________________
આપણા દિવાનો
5
ม
પુરાતન ભારતમાં રાજા અને સમ્ર ટા પાસે પુરોહિતા, માહ્યા, મંત્રીઓ અહિં પિકી તાં. અને રાજ્યનત્ર, પથાઓ અને નીતિમાઓના નિયમાનુસાર ના અધિકારીઓની સત્તાથી ચાલતુ’. આ પ્રકારની વ્યવસ્થા સૌરાષ્ટ્રમાં ઈ. સ. ૭૭૦ સુધી બરાબર ચાલતી રહી અને તે પછી રજત રાજાઓની રાજ્ય વ્યવસ્થામાં તે પતિના અંશ હતા. પણ વાસ્તવિક રીતે જોઈ એ તે મૂળ સિદ્ધાંતા અને આવશ્યકતા વિચારી એક નવીન જ પદ્ધતિ અને
વસ્યા. સ્વિકારવામાં આવી હતી.
ગુજરાતના સોલંકી રાજાએાનુ' તંત્ર મૂળરાજ પછીથી કૌટિલ્યના આસામના આધારે રિચર થયું હતુ તેમ જણાય છે. અને તે સમયના અન્ય રાજ્યામાં પણ વત્તા એાછા અંશે રાજકર્તા સમય, પ્રા, બાર્ષિક શિતિ, વગેરે તત્વને ક્ષમાં રાખી તેવી વ્યવથા થતી પરંતુ બેંકએ તેટલી તે વિસ્તા ઉપબ્ધ થી અને નથી તેની ચર્ચા કરવાનું પશુ બરાબર નથી.
ઈ. સ. ૮૦માં, વધળાનાં રાઇ ચડે, ચુડાસમા વંશની સ્થાપના કરી અને તેના વંશજ રાહ માંડિલકે ખં. સ. ૧૪૭ માં સારાનું સિંહાસન સમાવ્યું ત્યાં સુધીના લગભગ ૬૦૦ વર્ષનાં માલજી,
જા શ્રીશન વિગત, વગેરે. મંત્રીના નામે અને તેમના ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. તેની સ્વામીબાની કલાસની વાતો પણ વાર્તા સ્વરૂપે કહેવાતી રહી છે. તેમાંથી એક જ સારાંશ નીકળે
છે કે મંત્રીઓ રાજ્ય વ્યવસ્થાની જવાબદારી સભાળતા અને
રાજાને તેમના ખાનગી જીવનમાં, રાજતંત્રમાં સંધિ અને વિગ્રહમાં સગાઇ માપતા અને રાજા તથા પ્રશ્નની વચમાં સાંકળરૂપ થઈ ન્યાય અને વ્યવસ્થાને પ્રબંધ કરતાં.
ઈ. સ. ૧૯૭૨માં મુસ્લીમ સુલતાનાન સૌરાષ્ટ્ર ઉપર વર્ચસ્વ પ” અને કેટલાક રાષ્ટ્ર શનું યિ હતું. તો પણું તેમના શક્તિ અને સત્તા ભૂત અને નહીવત થઈ ગયા. રાજતંત્રનું ભાખું માળખું બદલાઈ ગ” અને સતનતના અંતિમ પાંમાં તો શ્રી સુલતાન કરતાં વિશેષ બાવાન થયા અને નીતિના નિયમાન ન મૂળે એવી તો ચાલ કરી, કે પરિણામે મુલતાના અને સાત તના અંત આવ્યો. તે પછી બાદશાહ અકબરે સ્થાપેલી રાજ્યવસ્થા સર્વત્ર સ્વિકૃત અને પ્રચલિત થઈ છતાં સામ્રાજ્યના ભાગ બનેાં અને ફ્રેન્ડના સર્વોપરિપણાં નીચેના દેશી રાજ્યામાં તેા જૂની પતિ જ સમયાનુસાર ફેરફાર સાથે ચાલુ હી પરંતુ તેમાં યિતા શાસ્ત્ર અને મનુસ્મૃતિમાં દર્શાવેલા સિદ્ધાંત અને નિયમો સાથે મુગલ
Jain Education International
—શ્રી શંભુપ્રસાદ દેસાઇ
પદ્ધતિના નિયમોના સમન્વય કરવામાં આવ્યા. અને મુગલાના અતકાળે કૈક રાજ્યોમાં મંગવાનની એક નવી જ વ્યવસ્થા જન્મી અને તે બ્રિટીશ સાર્વભૌમત્વના કાળમાં પણ જેવી તે તેવી સ્થિર રહી.
13
'
આ વ્યવસ્થા અનુસાર રાજ્યમાં રાજા જ સર્વોચ્ય પદાધિકારી હતા. તે મેલ્ટી, માલી અને જંગી ” એટલે સીવીલ, ફાઈનાન્સ અને મીલીટરી બાબતેને સર્વોપરી અધિકારી હતા. તેના મરજી એ કાયદા હતા અને તેની આજ્ઞા વિવાદથી પર અને અ ંતિમ હતી. તે કાયદો બાંધી શકતા, ફેરવી શકતો ને ૬ કરી શકતો. કાયદાન અર્થઘટન પણ એ જ કરતા. તેને કોઈ કાયદો સ્પર્શી શકતા નહીં. રાજા કાયદાથી પર અને સ તંત્રથી સ્વતંત્ર હતા. પ્રજાની મિલ્કત, રાજ્યની મિલ્કત, પ્રજા અને પ્રજાના પ્રાણના તે સ્વામી હતા. તેણે “ માર્શિક, દાતા, ગરીબ પરવર " એવા બારા પાણું કર્યાં હતા અને ગરીમાનું પાશન કરવાના, ન્યાય કરવાનો પ્રશ્નને કાર આપવાનો તે પાનાના છે એમ સમજતા. પણ તે સમજ, સમય સજાગ અને તેની પોતાની શિત ઉપર નિર્ધારિત હતી.
આવાં રાજાને યુદ્ધોમાંથી સમય મળતા નહીં. તેઓ પાસે રાજ્યના વિકાસની કાઈ યેાજના કે વિચારણા ન હતી. ખેતીવાડી, વ્યાપાર, હુબર ઉઘોગ કે અન્ય સાધનાનો વિકાસ કરી શક્ય અને પ્રજાની ઉન્નત કરવાનો પ્રશ્ન તેમના વિચાર, ભવનને સ્વસ્થ શકતા ન હતા. પડોશી રાજ્યોના માણસે લૂંટવાની, નિર્દોષ પ્રજાની કતલ કરવાની, તેમના ખેતરા ભેળી દેવાની અને શકય હૈાય ત્યાં રાજ્ય વિસ્તાર વધારવાની તેમની નીતિ હતી. જ્યારે યુદ્ધોમાંથી સમય મળતા ત્યારે તેના ભોગવિલાસની વૃત્તિને પાપા માટે નાચત્ર અને ગાનતાનનાં જન્મસમય અને ખાપીમાંથી તેમને સમય મળત નહી. તે સાથે તેમના ખર્ચને પહોંચી વળવા માટે તેમના તંત્રવાહકને સતત જાગૃત રહેવુ પડતુ અને જે અધિકારી આ ખ સુચાપ પુરો પાડી શકે તેઓ જ તંત્રમાં થી શકતા.
રાનને આવા અધિકારી છાવસ્યક અને અનિવાર્ય હતો. તેણે રાજાનું હબ ચલાવા હતુ. પ્રજાની કરિયાદ દૂર કામની મહેસુલ અને અન્ય આવક એકત્ર કરવાનુ અને રાજાને, રાજ્યને અને અંગત ખર્ચ પૂરા કરવાનું કાર્યું હતું. હતું. જ્યારે ખ પૂરા પડે ત્યારે તેને રાષ્નને કહેવાતા હક્ક પણ મળે, તૈયા તેનું વાળ ઉપર પણું વસ્ત્ર રંતુ આ વિકારને જૂનાં કાળમાં મંત્રી કહેતા, તે પછી કારભારી થયા અને તૈમાંથી
For Private & Personal Use Only
www.jainelibrary.org