરાસુર ગામમાં
धर्मारण्य हि तत्पुण्यमाद्य च भरतर्षम् । અનેક ધર્મશાળાઓ આવેલી છે. પાણી માટે નળ છે અને ઈલેકટ્રીક લાઈટની પણ સારી સગવડ છે. આરાસુર ગામમાં
यत्र प्रविष्टभात्रो वै सर्व पापैः प्रभुच्यते ॥ અંબાજીનું મંદિર આવેલું છે, મંદિર આમ તે નાનું છે. अर्चयित्वा पितृन् देवान् नियतो नियताशन । પરંતુ તેની સન્મુખમાં વિશાળ સભામંડપ છે. માતાજીનું સર્વામણગ્રંથ થાય જમરૂનુત્તે કઈ મૂર્ત સ્વરૂપ પ્રતીત થતું નથી પરંતુ માતાજીના
મહા વન તીર્થયાત્રા ૮૨/૪૬ ૪૭ વસ્ત્રાલંકાર અને શૃંગાર ઉપરથી જાણે કે ભવાની સિંહારૂઢ થઈને બિરાજમાન થતાં હોય તેવાં દર્શન થાય છે. મંદિર
પદ્મ પુરાણ ૧૨/૮ ૯ થી થોડેર નજરને આકર્ષે તેવું તળાવ છે, જે માનસરો
ધર્મારણ્યનું મુખ્ય તીર્થસ્થાન સિદ્ધપુર છે. ભારતવવર તરીકે ઓળખાય છે. આ તળાવની બાંધણી અને ર્ષમાં પિતૃશ્રાદ્ધ માટે જેમ ગયાતીર્થ પ્રસિદ્ધ છે તેમ પગથાર કલાત્મક રીતે યોજવામાં આવી છે. ઉત્તર ગુજ. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં સિદ્ધપુર પણ તેટલું જ પ્રસિદ્ધ રાતમાં અંબાજીના દર્શનની યાત્રા ઘણી જ મહત્વપૂર્ણ છે. અને તેથી જ તેને માતૃગયાતીર્થ કરવામાં આવે છે. છે. અસંખ્ય યાત્રિઓ ત્યાં દરોજ અવર-જવર કરે છે. ભકત સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળ છે, પરંતુ પાટણનરેશ ભીડભંજની તરીકે તેને મહિમા સારાએ ભારતમાં ગવાય છે. સિદ્ધરાજ જયસિંહે પોતાના પિતા ગુજ૨ નરેશ મૂળરાજ આ સ્થાનમાં યાત્રિકોએ નિયમબદ્ધ વર્તવું આવશ્યક છે. સેલંકીએ આરંભેલ રૂદ્રમહાલય અહીં પરિપૂર્ણ કર્યો બ્રહાચર્યના નિયમને ભંગ અનિષ્ટને નેતરવા સમાન છે. ત્યારથી આ સ્થાનનું નામ સિદ્ધરાજના નામ ઉપરથી મંદિરને ઘુમ્મટ માને છતાં જાણે કે કમળ પાંખડીના
સિદ્ધપુર પડેલું છે. સિદ્ધપુરનું સ્થાન પ્રાચીન કામ્યકવનમાં બનેલું હોય તેવું તેનું અનેરું સ્થાપત્ય છે.
આવેલું છે. મહર્ષિ કર્દમુનિને અહીં વાસ હતો. ભગવાન
કપિલમુનિને અહીં અવતાર થયો હતો. ભગવાન કપિલકેટેશ્વર:
દેવના ઉપદેશથી તેમની માતા દેવહુતિ અહીં મોક્ષ પામ્યા આરાસુર ગામથી લગભગ ત્રણે માઈલ દૂર કેટેશ્વર હતા. જ્યાં દેવહુતિ મોક્ષ પામ્યા હતા તે અત્યંત પવિત્ર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પર્વતમાંથી ક્ષેત્રે સિદ્ધપદ નામથી ત્રણ લેકમાં પ્રસિદ્ધ થયું હતું. સરસ્વતી નદી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં વહે છે. જ્યાંથી (શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કંધ અ. ૩૩ લેક ૩૧). તેની ધારા આગળ વધતી જોવા મળે છે.
પશ્ચિમ રેલવેની દિલ્હી–અમદાવાદ લાઈન ઉપર મહેસાણા કુંભારિયાના જૈન મંદિરો :
અને આબુરોડ વચ્ચે સિદ્ધપુર સ્ટેશન આવેલું છે. મહેસાકેટેશ્વર આવતા માર્ગમાં એક માઈલ ઉપર કુંભારિયા
ણાથી એકવીસ માઈલ ઉત્તરમાં અને આબુરોડથી ૧૯ નામનું નાનું ગામ છે. અહીંયા વિમલ શાહના બનાવેલાં
માઈલ દક્ષિણમાં આ સ્ટેશન આવેલું છે. સ્ટેશનથી એક જૈનમંદિર છે. આ મંદિરમાં આરસની કલાકૃતિ અને
માઈલ દૂર સરસ્વતી નદીના તટ પર સિદ્ધપુર શહેર વસેલું કામગીરી ઘણું જ ઉત્તમ કોટિની છે.
છે. શહેરમાં ઉતરવા માટે મહારાજા ગાયકવાડની ધર્મ
શાળા આવેલી છે. ગમ્બર :
સિદ્ધપુરમાં તીથ દર્શન :આરાસુર ગામથી ત્રણ માઈલ પશ્ચિમમાં ગબ્બર પર્વત આવેલ છે. આ પર્વત જાણે કે વચ્ચેથી કપાયેલું હોય
સિદ્ધપુરની સરસ્વતી નદી ઘણી જ પવિત્ર ગણાય છે. તે લાગે છે. અંબાજી માતાજીનું મૂળ સ્થાન આ પર્વત
આ નદી સમુદ્રને નથી મળતી પરંતુ કચ્છની જારૂભૂમિમાં ઉપર હતું એમ માનવામાં આવે છે. યાત્રાળુઓ આ
લુપ્ત થઈ જાય છે. એટલે તેને કુમારિકા માનવામાં આવે પર્વત ઉપર પદયાત્રા કરીને જઈ શકે છે. પરંતુ ત્યાં
છે. નદીના કિનારા ઉપર પાકો ઘાટ બાંધે છે. તથા ત્યાં ચડવું ઘણું જ કઠિન છે. પર્વત ઉપર ચડતી વખતે
સરસ્વતીનું મંદિર છે. નદીમાં પાણી ઘણું જ છીછરું રહે માર્ગમાં એક શિલામાં દેવીની મૂર્તિ જોવા મળે છે. શિખર છે આ
છે અને નદીની ધારા ઘાટથી ઘણું જ દૂર વહેતી રહે છે. ઉપર ભગવતીની પ્રતિમા છે. કહેવાય છે કે અહીંયા સરસ્વતીના કિનારા ઉપર એક પીપળાનું વૃક્ષ છે અને માતાજી હિંચકે ઝુલે છે. બાજુમાં પારસમણિ નામને કિનારા ઉપર જ બ્રાહ્માંડેશ્વરનું શિવમંદિર છે. યાત્રિકો પીપળો છે, જે ઘણો જ પવિત્ર ગણાય છે. પર્વત ઉપર અહીં માતૃશ્રાદ્ધ કરે છે. -
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org