________________
૭૬
પામેલો પ્રથાજ " સશ્વતીચંદ્ર' આવે. અને એ જ સાહિત્યસ્વામી આલેખિત ‘ સાક્ષરજીવન ’, વ્યાસવામાીકિ સરખા આત્મપ્રભાવશીલ
.
સાક્ષર દષ્ટાઓનાં ચરિત્ર જેની આધારશિલા છે તે આવે.
ખીન એકક સાક્ષરની મૂર્તિઓ જે અહીં ગણાવવા જેવી તે પૃથુરાજ ચૌહાના સમયના વસ્તુવાજી અપ્પા માણી નવલકથા 'ગુલાબસિ ́દ્ધ '; તથા જેનું અહીં આગવુ સ્થાન એના નામમાત્રથી કરાવાય. તે ‘બુનિ ' છે, નવજાષનું, સમય ભારતીય સાહિત્યવૈશ્વની ભાવિ તિકાસકાર પ્રયન જગનપ્રા સા ધરશે તેમાં, વધુ નહિં પણ ચાઠા નમૂના નજર પાસે ખાણ,એ તા, એમાં કેશવલાલ ધ્રુવને માતબર સ ંશોધન અને ગીતગાવિંદ્ર' આદિન ભાષાંતર તથા ભારતભરની વિદ્વત્યાિદમાં વિચરે છે તે બીન ધ્રુવ
.
નાકરાચાર્યનું સ્થાન પશુ સુનિશ્ચિત છે. બાઈ નીલક”નાં ‘રાઇને પર્વત ’ તથા ‘ ભદ્રંભદ્ર'; જેમનું ‘ The Heart of India 'એ ઇંચ્યાસી અગ્રેડ-ગુજરાતી પત્ર કલકત્તાથી નીકળતું તે મણિશંકરનાં બે પુસ્તકા ‘ગુરૂગાવિંદસિંહ' તથા ‘ શિક્ષણના પ્રતિક્રાસ' અને બળવતરાય ઠાકોરની ફિનૈનમ કવિતા, તેમના નૌત્તમ ક્રિયાવિચાર અને યાન " સાથી ક કે ઉષા " ‘ રાજિષ ભરત ' ‘ સંધમિત્રા ' શ્રી હર્ષદેવ ' જેવી ભારતવર્ષની ઉત્કૃષ્ટ ભાવના તથા પ્રતિદાસસ્વૈભવને મૂત કરતી કૃતિઓ ભારતીય સાહિત્યને અર્પનાર ન્હાનાલાલ શિવ: આ સઘળું પણ આપણા વિશ્વયને સાંજે આવરી લેતુ ગુજરદેશીય મૂલ્યવાન પ્રદાન છે. બીન બે કવિઓ એટલે બાનના કાર-કાર અરદેશર ખબરદાર અને ભારતભરમાં અદ્વિતીય એવા રાજકુળના સૂરસિંહજી ગોહિલ- કવિ કલાપી. આ સ્નેહલ કવિનાં જીવનકવન એવાં જણાય છે કે તેમના વિસાણું વ્યક્તિત્ત્વ અને મધુરીકાના આ દો. તેમ ખુદાઈ શરે ચાલી ખુદાના નન ઝખનાર, દેશભરમાં પરાભાગી કાયમને માટે થયા વિના રહે નહિ.
"
આ યુગના સર્જકશ્રેષ્ઠતા કનૈયાલાલ મુનશી સિવાયકાને કહીએ ! ગુજવાતના નાથ' અને ભગવાન પરશુરામ અને નૂનન સર્જન ‘કૃષ્ણાવતાર'નાં નામ જ લેવાં જશ નથી શું એ જ રીતે ધૂમકેતુ અને રમણલાલ દેસાઈ તેમ પૂર્વ ભૂતિયાસિક, સામાજિક દસ્તાવેજ૫ ૧૬-૨૯મી સદીની ગુજરાતી-ભાષી પ્રશ્નનાં જીવન અને સંસ્કૃતિનાં સ્મરણીય ચિત્રોથી ભ્રષ્ટ વાર્તાય છે, એ ટક છાયા પથના કર્તા શૂનીપાલ વમાનનાં પશુ નામો જ માત્ર નમૂના તરીકે બસ છે.
કવિઓમાં પહેલી પ`ક્તિના મેઘાણીભાઈ તથા દેશળજી પરમાર જો મેાહનયુગના, તે ત્યાર પછીના સાહિત્યકારામાં સૌથી
આગળ
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
પડતા ( અને માત્ર પ્રતિનિધિરૂ કેમ કે બધાને ગણાવવા શકય નથી ) કર્તાએ જે છે તેમની કૃતિમાંની એકેક સહિત રનરીએ તા ા પાંચ ગાય : 'નિશીથ’ (ઉમા); ‘અવલોકના” (સુન્દરમ ); માનવીની ભવાઈ' (પન્નાલાલ); 'શાંત કોલાલ' (રાજેંદ્ર); 'મતા' (પુત્રીર), અને ‘સખા-રાગ' (વરોધરા,
સાત્ત્વિક
માનયુગના યુગપર મહાત્મા ગાંધી છે, મુખ્યત્વે સાયિક !, KHUSH ADAS & CO. ચિન્તનના. તેમનુ તથા અનુયાયીઓમાં કાકાસાહેબ કાલેલકર, મહા દેવભાઈ તથા રા. વિ. પાકનું જમ્બુ ઉત્તમ કાર્તિનુ છે તે—ખામ કથા અને જીવનનાં કાન વગેરે તે મહાદેવભાની ડાયરીયા, તેમ નામય ભૂત પિંગલ જે છે એ વિષયના શરમાર સમાન —આ સકળ અને કિશોરલાલ મશરૂવાળાના ‘વનશોધન' જેવી સફળ થાય કાઇ પણ દેશના ચીભડાને પૈથી ભારતના સાહિત્યભારને ય આપે તેવી
Jain Education International
સાધન ક્ષેત્રે ડાલરાય માંકડ, સાંડેસરા વગેરે પાંચ-૪, વિવેચન ક્ષેત્રે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું આગવુ` પ્રદાન ભારતીય મહવનું છે નિઃશંક એમ તેમની પી—અ—પૂર્તિના પ્રસગે સર્વશ્રી કાલેલકર તથા ઉંમારાકર જેવાએ રવીકાર્યું હતું એટલું નોંધવુ જ બસ થશે. ભારતીય સાહિત્ય-વિકાસના કાર્ય પણ ઉત્તરા કનિદાસન જેનાં મુક્ત કંઠે ગાન ગાઈ શકે, ગાશે, એ આપણા સાહિત્યન ક્યા ગૌરવગાથા ગાતી મુવી કાને ન ગમે ! ગમ જ આને ગમે જ સૌ કાને, એવી છે એ અમર કહાની.’
With Best Compliments From
MILL GIN STORES MERCHANTS
Agen13 Champion Asbestrs froduets
J. K. CHAMBERS 77–83, Nagdevi Street,
P o. Box No. 3235, 5OMBAY-3
Phone : 324312 321954
For Private & Personal Use Only
Gram JEKHUSHAL
www.jainelibrary.org