SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું કાષ્ઠકામ ગુજરાતની જૂનામાં જૂની આદિવાસી પ્રજાએ કાળા, કાળા, ભીલ અને નાગ ધાસ અને વાંસના ઝૂંપડા બનાવવા ઉપરાંત કથરેટ, દવાઓ, કાળો અને ખેતીનાં ઉપયેગમાં લેવાનાં ચાઠા ખરા સિવાય બીજું કોઈ પ્રકારનું કાખકામ નતી નહાતી. ત્યારપછી ગુજરાતની લેાથલ સસ્કૃતિની પ્રજા ઠીકઠીક કાકામ જાણતી હતી. પણ દુર્ભાગ્યે લે ચલ કે રાજડીનાં ટીંબાના ઉત્ખનનમાં કાકામનાં કોઈ અવશેષો કે નમૂના મળ્યા નથી. ત્યારપછી ગુજરાતમાં આ વ્યા. આમાં દરેક પ્રકારનું કામ કામ જાણતા હતાં. આર્યા નગરને રક્ષતા કિલ્લાઓ, ગામને ાની દિવાલે અને રહેવાનાં મકાનો એકલા કાનાં જ બનાવતા. ત ઉપરાંત યજ્ઞમંડપો ને ધ્રુવના પણ્ કામાંથી બનાવી શકતા. ક સમ્રાટ ગો ના સમય સુધી ર્નિમાં માં માંટે ભાગે કાહના જ પાત્ર થતા હતા. મહાભારત રચાયું ત્યારે એટલે કે નવ-નદીના સમયમાં નાની રાજધાની પાટલીપુત્ર નગર, જે એ સમયનું, દુનિયામાં મેટું શહેર ગણાવું. એ નગરનો આખો ના કાપનો હતો અને નીંદરાનાં મહેલે પણ કાનાં જ હતાં. એ સમય બાદ રચાયેલાં કેટલાક ગુફા-દિશનું મિદરામાં રાજમહાલયેમનાં પ્રતીકો કોતરાયા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને રાજા કનિષ્ઠ અને વિષ્ણુના સમયની હિનયાનથી બૌધમની ગામનાં પનો, હતો તથા તોરયોગોમાં કાકાનું અંકનું એક દેખાય છે. બિહારનાં વિષ્ણુર ગામનાં તળાવમાંથી એક પ્રતિમા -- જે બે હમ વધુ જૂની દાવાનુડાસ્ટર ડી. પી. ચૈત ય છે. આવી આવી છે. આ બાબતની નોંધ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ લખેલ પાટણનાં કાપ ના લેખમાં ક્ષેત્ર છે. C પરદેશી મુસકાનાં બખાળું મુખ્ય સેવનના સાતમા સૈકામાં પ્રભાસપાટણની પુર દિવાલ કાઢની જ હતી. ચાવડાએનાં સમયમાં રચાયેલ સોમનાથનુ છપનગજ ઊચું દર મદ્ અ ંશે પ્રાપ્તનું જ હતું. ગુજરાતમનાં ધાતા મોટાભાગના મર્દિશકાનાં જ આંધવામાં આવતાં. તદ્ઉપરાંત કયાંક કયાંક દેશમાં કાષ્ઠની પૂજનીય માત્રા જેવા મળતી. સવતના બારમાં સંઘોનાં રચાયેલા એક પૂજનીય ભૂર્તિ પાણની રાનીના મંદિરમાં હાલમાં શિલ્પશાસ્ત્રનાં કેટલાંક પુસ્તકોમાં ઘરમાં બનતા સુધી પપ્પા ઉપયેગ ન કરવા તેમ જણાવેલ છે. આ વાસ્તુપ્રથા ગુજરાતની મેોટા ભાગની જનતાએ સ્વીકારી હોય તેમ પુરાણા બાંધકામ ઉપરથી લાગે છે. ગુજરાતમાં પૂર્ણ પધ્ધરિયા દેશ પાયા ત્યારપછી પણ Jain Education International —ડા. હિરભાઈ ગૌદાની ગુજરાતમાં મૈત્રક, ચાપ, રાષ્ટ્રકૂટ, પ્રતીહાર, સોલંકી અને વાઘેલા કાળ દરમ્યાન કોઇ રાજ્યમાએ પોતાના રાજયમાં સંપૂર્ણ પણે પથ્થરના ક્ષેત્ર કયાં હોય એમ હવા જ નથી. સંવનના ખા પૈકામાં આવેલ ઝના પુથ્થરોના ગઢમાં વડી મેડીના રાજ મહેલ, જે હાલમાં ઉભા છે, તેમાં મોટે ભાગે પથ્થરનું બાંધકામ થયેલ છે છતાં તેનાં દ્વારા, કઠેરા વિગેરે કાષ્ટનાં જ હશે તેમ કહી શકાય. કિમ આવ્યા તે પાનાં ગુજરાતનાં અને એકાઓ પાનાનાં થાપા કાળાં બાંધતા મેલે એ સમયનું મ બાંધકામ હાલમાં જોવા મળતું નથી. ગુસ્મૃતમાં કામંદિરનું કાન મહંમદ ગઝનીના આક્રમણુ પી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાનાં દેવમંદિર, ધરનારા પણ દેરાસર, વિગેરે બ્રિટિશરોના ભાગમન સુધી સંપૂર્ણ કાનાં જ બનતાં એ સમયાં આવા કેટલાક નમૂના હાલમાં મજૂદ છે. સંવતના ચૌદમા સૈકા પછી ગુજરાત મુસ્લિમોના ભાગને ઘને પથ્થરમાંથી બાંધકામ અટકયુ' એટલે ગુજરાતનાં પથ્થરિયા મંદિશની પ્રણાલિકાગત બાંધણી ભૂલી ગયા. જ્યારે ગુજરાતનાં સુધાર કાષ્ઠકામની પ્રણાલિકાગત બાંધણી ભૂલ્યા નહીં કેમકે દેવમાં દેશનું બાંધકામ કર્યું પણ રહેવાનાં મકાનો, જેલી, ખાવો વિગેરેનું બાંધકામ તો પૂરાણી બાંધણી મુજબ ચાલુ રહ્યું ઉપર વારંવાર થતા બાંધવામાં આવતાં સામપુરા શિલ્પી કેથલનાં અંદરનાં બાંધકામ ઉપરથી નક્કી કરી શકાય કે સ્ક્રીસન પૂર્વે જેવી તી હર વધુ પાાં બધાના સાચવના બદમાં સેકડા વડાની આય ને પછી હશે એટલે બે સમયે જગતની કોથલ સંસ્કૃતિની પ્રપ્ત વાતોનું બાંધકામ આવતી હશે. ગુજરાતનાં પા વાયિા), પ્રદેશ (મેનિયા, યવનો (અરબસ્તાન), અલાસુંદર (હાલના તનુ એલેક્ઝાંડ્રીયા), યદીપ (હવા), સુમાત્રા, લક્ષદ્વીપ, સિલેાન વગેરે દેશો સાથે સમુદ્રીય વેપાર કા. આ સમયમાં ગુજરાતના તળાજા, સોમનાથ ગધેલી, દ્વારકા, કનકાવતી, ભદ્રાવતી, ધોધા અને ધાલે બંદર ઉપર વહાણોનુ ધાન થતું. સપતના માંસામાં ચાવો. ધાર કાળાગ્યો અને ટ્રાય પુતનાં વહાણ દરિયા ઉપર ક્રૂરતા મા સમયે મધુભવતા મડયા, નાગપુરી (તાન) વિશેનાં વહાણ વાડા આંધકામ માટે પ્રખ્યાત હતાં. ગુજરાતનાં ભૃગુકચ્છ, રતભતીર્થ અને સાપારા તથા કચ્છના માંડવી અને કોટેશ્વર બંદરામાં વહાણાનું બાંધકામ થતું. વાણુ બાંધકામની વારસાગત પ્રણાલિકા ગુજરાતનાં વહાણ બાંધનારા બાજ શિ સુધી આવી ખો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy