________________
ગુજરાતના સૂર્યમંદિરો
चित्र देवानाम् उदगात् अनीक', चक्षुः मित्रस्य वरूणस्य अग्नेः । आ द्यावापृथिवी अन्तरिक्ष, सूर्य आत्मा जगतः तस्थषः च ॥ (ઋગ્વેદ ૧–૧૧૫, યજુ. ૭-૪૨, અથ. ૧૩ ૨) અથર્વવેદમાં બ્રહ્માએ અને ઋગ્વેદમાં તથા યજુર્વેદમાં કુત્સ અને આંગીરસ શ્રુતિએ સૂર્યની પ્રાર્થના યથા અને બહુ જ ભાવપૂર્વક કરી છે: આ સૂર્ય આકાશ મંડલમાં કેાઇ ભૌતિક પદાર્થ નથી, એ તેા મિત્ર, વરુણ, અગ્નિ આદિ દેવાનું એક સ્થિર નેત્ર છે, દેવાનું સાક્ષાત સ્વરૂપ છે. આ સર્વભૂતામાં રહેલ સૂર્ય વડે આકાશ પૃથ્વી અને અન્તરિક્ષ એમ ત્રણે લોક ચૈતન્ય પ્રકાશથી વ્યાપ્ત છે. ખરેખર સુ` સ જડ ચૈતન્ય જગતના આત્મા છે.
આર્યો એ પછી ઈરાન આવ્યા ત્યારે તેને આર્યાન્’ નામે ઓળખતા હતા. પ્રાચીન ઇરાન ગ્રંથ અવસ્તામાં તથા ૐદમાં આવતુ ‘મિત્ર’ દેવીનુ... નામ (મિત્ર) નું જ નામ છે. સૂર્યપૂજા ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી ત્યારે તે પ્રદેશ આન નામે એળખાતા. અને ત્યાંના સૂર્યપૂજાના પ્રચારને કારણે સૌર સંપ્રદાયનું મહત્ત્વ વધતાં તેને જિતેનું એક બીજું પણ કારણ હતું.... સૂર્યપૂજાના મુખ્ય પ્રચારક શ્રીકૃષ્ણ સૌર–રાષ્ટ્ર—સૌરાષ્ટ્ર (સૂર્યપૂજક રાષ્ટ્ર) એવું નામ આપવામાં આવ્યું. પુત્ર સામ્બના પ્રભાવથી સૂર્યપૂજાના આન'માં ખૂબ વિકાસ થયેા. આમ પ્રથમ રાજ્યાશ્રય પામેલી પૂજા સૂર્ય પૂજા હતી.
આ પ્રાચીન સૂર્ય પૂજાને સ્રોત હમણાં સુધી તે સૌરાષ્ટ્ર
ખનાર આ મામાં સૂર્ય દ્વારા આત્મશુદ્ધિ દર્શાવી છે. એ સાબિત થયું છે કે શરીર અને મનને નિરાગી રાખવા માટે સૂર્યપ્રકાશ અને સૂર્ય નમરદ્વાર જેવા બીજો કાઇ સરળ ઉપાય નથી, સૂયૅ જ અનાજ પકવે છે, જીવન બક્ષે છે, પાષે છે.
સૂર્યાં ખરેખર સર્વ જગતને આદિકાળથી પરીચિત છે, પ્રચક્ષ છે. માનવ સ'સ્કૃત બન્યા તે પહેલાંથી તે સૂર્યને પૂળતા આવ્યો છે. પછી જેમ જેમ બીજા કુદરતના ચમત્કાર જોતા આવ્યો તેમ તેણે કુદરતના ખીન્ન સ્વરૂપે। અગ્નિ, વાયુ, સમુદ્ર વગેરેને પૂજવા માંડ્યા.
દિવસમાં પ્રાતઃ મધ્યાન્હ અને સાયં સંધ્યા કરનાર દરેક ( બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ) ઉપરના મંત્ર વડે સૂર્ય ઉપસ્થાન કરી ત્રણ વખત સૂને પૂજે છે, ભજે છે. સૂર્યપૂજા આમ જયારથી વેદ પ્રગટયા ત્યારથી આજ સુધી અવિરત જળવાઈ રહી છે. ગાયત્રી મંત્રમાં પણ સૂર્યને બ્રહ્માના શ્રેષ્ઠ તેજ તરીકે વર્ણવી તેમાંથી પ્રેરણા આપવામાં આવી છે. નિત્ય સુખ તરફ લઈ જનાર, સ્વરૂપને મેળ-ગુજરાતમાં જ ચાલુ રહ્યો. પ્રથમ સૂર્યપૂજક યાદા સૌરાષ્ટ્રમાં સ્થિર થયા. સત્રા”તે સૂય ને રીઝવી સંતક મણિ મેળવ્યાની કથા વિખ્યાત છે. ઋષિના શાપ વહેારી કેાઢી બનેલા સામ્બે આર્યાન્ (રાન) થી મગ બ્રાહ્મણ્ણાને (ભગ ? ) સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસાવ્યા. ત્યાર પછી મૌર્યા અને ગ્રીક રાજયકાળ દરમ્યાન સૂર્યપૂન સૈારાષ્ટ્રગુજરાતમાંથી વિકસી રાજસ્થાન, પંજાબ, કનાજ, એરીસ્સા વગેરે સ્થળાએ ગ. ગુર્જર () પ્રજા ધીમે ધીમે પ ંજાબ તરફથી દિગ્વિજય કરતી આગળ વધીને સૈારાષ્ટ્રમાં વસી. ત્યારે વલ્લભી સારારૃની રાજધાની હતું. ત્યાંના રાજા સૂર્યને જ દેવ માનતા. ધ્રુવસેન રાજા અને તેને ભાઈ ધરપટ્ટ ચુસ્ત આદિત્યભકતા હતા. ત્યારપછી તે સર્ જાએ પેાતાના નામને અંતે આદિત્ય શબ્દ લગાડતા. આ સર્વ રાજાએ સૂર્યપૂજક હાઈ (મિત્ર)મૈત્રકાના નામથી ઓળખાતા. ત્યાર પછી આવેલ રાષ્ટ્રકુચે અને ચાવડાએ તથા સાલકીએ શિવપૂજા અપનાવી પણ સૂર્ય પૂજા તે ભૂલ્યા નહેતા. વાધેલા અને છેવટ થયેલા કાઠીઓના સૂર્યપૂજા વિખ્યાત છે “ભલે ઉગા ભા” એમ સુરજ સામે સવાર-સાંજ અંજલિ આપી માળા કરીને સર્વ કાર્ય કરનાર કાઠીઓના નામથી જ આ સૂર્યપૂજક પ્રદેશ કાઠીયાવાડ કહેવાયે.. તેમાં પણ સૂ પૂજાનુ ગૌરવ હતુ .
ઉત્તર ધ્રુવ કે મધ્ય એશિયામાંથી આર્યાં સિંધુ-ગંગા વચ્ચે વસ્યા. અને સંસ્કૃત બન્યા ત્યારે તેઓએ સર્વપ્રથમ સૂર્ય માં વિને નિહાળ્યા. તેઓએ વેદ, વેદાંગ, દનશાસ્ત્રો, ધર્મ શાસ્ત્ર અને પુરાણામાં ત્યાર પછી સૂર્ય અને તેની પૂજા વિષે ખૂબ જ લખ્યું. આમ સૂર્યમાં વિભૂ નિહાળનારને પૂજા માટે આવું સાક્ષાત પ્રતીક મળ્યુ હોઈ કદી મૂર્તિનો જરૂર પડી જ નહોતી. એ દેવ હાજરાહજૂર, કોઈપણુ સ્થળે, દિવસના મેટા ભાગ દર્શન આપતા હોઇ, મ ંદિર, પૂજા સ્થાન કે આાહન વિધિ વગેરે તેમને જરૂરના લાગ્યા નહાતા.
લેસૂરીઅન, ઋગ્વેદીક સુમેરિયન, હપ્પા, મિશ્ર દ્રાવીડ, ભય, ઇન્કા, ટાસ્ટેક સ સસ્કૃતિએ સૂર્યને પૂયા છે અને હાલ તેના અવશેષો મળી આવે છે.
Jain Education International
—શ્રી પુષ્કરભાઈ ગાકાણી,
સૂર્ય પૂજાને અપનાવી, તેથી આગળ જતાં સૂર્યને આદિત્યનું નામ આપવામાં આવ્યું, એટલું જ નહીં એ આદિત્યમાં સવિતારૂપે સૂર્ય અવતર્યા છે એમ ઋગ્વેદમાં દર્શાવાયું છે. તેના પુત્ર વૈવસ્વત મનુને આર્યપ્રજાના પિતામહ અને સ્થાપક માનવામાં આવ્યા છે.
ઋગ્વેદમાં સૂની સ્તુતિ માટે દસ સૂકતા છે. કાસ્પીયન સમુદ્રને કાંઠે કશ્યપ ઋષિ ( Saint Kaspions)ના પુત્ર આદિત્યે પ્રથમ
લિંગપૂજાનું મહાત્મ્ય જોઈ બૌદ્ધો અને જૈનાએ પેાતાના ધર્મમાં મૂર્તિ પૂજાને મહત્ત્વનું સ્થાન આવ્યું. દરેક સ્થળે જો એકાદ પણ બૌદ્ધ કે જૈન મૂર્તિ હોય તેા તે લેાકેાને તે ધમ તરફ સતત જાગૃત રાખશે એવી ભાવનાથી ત્યારના રાજવીએએ ઠેરઠેર મંદિશ, રૂપા, વસાહિકા અને વિહારે બાંધવા માંડયા. મૌય રાજવીએએ
For Private & Personal Use Only
www.jainelibrary.org