SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃિતિક સવ પ્રન્થ | જો ગ્રામપ્રજાને ખપ લાગે તો જ તે શિક્ષણુમાંથી ટ્રીયશિક્ષણ બંને સાચી તાલિમની મુનિયાદ તા તે ગામડાને ઉપયાગી થાય તે છે તેમ નાનાભાઇને દેખાયું હતુ, તે આ ગ્રામેાપયોગી શિક્ષણ શોધવા તે ભાવનગર રાહેર છોડી આંકવામાં આવ્યા, કાં તેમને લાગ્યું કે બુનિયાદી તાત્રિમમાં રિયા અનેવશાન કેન્ડમાં રહેતા હોય પણ મામાના જીવનમાં ખેતી કેન્ડમાં હતી. ક્રિષા ને માય તેનાં જે ફેફસાં જરૂર હતાં. આ વિચારે ખેતી-ગેાપાલનને કેન્દ્રમાં રાખી પ્રાથમિકથી માંડીને ઉચ્ચ વિદ્યા સુધીના શિક્ષણના પ્રયાગ કરવા પ્રેર્યા. આ નાનાભાઈના પ્રયાગનું સુફળ છે. પણ નાનાભાઈ તેટલેથી ન એસી રહ્યા. તેમને એ સ્પષ્ટ ખ્યાલ હતા કે આ પ્રાગને આગળ લઈ જવા પડશે જ. કારણ કે પ્રજા જીવનમાં અને શિક્ષણમાં સળંગ સૂત્રતા જાળવવી હોય તે। માત્ર પ્રાથમિક અને માધ્યમિક કેળવણીને જ વિચાર કર્યું નહીં ચાલે; ઉંચ્ચ કેળીમાં નવા ચીસો પાડવા પડશે. તેમણે આંબલામાં એકથી અગિયાર ધારણ સુધી એટલે પ્રાથમિક અને માધ્યમિક બન્ને કક્ષાના પ્રયોગ કરી ખાલેખ તૈયાર કર્યાં હતા. ભાભાવી દાશ તેમણે વિદ્યાક્રમ રાષ્ટ્રીય બને તે ચીલે પાડ્યો. ખેતીનુ ાિગુ નહીં. પશુ શિશુમાં ખેતી. સાચુ રાષ્ટ્રીયરિસર્અને ખેતીની આજુબાજુ રચાય અને તેમાંથી વિદ્યાર્થીમાં વિકાસ સાધે બન્નાના સાળ થયું. તેણે પડસા અગિયાર ધોરણના ભ્યાસક્ર અને તેના વવાર નિકિત કયામાં માર્ક... સ્વરાજ્ય ખાતાં તે અભ્યાસક્રમ ગુજરાત રાજ્યના ઉત્તર બુનિયાદી અભ્યાસક્રમના પાસે। અન્યા. શ્યામ ‘લોકસારી ’એ અગાઉ ગણાવતા પ્રયોગોના વિશેડ ના સ્વીકારી લીધા પણ વિશેષમાં દેશની જેને પ્રથમ જરૂર હતી તે જે નથી થયું તે જેથી આપણી યોજનાઓંના ૫ મધ્ય સ્તે કભી ને ગયા છે, ને ખેતી અને ગોપાલનના વકાસનાં શિક્ષા અને સરકારને સૌ માટે અનિવાર્ય ગણ્યો. ‘લાકભારતી ' ત્રણ પ્રકારના રનાતકા તૈયાર કરી રાજ્યના વિસ્તારોમાં મોકલે છે. ખેતી-ગાષાજન, ગ્રામ આપેોજન તથા ગ્રામ ઉદ્યોગા અને લોકશિક્ષણના પણ આ ઋતુને માટે ખેતી અને ગામડાના મુખ્ય પ્રશ્નોની જાણકારી અનિવાર્ય છે. ભારતીય નાગરિકની દૂગ્ધ વિદ્યામાં આા અનિવાય ભા" ગણેલ છે. ઉચ્ચ વિના લઈ ખા દેશના વન પ્રવાહને વાં આપવાની જવાબદારી જેમના પર આવવાની છે તે માત્ર ટેકનીકલ ભામાં બંને તેમાં જોખમ છે. સી. પી. સ્નાન ઈંગ્માંડમાં અને જગતના આગ વધેલા દેશોમાં જે બે સંસ્કૃતિ ઊભી થતી દેખાય છે, સનો ઉપાય કનીકલ અને માનવષિવાના કાઞ પ્રમાણમાં લેકભારતીને ધ્યાનમંત્ર જ ઈશો નિષમાંથી સમન્વય છે. કોષો — विद्यां च अविद्यां च यस्तद्व ेदोऽभयं सह । अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते 11 વિદ્યા (માનવવિદ્યાઓ) અને અવિદ્યા ( ભૌતિક વિદ્યાએ ) જે Jain Education International સાથે જાણે છૅ, તે અવિદ્યાની મદદથી મૃત્યુ (ત્યુલોકના કુખે) તે તરી, અમૃત (ચિત્તશાંતિ)ને પામે છે. એટલે જ તેા લોકભારતીના ખેતી સ્નાતકને શાકુન્તલ અને માકર્સ પરિચય પણ થાય છે. હ૩ વિદ્યાના વિસ્તાર કરવાની કળાને વિદ્યા પ્રાપ્તિનું અને પ્રપ્તિ ચઈ છે કે નહીં તેની કમેટીનું” એક આવશ્યક શ્રગ મા પ્રામમાં ગાયુ છે. એથી એ સ્નાતકાએ ભાનુબાજુના મામાંમાં તેમ જ પછાતપ્રદેશમાં સ્નાતક થતાં પહેલાં આયેાજિત કામ કરવાનું હોય છે. આનાથી તે ગામેાની ખેતી કે સહકારી પ્રવૃત્તિને લાભ થાય છે સ્નાતક થનાને પ્રાપ્ત વનના નુક્ત મળે છે. આ માર્ટ આ રનાતકો છેક નેફ્રા, બિહાર કે સિક્કીમ સહરદ સુધી પણ જરૂર મુજબ ગયા છે. ગુજરાતી પ્રા ગુણાની અને દી દિવાળી છે, તેની આજુબાજુના વિશાળ દરિયાએ તેને મુક્ત મને વિચારવાની ચૈટી બાદન પાડી છે. આથી લોકભારતીના પ્રયાગને પણ ગુજરાતે આવકાર્યો છે. રાજ્યે તેને સ્વીકૃત કર્યાં છે અને નવી થયેલ બન્ને યુનિવર્સિટીએમાં તે ઉચ્ચવિદ્યા ફેકલ્ટીમાં શરૂ કરવાના નિય કર્યાં છે. આ વસ્તુ બતાવે છે કે ગુજરાતની સંસ્કૃતિમાં શુભતત્ત્વાને પચાવતા રહેવાનુ જે બળ છે તે ખૂટયુ નથી. હમણાં જ જાણ થઇ છે કે ઉત્તર ગુજરાતમાં માંના બોકરવાં પણ ભાવી જ એક ગ્રામ વિદ્યાપીડ ઊભી કરી રહ્યા છે. ગુજરાતમાં થયેલાં પ્રયોગોમાંના એક પ્રત્યેાગ ગુજરાતમાં વિસરા કયા દેખાય છે તે ચિંતાપ, ઢે તે તરા ધ્યાન ખેંચવું જોઇએ. પહેલાં ચરોત્તર એજ્યુકેશન સાસાયટી ભારત ને પછી બડાદરા રાજ્ય મામૃત સાધુચરિત મેના માને વડેદરારાજ્યને પુસ્તકા ધ્વજ પ્રવૃત્તિથી ધમધમનું કર્યું તું મારે પણ જ । વડા રાખ્યુંનાં ગામોમાં વિવિધ વાચનની ષ્ટ અસર નાબુદ પ નથી. હાલમાં તે પ્રવૃત્તિને વિસ્તાર તો નથી થળ પશુ મંદ પડી ગઇ છે. લોકસાહીમાં ભાદરા પાનાનો મત ચાન્ય રીતે બાપે તેવુ ફરજિયાત નથી પણ ઘણું જરૂરી છે. અને યાગ્ય રીતે મત આપવા માટે તેની પાસે પૂરતી માહિતી હોવી જોઈ એ. આ માહિતી પક્ષાએ આપેલી ન ચાલે. જે પક્ષમાં નથી તેવા તટસ્થ મડળા, પુસ્તિકાઓ, ચર્ચાપધિ, પાક્ષિકા, માસિક, ધન્ધા ને શિબિરા દાસ જ્યા માિિત મળવી એ. રાએમના વિષે પત્ર પ્રજનન અવાર તા ત્યારે શાસ્ત્રકારોએ રાજાની કેળવણી અને ચારિત્ર્ય ઘડતર પર ખૂબ બાર મૂકતા. આજે પ્રષ્ન જ રાખ છે. એટલે તેની વીને ચારિત્ર્ય ઘડતર અ યંત મહત્ત્વનાં બને છે. એવે વખતે મેાતીભાઈ શાને ચગાવેલી પ્રકૃત્તિને કરી કેળવણીમાં મહત્વનું સ્થાન મળે તે બહુ જરૂરી છે. મુળ બેઠા આ વિશે વિચારશે તેવી આશા રાખીએ છાએ કાવની કઈ એકડિયા મહેલ નથી. તે તો રાષ્ટ્રના નર્સનસમાં વહેતા પ્રાણ છે; તેણે પ્રજાજીવનને પેાલનારા તે ધનારાં બળેાનાં સપર્કમાં રહી ઉપાયા શેાધ્યા જ કરવાના છે. આમ અને ના જ વનમાં શાંત ફેરફારો થયા કરે તે વિકાસની ગતિ અવિસ્ત ચાલે. ગુજરાતનાં કેળવણી પ્રયાગ આની સાબિતિ છે. શ્રી દિલ્હી ગુજરાતી સમાજ હીરક જયંતી મહેાત્સવ- સ્મૃતિગ્રંથમાંથી સાભાર ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy