SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રાકૃતિક સહ કન). અને નિયમોને આધિન એવાં તંત્રની કેડી પાડી અને તેના ઉપર કરવાની પૂરતી તક હતી. વિશાળ અધિકારીઓ હતા અને સાર્વઆગળ વધીને તેમના અનુગામીઓએ દેશી રાજ્યોના તંત્રને દ્રઢ અને ભૌમ સત્તાને ટેકે હતા. પણ નાના રાજ્યોમાં બાપુની કૃપા ઉપર વ્યવસ્થિત કર્યું. જવવાનું હતું. અને તેમના ખર્ચને પ્રજા ઉપર વિશેષ કરબોજ ન આવાં દિવાની પરંપરામાં ભાવનગરના પૂ ગીરીશંકર ઉદયશંકર હતા, પાંચી વળવાનું હતું. જમાનાની અને ભાયાતોની ખટપટમાંથી ઓઝા અને સર ભાશંકર પટ | શામળદાસ મહેતા, જૂનાગઢના માર્ગ કાઢવાનો હતો. તેમાં પણ ગીરધરલાલ માધવલાલ ધોળકીયા, ગોકુળજી ઝાલા, અનંતજી અમરચંદ અને હરિદાસ વિહારીદાસ, જગજીવનભાઈ કેકારી જેવાં કુનહબાજ મુસદીઓ તેમની નામના પ્રાગધ્રાના મકનજી ધનજી ધોળકીયા, મોરબીના કલ્યા- રામ જેઠા અમર કરી ગયાં છે. બક્ષી અને શ્રી રણછોડદાસ પટવારી, પોરબંદર-રાજકોટના કરમચંદ ઈસ. ૧૯૪૮માં સૌરાષ્ટ્રના રાજ્યનું સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યમાં ગાંધી, જામનગરના શ્રી મેહવાનજી શેઠ વગેરે અવશ્ય ઉલ્લેખનીય છે. વિલનકરણ થયું, ત્યારે આ દિવાન અને કારભારીઓના શ્રમ, લોક આમ તે બસથી અટક રાજ્યોમાં દિયાને આવ્યા અને ગયા. પ્રિયા બુદ્ધિચાતુર્ય અને સ્વદેશ ભક્તિના પરિણામે સૌરાષ્ટ્રને સમૃદ્ધ તેમાંના પ્રથમ વર્ગના રાજ્યોથી સાતમા વર્ગના તાલુકા સુધીના ધનકેપ અને સુવ્યવસ્થિત તંત્ર સાંપડ્યું. અને શ્રી અનંતરાય પટી, રાજાઓ અને દરબારે પાસે અનેક મુસદ્દી તેમનાં કાર્યક્ષેત્રમાં શ્રી માને પાટીલ, શ્રી ડોલરભાઈ બુચ જેવા કુશળ દિવાનોએ સૌષ્ટ્રલેકપ્રિયતા અને રાજકર્તાની કૃપા પ્રાપ્ત કરી ગયાં. પણ તે દરેકના ની રચના કરવામાં અગત્યનો ભાગ ભજવી અમર નામના મેળવી ચરિત્રો કે તેમના કોઈ મહાન કાર્યોની નોંધ એક નાના લેખમાં ૧. નોંધઃ- આ લઘુલેખમાં સર્વ રાજ્યોના દિવાન કે કારભારીઓને કરવાનું શકય નથી. ટલાંક દિવાન કે કાર મારી દીર્ઘ કાળ પર્યત સવિસ્તાર ઉલ્લેખ કરવાનું શક્ય નથી. તેથી જે નામો તેમના સ્થાને રહ્યા અને તેમની કારકીર્દી દરમ્યાન કોઈ મહાન કાર્ય લખ્યા છે તે ઉદાહરણ રૂપ લખ્યા છે. કેઈના નામ રહી કરી ગયા. તેમની બારિક વિગતોને સમાવેશ કરે શક્ય નથી. ગયા છે. અને તેવાં મુત્સદીઓને તેમ કરવામાં અન્યાય તેમ છતાં ઇતિહાસના પુછો ઉપર તેમણે કરેલાં કાર્યોની નોંધ, તેમની કરવામાં આવ્યો છે, તેવું કેઈએ માની ન લેવાની વિનંતી મહત્તા અને રામી ભક્તિના, કે હના, અને મુત્સદીગીરીના અનેક કરૂં છું છતાં કઈ ક્ષતિ કે અપૂર્ણતા જણાય તો ક્ષમા યાચું છાં પૂરાં પાડે છે. પ્રથમ વર્ગના રાજ્યોના દિવાનને પ્રજાકિય કાર્યો શુભેચ્છા પાઠવે છે શ્રી રબારિકા જુથ વિ. કા. સહકારી મંડળી લી. | મુ. રબારિકા (તાલુકા-ખાંભા) ( જિલ્લે-અમરેલી) સ્થાપના તારીખ : ૧૦૬-૫૬ નોંધણી નંબર : R૧૮૫૧ શેરભંડોળ : ૧,૦૦૦૦ સભ્ય સંખ્યા : ૩૦૦ અનામત ફંડ : ૧૨પ૦૦ ખેત : ૨૭૦ અન્ય ફંડ : ૮૦૦૦ બીનખેડૂત : ૩૦ બચુભાઈ લક્ષ્મીશંકર નાગરદાસ ગાંધી પ્રમુખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy