________________
૫૬
તંત્રમાં દિવાનના મોટો વારો તો, તે વષથી કાકાર અને દરબાર, રાજા મહારાજા થયા ત્યારે આ કારભારી દિવાન થઇ ગયા. ઈ. સ. ૧૭૦૭માં ઔરંગઝેમના મૃત્યુ. પછી મુગલ સામ્રાજ્યને સૂર્ય સૂ ાતાચલે ગયે. અ’તિમ શહેનશાહા નિબળ અને નિસ્તેજ થયા. ભાઠાઓએ તેમની નામશેષ ર્તિને સપૂર્ણ પણે ભૂસી નાંખી અને એક હતું. કવિએ કહ્યું તું એમ “કુમતે શહેનશાહે ભામ અમે કથીના પાછમ ' શ્રી. મુગલેની રાજ્ય પતિની પ્રગાનિકાના અપ મૃત્યુ પામ્યો. તેનાં ડ઼િો જ રહ્યા.
,
સૌરાષ્ટ્રમાં ઈ. સ. ૧૯૯૮માં શેરખાન નામના ફોજદારે બારખાન નામ ધારણ કરી જૂનાગઢ અને તેની નીચેના પાન સ્વતંત્ર શાસન શરૂ કર્યું અને તે સાથે મુગલ સામ્રાજ્યના અત અને બ્રિટીશ સામ્રાજ્યના પ્રારંભની વચ્ચેના એક યુગ શરૂ થયા. આ યુગમાં જૂનાગઢ, જામનગર, અને ભાવનગરમાં સમુ માં રાજ્યના વિકાસ થયા. અને તેમના વિસ્તાર, સમૃદ્ધિ અને શક્તિમાં ઢિ થઈ. તે સાથે પારબંદર, માંગરાળ, રાજકોટ, સાયલા, ગેડલ વગેરે રાજ્યો પણ પ્રકાશમાં આવ્યા. અને મેટાં રાજ્યાની સામે હાડમાં ઉતરી તેના સ્વપ્ના સાકાર થાય તે માટે પ્રયત્નશીલ ચો.
1 કૂવા સર્જાતા મર્શિઅવા
ડક પિતાના ધાતક વતી સયુક્ત કન્યાને પાછા જવા સમજાવી શકયા. રૂગનાથજી તથા રછે એ તે પછી જૂનાગઢનાં સમાય દૂર દૂર સુધી નાંખ્યા અને નવાબના ધનકોષને સમૃદ્ધ કર્યો અનેક
અપમાન, અનેક યાતનાઓ અને ના ભૂલો સહન કરીને પણ તેણે તેના સ્વામીનું નિશાન શૈખત અને ઊખ્યું.
આ દિવાન ભાઈ ના સમકાલિન દિવાના હતા. જામનગરના મેક્વાસ, પરભરના પ્રેમજી દામાણી. અંતે ગાંડના દિવાન ઈશ્વરજી ખુચ અને તે પછી વાસણુજી બુચ કલમ અને કટાર ધારતા, મુત્સદી અને મહા થી હતા. વાસજી મુખ્ય જામનગરના મેરૂ વાસની નોકરીમાં તું ત્યારે તેના મૂળ માલિક દાજીરાજ ઠાકરનું રહેલ અપમાન કરતાં તેની જ છાવણીમાં પ્રગટ વિરોધ કરેલા.
આ પિતા પુત્ર પણ અમરજી તથા રૂગનાથની જેમ દિવાનાની પરપરમાં ઉલ્લેખનીય છે. પ્રક્રિયાના આથી . નગરના ‘ ડીકેધા ’રાજવી થનારે મેરૂ ખવાસ એક સામાન્ય કક્ષાને માનવી હોવા છતાં બુદ્ધિબળ અને દીર્ધાદિષ્ટથી એક વિશાળ રાજ્યના સર્વસત્તાધીશ થયા. જામસાહેબને કે માં રાખી રાજમાતાનું ખૂન કરી તું રાત અને ભાષાતાને વશમાં રાખી જશે પ્રથી વિકલ વર્ષ જામનગરમાં એકધારી હકુમત ભોગવી. તે વધુ નમસાહેબ કે રાજમાતા પ્રત્યે કર, ભાનુવી અને અતિ વોંધ ન કર્યો. દાંત તેનું પાત્ર ઇતિહાસનું એક સુંદર પાત્ર બની શક્ત તે પોરબંદરના પ્રેમજી દામાીમાં બુદ્ધિ હતી, દક્તિ હતી, કુમૈ હતી પણ ભાગ્ય ન હતું. તેણે ખરેખર પ્રબળ પુરૂષાર્થ કર્યાં. રાણાના રાજ્યના નિશાન તેણે દૂર દૂર રેાપવા, પોરબંદરના રાજ્યને ગણના પાત્ર રાજ્યની કક્ષાએ પાંચાડવા તેણે અનેક પ્રયાસે કર્યો પણ હોંમાં ધારી સળતા મળી નહી. તેમ છતાં તે પણ એક ફળ કેનેડભાજ, કુ, મૂસી અને મહારથી હતો તેમાંવામાં તેમનોબ અસ્થાને નથી.
'
કનિકાસના પૂછોનું ઝીણવટભર્યું વાંચન કરતાં જષ્ણુારી કે ખા રાજ્યાની પ્રગતિ, વિકાસ કે ઉતિને આ રજ્યાના કુરાળ અને કુર્નહબાજ દિવાના અથવા વીર ળને પરાક્રમી રાજ્વીઓના પુરુષાર્થનું પરિણામ હતું. ઈ. સ. ૧૭૫૭ માં જૂનાગઢના અવિચારી નવા મહાબત ખાન પહેલાએ તેન પિતાને જૂનાગઢના નવાબ થવામાં સંપૂર્ણ સહાયભૂત થયેલાં અને તેના દિવાન જગન્નાથ ઝાકાનું ખૂન કરાવ્યું. અને તેના વિચિત્ર સ્વભાવને કારણે તેણે શત્રુઓ ઊભાં કર્યા. તેના આ નાદાએ વાકરી ને દૂધઘરમાં ઉંદરમાં. અને મહાબતખાનનું રાજ્ય મારાવી દેવા માટે રાત્રુઓ કભિ થયા. ગાંઠલના દૂર ંદેશી અને પાની હાર કુબાએ રાખાન અમે સત્તાય જુલીયા તથા મારીયા ખાટે કરેલાં યુદ્ધમાં વાન દપતરાને સધ્ધિ સહાય કરેલી માને આ સમયે પણ તેના સિવાય કાઈ મદદ કરે તેમ હતું નહીં. દરમ્યાન પોરબંદરના ચારાના જમાદાર સાલચીનના વકીલ અમરજી કુંવરજી નાણાવટીએ માત્ર ૧૮ વર્ષની વયે નવાબની અતિ લઈ. બંને મહાત કરી નવાબને ઈ. સ. ૧૭૬% માં મુક્તિ અપાવી અગજી જૂનાગઢના સરસેનાપતિ થયા અને તે પછી દિવાન થયા. ઇ. સ. ૧૭૮૪ માં નવાબ મે ખાને તેનુ ખુન કરાવ્યુ તે ૨૪ વર્ષોના ગાળામાં તેણે જૂનાગઢના એક નાના રાજ્યના વિસ્તાર ભાદરથી સમુદ્ર સુધી અને ઘડેથી બાબરીયાવાડ સુધીનો વધારી દીધો. યુવીર દિવાન અભની કીક એકાંતે સૌરાષ્ટ્રમાં જ નહીં પણ એખામ'ડળ, વાગડ અને થરાદ સુધી વાગી. તેણે મુગલાઈના અવશેષ સત્તાધારીના સ્વાંગ સ∞ સૌરાષ્ટ્રના રાજ્યે પાસેથી એક તલખી લીધી અને તેની નીતિ રીતિ અને ન્યા સત નથી તે સમયના સેનાધ્યક્ષા અને સેનાપતિમાં ઊંચું સ્થાન મેળવ્યું...તેના ખુનના સમાચારથી સારાયે સૌરાષ્ટ્રમાં હાહાકાર થઈ ગો અને ગાયકવાડ તથા સિંપિયાની સયુક્ત સેનાએ જૂનાના પાદરમાં ઉપસ્થિત થઈ ત્યારે નવાબ અસરના કારાવાસમાં પડેલા જુમાજ મુક્ત કરી જ્યેષ્ઠ પુત્ર રૂગનાથને દિવાનગીરી આપી અને
Jain Education International
ઇ. ૧૮૨૦માં રાજકોટમાં ઈસ્ટ ઇન્ડિયા કોની કાઠી પડી. અને રાજાજેના નિરશ વ્હીટ ઉપર નિયત્રંજી અશ્રુ નિયત્ર થતાં યુદ્ધોથી થાકેલાં રાઓ અને પ્રાણે રાતના દમ બે અને તે [સાથે બ્રીટીશ કાયદા અને કાનૂને ઉપર નિર્ધારિત રાજ્ય તંત્ર સ્થાપવા, સ્થિર કરવાં અને રાજ્યોની પ્રણાલિકાઓ અને શએની નેત્તિને અનુકૂળ વિહવટના ધોરણે બાંધવાની વાળદારી દિવાના ઉપર આવી. રાજા માનતા કે તે દેવાના અંશ છે અને રાજ તથા પ્રશ્નના માલીક છે ત્યારે એજન્સીના અગ્રેજ અધિકારીઓ, રાજા, રાજ્યની મિૠતના દૂરટીએ અને તંત્રના બંધારણીય વડા છે,
સિદ્ધાંતા મરેલાં હતા. જેથી બનશે વિશ્વનું મ ઉત્પન્ન થયું અને આ બે બળવાન તŌાની વચ્ચમાં દિવાનાની સમતુલા જાળવવાની આકરી ફરજ બજાવવાની રહી. અંગ્રેજ અધિકારીઓનું ગુજરાતી કે હિન્દીનું જ્ઞાન પરિસ્તિ હતું અને વિયાનાનું અને જ્ઞાન નહીવત હતું, તેમ છતાં સૌરાષ્ટ્રના દેવાનોએ કુશળતા પૂર્વક તેમની દિન અને તેમની ક્રૂર બનેવી, જુના જમાનાની ઘીમાંથી દેશી શપને ભાર લઈ ખાવી, કાયદા અને કાનો પ્રમાણે માનાં ાન્ય તંત્રના પાયા નાંખ્યા અને મની, એક વ્યુ અને પાપાની ાપઢીબરના બાપા વનમાં, સ્થાનિક પતિએ કાયદા
For Private & Personal Use Only
www.jainelibrary.org