SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ ચોક્કસ આદર્શો તે માન્યતા ધરાવતી હિલચાલ હતી. તેની શિક્ષણસંસ્થા તેા એક શાળા હતી. આથી બધા આ સમાજી ગૃહસ્થાને સબધ આ સંસ્થાએ સાથે રહેતા. ખાસ કરીને તેના સારભામાં તેા વાલીઓ આવતા આમ શાળાનું ભણતર અને ઘરનું વાતાવરણ તે તેના વચ્ચે કુળ ન રહેતાં ક્રમય: સુમેળ જળવાતા અને આની બાળકાના ચારિત્ર-ધડતરની સફળતા પર નિશ્ચિત અસર થતી. એક પ્રકારે મા-બાપની એક વાત અને આચાર્યની બીજી વાતના આંતરિક સપ માંથી શ્રી વાથી તેમની શક્તિ વિખેરાઇ જતાં અટકની પણ ગમે તેટલુ' કહેવામાં આાવે તે પણ દેશ પશ્ચિમમાં જઈ શકે તેમ ન હતા અને બીજું આ દેશમાં કેવળ હિન્દુ ન હતા. મુસલમાને, પારસીએ અને ખ્રિસ્તી પણ હતા. જ રાષ્ટ્ર માટેનું સ્વમાન આ ગુરૂકુળમાં હતું પણ રાષ્ટ્રીય કેળવવું એ તા તેથી ઘઉં આગળ જવાનું હતુ. અને તેથી એક બીજો પ્રશ્ન હતા શિક્ષણની પ્રક્રિયાના કેન્દ્રમાં કોણ છે. સમાજસુધારક અને આર્યસમાજ અનેનો રંતુ બાળકનો વિકાસ ન હતા પણ પાતે નકકી કરેલા કાર્યક્રમ માટે બાળકનેા વિકાસ હતા. સ્વરાજ્ય ભાવતા સ્વરાર્ત્ય વિક્સાવવા ઈચ્છતા રાષ્ટ્રના બંધારણમાં જેમ સામાન્ય નાગરિક જ ટાય તે સામાન્ય નાગરિક માટે જ બંધારણ કાયદે ચાજના બધુ દાય તેમ રાષ્ટ્રીય ફિક્ષણના ફ્રેન્ડમાં પણ વિદ્યાર્થી જ ડાય. અભ્યાસક્રમ, સમયપત્રક, પરીા કે ખુદ શિક્ષક પણ ન હોય. નાગરિક જો કેન્દ્રમાંથી ખસે તેા વરાજ્ય પણ ખસી પડે તેમ વિદ્યાર્થી જે કેન્દ્રમાંથી ખસે તેા શિક્ષણ જ ધસી પડે. આ વાત કુલદ અવાજે હિંમાનિત એ. ગુજરાતને કરી અને તેના પડદા અન્ય પ્રાંતામાં પણ પડ્યા. રાષ્ટ્ર એની વસ્તી, ખાણ, પૂર્યો કે બધા પર નથી ઉંમર તે ઉભું છે તેના નાગરિક પર. અને નાગરિકની આધારશિલા છે તેને મળેત્ર સિઝુ Jain Education International [ ગૃહદ ગુજરાતની અસ્મિતા કેળવણી ગાઠવવાના આગ્રહ આજે ગુજરાતમાં સર્વમાન્ય બન્યા છે; પણ આવા સ્વતંત્ર વિદ્યાર્થીએ પણ વઢે સમાજમાં જવાનુ છે. ભલે તે આ સમાજને પિવર્તિત કરવા માટે જાય. વિદ્યાર્થી—કેન્દ્રી શિક્ષણની વાત કરતી વખતે પણ આ વાત ન ભૂલાવી જોઇએ. આ વાત પર એક ગુજરાત વિદ્યાપીઠે આદર્યાં. દેશ ગામડાંને બનેલા છે. આ ગામડાંને જગાડ્યા વિના વરાજ્ય આવવાનું નથી એટલે સ્વતંત્રતામાં કરેલા વિદ્યાર્થીમે પણ આખરે તા દેશને સ્વતંત્ર કરવા હશે તેા ગામડાંમાં જવુ પડશે—તે ગામડાંને બેઠા કરવાની વિદ્યા હસ્તગત કરવી પડી. : વા:બન્ને રસ્તા જ નથી. આથી ગુજરાત વિદ્યાપીઠે પેાતાના પ્રયોગા સ્વરાજ્ય લાવવા માટેની કેવની પુખ્તા મર્યાદિત સંખ્યા. સ્વા દક્ષિાભૂતિએ ગ્યા વાત ગુજરાતના વા સમજુ વર્ગની પાસે પોંચાડી કે જો વિદ્યાર્થીને તમે બીબુ, ઘેટા જેવા મતાનુનિક, સ્વયંસ્કૃતિ કે સ્વાધીન-શ્રુદ્ધિ વિનાના બનાવો તો રાષ્ટ્ર કદી બીન થશે નહીં અને પરો તો પશુ સારો કે વિસરી નહીં. પરા દીન ગાળાથી સ્વાધીનતા આપે કેમ ? ચારે દળાં ઉતરે તે અસભવિત છે. દેશના સ્વાતંય પહેલાં શિક્ષણમાં સ્વાસ્થ્ય તે દક્ષિણામૂર્તિનું દાન થયુ. અને વિષ્ણુમાં પણ બાળાિણ તે તેણે કાકી વગાડીને કહ્યું બાળકની જ્યારે પશુશીલ દૂર છે ત્યારે જ તેને આ સ્વાતંત્ર્ય, સ્વયંસ્કૃતિ સ્વાધ્યાય, જ્યાંનો અનુભવ કરાવવા જોઇએ. જુગતરામભાઇ, કાકા સાહેબના પરમભક્ત પણ કાકાની જોડે ન રહ્યાં, સીધા આદિવાસીજનેામાં જ એકરસ થવાની તપસ્યા આરભી, આ તપસ્યાના કોઈ વૃત્તાંત લખશે ત્યારે ગુજરાત ગૌરવાન્વિત થશે. હું તેમના કામેાને દ્રોણાચાર્યનુ પ્રાયશ્ચિત કહું છું. વિદ્યા ના કાર્ડની ખરીદાયેલી માંદી નથી. તેનું તો જે તેને સેવા તૈયાર હોય તેના પર પ્રસન્ન થવાનું ગત છે. છતાં પુરાણકાળે દ્રોણાચાર્યે એન્થને વિદ્યા ન આપી. વિદ્યાના દોષ કર્યા-લાકાર થવાને બદલે રાજગુરુ થવાનુ પસંદ કર્યું મતરામબાએ જાણે ભાનું પ્રાયશ્ચિત માન્યું. આદિ, મધ્ય ને તે દિવાસીની સેવા જ મળી. ાઅમને તેની સેવાભૂમિ બનાવી. આજે એ વિસ્તાર આશ્રમે દેવના સેકડા શિક્તિ અને સસ્કારી ભાવિાસી ભાઈભાનેથી છવાઈ ગયા છે. આ ભાઈબહેના અભ્યાસની તેજસ્વિતા, સેવા, તત્પરતા, વહેવારની મુઝમાં ઉજળિયાત લાશને મોંમાં ય આંગળી ઘલાવે તેવા આશ્રમેા, છાત્રાલયા, લેાકાત્રમા, ઉત્તર બુનિયાદી ગામા, જગા સહકારી મળશે. કાવી આમાં એક જળ વહી ગયે શી સાચના ! જો પ્રથમ ન બાંધી પાળ ! એટલે પડેલું નાકુ બાળદિર. ગુજરાતમાં ભાળપૂનના યુગપુરુષની સમ્પતિ કેળવણીથી આખા પ્રદેશ પરાઈ ગયા છે, શરૂ થયો. આજે તો બાળમંદિર એ ગુજરાતની કેળવણીનું માન અને છેલ્લે છેલ્લે તો આપણા રાષ્ટ્રપતિન્મે તે જ બંગની ભૂનિ પર રંગ બની મ' રાજ્ય, સ્થાનિક સ્વરાજ્યની સસ્થાઓ, સૌ તેને ગાંધી ગ્રામ વિદ્યાપીઠના પાયા પશુ નાખ્યો છે. મદદ અને ઉત્તેજનને પાત્ર ગણે છે. નવા પ્રયાગ ધામે ધીમે જાણ સુગતરામભાઈ વૈદો આશ્રમને ધારપુર બાપના હતા. મે તંત્રના કુદરતી ભાગ :મ બની જાય છે, તેના દક્ષિાભૂર્તિના પ્રોગામાં જ નાનાભાઈએ ભાવનગર છોડી આંબલામાં પૃથ્વી ધખાવી. નમૂન છે. બાળકોને ન મારવાની વાત, વિદ્યાર્થીને લક્ષમાં રાખાને દખ્યામર્તિએ સિફાયાએ ભિન્નક્યું હતું. પણ આખરે એ શાબ સા વિદ્યા યા વિમુખતય ના તેને ધ્યાનમત્ર મનુષ્યની સર્વ પ્રકારની મુક્તિ અવિદ્યામાત્રમાંથી મુક્તિ-તેવા ગંભીર છે. પણ પોતાના તૈ કાળના કાર્યક્રમ પૂરતા તો તેના અર્થ સ્વરાજ્ય લાવી આપવાની કુળવી તેના કર્યા. અને શ્વાસ માટેનાં બધાં રચનાત્મક કાર્યો ચલાવે તથા લડત વખતે સૈનિકા થઈ શકે તેવી એવડી લાયકાતવાળાં સેવકાની હાર તૈયાર કરી. સ્વરાજ્ય પૂર્વના ગુજરાતનું નર વન તપાસવામાં આવે તા ગુજરાતના જાહેરવનનું કોઈક જ ક્ષેત્ર એવુ ભાકી રહ્યું કરી કે જેમાં વિદ્યાપીઠના સ્નાતકાગ્યે પ્રભુ ન પૂર્વી ય. આજના ગુજરાતના પહેલી રા ના સેવકોમાંના પણ મહત્ત્વના સ્ત્રી-પુરુષ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકસ્વાતિકાઓ દવાના સાવ જ વિશેષ છે, પરંતુ વિદ્યાપીઠના જ પ્રામાભિમુખતાના વાતાવરણે સિંહા હવે જે ઉત્તમ સ્વરૂપ નિપજાવ્યું તે વેડછી આશ્રમ. Ο For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy