SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ [[ બૃહદ ગુજરાતની અસ્મિતા એ ધર્મો સ્વીકાર્યા. સમ્રાટ અશકે તો પિતાના આખા રાજ્યમ અપ્રતિમ છે. પાંચમી સદીમાં આ મંદિર બંધાયું હશે તેના ગર્ભઅને ગુજરાત-કાઠીયા"ડમાં ઠેરઠેર બુદ્ધ મંદિરો અને સૂપ રચ્યા. ગગૃહની દિવાલમાં ગણેશની મૂર્તિ છે તેમ નવગ્રહ પણ છે. જે ધર્મ દ્વારા સંસ્કૃતિ આવી હતી, સમૃદ્ધિ આવી હતી અને વિસાવાડા–સૂત્રાપાડા, થાન, કદવાર, કિન્દરખેડા, પાસ્તર, ચોગ પણ આવ્યા હતા તે સનાતન ધર્મ ભૂલાતો જોઈ તે વખતના ગોપ પછી અને ચૌલુકય પહેલાનાં આ મંદિરો છે. આ મંદિરે પ્રાન્ત બ્રાહ્મણોએ પોતાના દેવ માટે પણ પ્રતીક મતિ યોજવા નકકી પાંચમી સદી પછી અને ૧૦મી સદી પહેલાં બંધાયા છે. વિસાવાડામાં કયું . એ સાક્ષાત તો હતા પણ તેની પ્રથમ મતિ બની. ઠેરઠેર મૂર્તિ નથી પણ કિન્દરખેડા, પાસ્તર, સૂત્રાપાડા માં અને થાનમાં સૂર્ય મંદિરો થયા. આજ તે ઘણાં ખરાં સૂર્ય મંદિર નાશ પામ્યા મૂર્તિઓ છે. દરેક મંદિર દ્વારવાળું છે. બધા મંદિરને પ્રદક્ષિણ છે. કારણ કે સૂર્ય સાથે તે વખતે સમાજને ઘેરી ગયેલા વિષ્ણુ, માર માર્ગ છે. થાનમાં તો નવગ્રહની મૂર્તિઓ દિવાલ પર છે. કદવારમાં બ્રહ્મા અને મહાદેવની પણ પૂજા થતી હતી, તેથી ત્યાર પછી મા ગર્ભગૃહ લંબચોરસ છે. વિસાવાડામાં ફક્ત ગર્ભગૃહનું જ આખું સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની એક સંયુક્ત મૂર્તિ બની. કોઈ સ્થળે મંદિર બના જાય છે જયાર બાજી મ દિ૨ ન આ સુયો, વિષ્ણુ અને મહાદેવની ત્રિમૂર્તિ પણ બનવા લાગી. શિપમાં પૂજામંડપ છે. તે તેઓ કુશળ હતા છતાં તે વખતે સૂર્યની અસર એટલી પ્રબળ દાંત–ઢાંકમાં સૂર્યની ઊભી મૂર્તિ છે. તથા ડાબી બાજુ સૂર્યહતી કે ઇલોરાની કલાસ નામની ગુફામાં જ્યાં સૂર્યને યુદ્ધ કરતા પનીની મૂર્તિ છે. અહીં અને જુનાગઢમાં આદિત્ય તારણ ભાત મૂકી આલેખ્યા છે ત્યાં તેના સારથિ તરીકે બ્રહ્માને મૂકયા છે. Indian જાય તેવા છે. આખા તોરણમાં ૧૧ આદિત્ય હોય છે અને વચ્ચે temple a sculitures), વળી આ મંદિર ગુફાઓ તો ગુખ્તો સૂર્ય નું બિમ્બ મળી ૧૨ આદિત્ય બની જાય છે. પછી અસ્તિત્વમાં આવી. તેથી દરેક વેદકાળથી એટલે કે ઈસ પહેલા બગવદર–આ મદિર ૧૪મી સદીમાં કાઠીઓએ બાંધ્યું હશે. ૩૦૦૦ વર્ષથી તે ગુપ્ત પછી પણ સૂર્યનું કેટલું મહાસ્ય હતુ તે અહી સૂર્યની પૂર્વાભિમુખ મૂર્તિ છે. ગર્ભની દિવાલ પર ગણેશ છે, સ્પષ્ટ જણાય છે. નવગ્રહ પણ છે. પ્રાચી-પ્રભાસ, ઉના, ચૌલુક્ય, બલવમેન અને અવનીવર્મન એક વાત નિશ્ચિત છે કે વેદના સમયથી ઈસુ પહેલા ૪૦૦ વર્ષ બીજાએ તરૂણાદિત્યના સૂર્યમંદિરને રાજ્યકરમાંથી ભાગ આપ્યાનો યા લિ ગપૂજા સિવાય બીજી કોઈ મૂતિ પૂજા ઉલેખ છે. ડે. સાંકળીઓ જણાવે છે કે તેના અવશેષે ઉના પાસેથી નહોતી. ત્યાર પછી સૂર્ય પૂજા-મૂર્તિપૂજામાં પ્રથમ સ્થાન પામી. મળી આવવા જોઈએ. ઈ. સ. ૮૯૯ની આજુબાજુ આ મંદિર હતું સમય જતાં જે જે શાસકોએ જે ધર્મો અપનાવ્યા તે પ્રમાણે એમ ઉલ્લેખ છે. એ જ અરસામાં પ્રાચી પાસે સૂર્ય મંદિર બંધાયું તે તે મંદિર બન્યા અને સૂર્યને બદલે તે તે દેવની મૂર્તિ એ બની. હશે. પ્રભાસમાં આવેલ સૂર્યમંદિર ૧૪મી સદીમાં બંધાયું - મિત્રના સમયમાં એટલે ઈ. સ. ૪૭૦થી ૭૮૯માં ઘણાં સૂર્ય. હશે. મંદિરના પાયામાં અધધર છે. તેની દિવાલમાં ત્રણે બાજુ મંદિરો થયાં. તેમાં વલ્લભી પ્રભાસ પાસે આદિત્ય તીર્થમાંના બાર ગોખમાં લક્ષ્મીનારાયણ. બ્રહ્મા, સરસ્વતી તથા શિવપાર્વતીની મૂતિ એ સૂર્યમ દિર, ઢાંક, માંગરોલ, ઉના, દીવ અને દેલવાડાનાં મંદિર છે. ગર્ભદ્વાર પર ગણેશ અને નવગ્રહ પણ છે. મંદિર, ગર્ભગૃહ, પ્રદક્ષિણા મુખ્ય છે. આ ઉપરાંત ઓખામંડળમાંથી જ બાર જેટલા સૂર્ય મંદિર માગ અને પૂજામંડપનું બનેલું છે. અંદર નાની-સાદી મૂર્તિ છે. મળી આવ્યા છે. આરબંડ (આરતીદાર), ગઢેચી, ધાસણવેલ. દિવાલ ઉપર બીજી સૂર્ય પ્રતિમાઓ પણ છે. વસઈ, કચ્છીગઢ ગુહાદિય, સુવર્ણ તીર્થ, દ્વારકા, બીજપુર (બડિયા- ખંભાત- ૧૨૯૬માં રામદેવના સમયમાં આ સૂર્યમંદિર બંધાયું. સીતાકુડ), મઢી દૈવાંડ, કુરંગામાં પણ તેના અવશેષો મળી જેને તેનો મંડપ બાંધી આપ્યો હતો. આવ્યા છે. રાજકેટ–અહીં મ્યુઝિયમમાં સૂર્યની આસ મૂર્તિ છે. સાથે આઠમી સદીથી ચૌદમી સદી સુધીમાં બંધાયેલા સૂર્યમંદિરમાં તેની પત્નીની પણ મૂર્તિ છે. સિદ્ધપુરથી આ મૂર્તિ લઈ આવવામાં આવી હોવાનું કહેવાય છે. આ શિ૯૫ ઢાંક કરતાં પહેલાનું પણ સૂત્રાપાડા, બગવદર, પરબડી, માધવપુર, ભોળાદ, થરાદ, બાબરા-વાવડી, વાવડી-ભાયાવદર, અદર, ભીમનાથ, ખોરાસા, પાતા, દેલમાલ, નવમી સદી પછીનું છે. ધોળકા, ધોલેરા, ગઢીઆ, ચેટીલા દડવા અને થાન તથા કંથકેટ, ભીમનાથ—અહીંના મંદિર ની દિવાલ ગો માંની સૂર્ય મૂર્તિઓ કેટાઈ,"અરવલ્લી, ગેડી, ચિત્રોડ અને ધર્મારણ્ય તરીકે ઓળખાતા કલાકૃતિને એક ઉત્કૃષ્ટ નમૂને છે. મૂળ પ્રાચીકુંડ પાસે આવેલ ગુજરાતના મોટેરાના સૂર્યમંદિરે પણ આ સમયમાં જ બંધાયા. ખંડેર જેવું સૂર્ય મંદિર પણ ભીમનાથ નામે ઓળખાય છે. આપણે કેટલાક સુર્યમંદિર વિશે ટૂંકમાં જઈશું– કેટાય, કંથકેટ ચિત્રોડ—કટાય કચ્છમાં હબાની ઉત્તરે આવ્યું. ત્યાં કાઠીઓએ સૂય ને કર્ક રૂપે પૂજ્યા. ત્યાંનું સૂર્યમંદિર ગો૫ સૌરાષ્ટ્રનું આ જૂનામાં જૂનું સૂર્યમંદિર તો છે પણ આજે તો ખંડેર બની ગયું છે. ગુજરાતના બીજા મંદિરે કરતાં કદાચ તે જૂનામાં જૂનું મંદિર (દ્વારકાધીશના મંદિરને બાદ કરતાં તેનાં મંડપનું વિધાન જુદા જ પ્રકારનું છે. ૧૦મી સદીમાં બંધાએલ પણું ગણી શકાય એવા ચિહ્નો છે. ગર્ભગૃહ લગભગ૧૧” x 11’નું આ મંદિરનું શિખર ગુજરાતના મંદિર જેવું છે. જ્યારે મધ્યભાગ છે. શિખર ૨૩” ઊંચું છે. તેને પ્રદક્ષિણા માર્ગ છે. તે પૂર્વભૂખ અંબરનાથના મંદિર જેવો છે. આમ સંમિશ્ર શૈલીનું આ સૂર્યમંદિર મંદિર છે. તેના શિખરનું શિ૯૫ બધાથી જુદું તરી આવતું અને નોંધપાત્ર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy