SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ] ૧૦૭ હતા, પરંતુ આ કુંડલ ચોરીને તક્ષક નાગલોકમાં ચાલ્યો ધાતુની બનેલી એક વિશાળ સ્વયંભૂ મતિ છે. જેના ગયો હતો. અને તેથી ઉત્તકમુનિ તેની પાછળ ગયા હતા. પાદાંગુષની પૂજા થાય છે. આ મંદિરના પાછળના ભાગમાં મહર્ષિ વસિર્ટે આ કુંડ બુરાવી દીધું હતું અહિં આવવા મંદાકિની કુંડ છે. આ કુંડની બાજુમાં અર્જુન અને માટે માગ ઘણે જ કઠીન છે. મહિષાસુરની મૂતિઓ છે. અહીંથી થોડે દૂર રેવતી કુંડ છે. દેલવાડાના જૈન મંદિર–ગૌમુખથી પાછા ફરતાં ફરી ભગુ આશ્રમ –રેવતીકુંડથી થોડેદ્દર લગભગ ૧ માઈલને નીચે ઉતરવું પડે છે. આબુના મોટર સ્ટેશનથી એક માઈલ અંતરે ગોમતીકુંડ આવેલ છે. તેને ભૃગુ આશ્રમ કહેવામાં દૂર ઉત્તર તરફ પહાડ ઉપર દેલવાડાના પાંચ જેન મંદિરે આવે છે. અહીંયા એક શિવમંદિર આવેલું છે. બ્રહ્માજીની આવેલાં છે. પિતાની કળા, કારીગીરી અને સ્થાપત્ય વડે આ મૂર્તિ અહીં જોવા મળે છે. અહીંથી પાછા ફરતા રસ્તામાં મંદિરો વિશ્વવિખ્યાત બનેલાં છે. અહીં ઉતારા માટે એક ગોપીચંદની ગુફા આવે છે. ધર્મશાળા પણ છે. આ મંદિરની મધ્યમાં એક ચમુખ અચળગઢ –અચળેશ્વરથી આગળ જતાં અચળગઢ મંદિર છે. જેમાં ભગવાન આદિનાથની ચતુર્મુખ મૂર્તિ છે. આવે છે. ચારે બાજુ જાણે કે અહીંયા પર્વતને કેટ હોય ત્રણ મજલાવાળાં આ મંદિરની ઉત્તરમાં આદિનાથનું મંદિર તેવું વર્તાય છે. પ્રવેશદ્વારની સમીપ હનુમાનજીનું મંદિર છે. પશ્ચિમમાં વિમલશાહે બંધાવેલું મંદિર છે અને તેની આવેલ છે. અંદરના ભાગે કરસાગર નામન સરોવર બાજુમાં વસ્તુપાલ તથા તેજપાલે બંધાવેલા મંદિરો છે. આવે છે. ઉપર ચઢતા બીજા દ્રા જેમાં નેમીનાથજીની પ્રતિમા છે. વિમલશાહે બંધાવેલાં આવેલ છે. મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ છે. દેરાણી-જેઠાણીનાં અચળગઢમાં જૈન શ્વેતાંબરોના મંદિર છે. અહીંયા મંદિરો અહીંનું એક અનેરું આકર્ષણ છે કે જેને જોવા . ચૌમુખજીની મૂર્તિ એકસો વીસ મણની છે અને આ દૂર દૂરના લેકે અત્રે આવે છે. મૂર્તિ પંચધાતુની છે. બીજું મંદિર નેમીનાથનું છે. યશ્વર:–દેલવાડાની પાસે ત્રણ પુરાણું દહેરીઓ છે. બાજુમાં બે કુડે છે ત્યાંથી આગળ જતાં ભર્તુહરિની જેને ત્યાંના લોકો કુંવારી કન્યાના મંદિર તરીકે ઓળખે ગુફા આવે છે. છે. ત્યાંથી આગળ છેડેદ્ર પંગુતીર્થ આવેલું છે. આગળ - નખી તળાવ -આબુ પર્વત પર નૈસર્ગિક સૌંદર્ય જતાં અગ્નિતીર્થ અને તેથી આગળ પાપકટેશ્વરનું શિવ ધરાવતું નખી તળાવ જેને દેવતાઓએ નખથી ખોદાવ્યું મંદિર છે. અગ્નિતીર્થની બાજુમાં યશ્વરનું શિવમંદિર છે એવી લોકવાણી છે. તે બઝારના પાછળના ભાગમાં અને પિંડારક તીર્થ પણ જોવા લાયક છે. આવેલું સુંદર સરોવર છે. આ સરોવરની પાસે દુલેશ્વર કનખલ–દેલવાડાથી ૪ માઈલ ઉપર એરિયા કરીને મહાદેવનું મંદિર છે. ત્યાં શ્રીરામ મંદિર પણ આવેલું છે. ગામ આવેલું છે. કનખલ તીર્થ ત્યાં આવેલું છે. આ સ્થાને સરોવરની આસપાસ ચંપાગુફા, રામકુંડ, રામગુફા, કપિસુમતિ નામના રાજાએ અઢળક દાન કર્યું હતું તેમ કહે લાતીર્થ અને કપાલેશ્વરનું શિવમંદિર એ જોવાલાયક વાય છે. બાજુમાં જ જૈનના મહાવીર સ્વામીનું મંદિર સ્થળો છે. નખી તળાવ મયમાં જ છે જેની દક્ષિણે રામઆવેલું છે. તેની બાજુમાં જ ચક્રવતી અને ચકેશ્વર મહા- કુંડ અને ઉત્તરમાં અબુદાદેવી અચળગઢ વગેરે આવેલાં છે. દેવનું મંદિર આવેલાં છે. અષાઢ સુદી ૧૧ ના દિવસે આ કષ્ણતીર્થ :-ઝાડી જંગલને માગે આનંદદાયી થઈને સ્થળે મોટો મેળો ભરાય છે. ચાર માઈલ જતાં આ સ્થાન આવે છે. તેને આમપાની નાગતીર્થ:–ઓરિયાથી થોડે દૂર જાવઈ ગામ છે. પણ કહે છે. અહીંયા એક શિવમંદિર આવેલું છે, જેને આ ગામમાં નાગતીર્થ આવેલું છે. અહીં નાનું સરખું કટિધ્વજ કહે છે. શ્રાવણમાસ પૂર્ણિમાને દિવસે અહીં સરોવર અને બાણગંગા છે, જ્યાં નાગ પંચમીને મેળે મેળો ભરાય છે. ભરાય છે. અબુદાદેવી --આબુ પર્વતના એક શિખર ઉપરની ગુરૂદત્તનું સ્થાન –એરિયાથી ગુરૂદત્તને સ્થાને જતાં ગુફામાં અબુ દાદેવીની મૂર્તિ છે, અબુદાદેવીની ઊભી મૂતિ માર્ગમાં કેદારકુંડ અને કેદારેશ્વરનું શિવમંદિર આવે છે. જાણે કે જમીનથી અદ્ધર ઊભી હોય તેવું જણાય છે. ગુરૂદત્ત ભગવાન દત્તાત્રેયનું સ્થાન એક ઊચા શિખર ઉપર ગુફાની બહાર એક શિવમંદિર પણ આવેલું છે. આવેલું હોઈ ત્યાં જવાને માગ ઘણે વિકટ છે. શિખર રામકંડ :-નખીતળાવની દક્ષિણે એક શિખર આવેલું ઉપર ભગવાન દત્તાત્રેયના ૫ગલાં છે. આ સ્થાનમાં એક ઘટ છે. ત્યાં રામકંડ સાવર તથા મંદિર આવેલાં છે. બાજુમાં બાંધવામાં આવેલ છે. જેને ધ્વનિ-પ્રતિધ્વનિ સાંભળવા રામગફા આવેલી છે. જે છે. અચલેશ્વર –એરિયા ગામથી એક માઈલ દૂર જૈનોન આરાસુરી અંબાજી શાંતિનાથનું મંદિર છે. આ મંદિર ઘણું જ વિશાળ છે. આબુ પર્વતથી પાછા ફરી આબુરોડ આવવું પડે છે. તેની સામે જ અચલેશ્વરનું શિવમંદિર છે. અહીં પંચ. આબુરોડનું અસલ નામ ખરેડી છે. અહીં થઈને આરા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy