________________
[બૃહદ ગુજરાતની અસ્મિતા
અને હતાશા વગેરે ભાવાને પરોક્ષ કે અપરાલ રૂપે પ્રતિકાત્મક રીતે પડે છે, ને ત્યારબાદ મળતા ક્ાજલ સમયમાં જ કલાની ઉપાસના રજી કરવાનો પ્રયત્ન પણ દેખાવા લાગ્યો છે.
કરી શકે છે. ઉલ્મમાં ગૌડ, ૧૯૫ પરા મની મેલબાલા હતી તેવા ક્લાકારો માના પાન કલાકારને મળતી સના, સવો, ઈનામો તે પ્રમાણમાં સહેલાઈથી મળતી. પ્રસિદ્ધિ કોની બે
પૈતાન તેર્જાવમ અનુભવી ા તૈય તેવું જણાય છે. આના કારણે જૂના તથા નવા, ધરા” અને “બ્રેકરડા' કલાકારાના એ જૂથ પડી ગયા હોય અને રાડર એની સાથે વિખવાદ ચાલતો હોય તેવી હવા પણુ ક્યારેક એવા મળે છે. આજના ગુજરાતી ક્લાકાર પોતે ગુજરાતી એ અંગે ગીત અનુભવી શકે તેવુ કઈ પણ કારણ તેને મળતુ નથી. કલાના રક્ષણ અને વિકાસાર્થે સ્થ પાયેલી રાજ્ય લલિતકળા અકાદેમીનું કાર્યક્ષેત્ર બન્ને પક્ષા’’ને સ’કુચિત અને પાપડી જણાતું હોઇ તેઓનો વિશ્વાસ ગુમાવી એડી છે. એ કમનસીબી કે કે આ વિતિ સુધારવા કઈ સદીય પગલા લેવાને બદલે અકાદેમી આંખ આડા કાન ધરી પેાતે જે કર્યું' છે તે જ ચોગ્ય ઠે તેવુ સાર્જિત કર્યા પોતાનો કરશે પીવામાં વ્યસ્ત રહેલ છે. આમ છતાંયે સાંપ્રત પ્રકાશન બબિ વધુ દેખાય છે. કે તેમના માધ્યમને ભાષા, સ્થળ કે કાર્યનું પેન ખાસ નતું નથી. સમાજ કે અધિકારીઓની મળે કે ટીકાઓને તે તેમનું કાર્ય અટકી પડતું નથી. તેમની દૃષ્ટિ અને કાર્યક્ષેત્ર વધુ વિકસિત થઈ દૂર ાિંતિને સુધી પોંચવા લાગ્યા છે. તેમની કાનિમ્બ કદર કરી ના-મંત્ર ખીમ ગુજરતી ભારતીય કે પરદેશી-રસનાની સંખ્યા પશુ વધતી જાય છે.
૩
એકદર જોતા બાર વર્ષમાં મા બધા કઝાકારોએ દેશભરમાં હું તેમજ પરદેશમાં પણ સારી નામના મેળવી છે. પુત્રીયમ, આર્ટ ગેલેરી, હેર તેમજ ઔદ્યોગિક ખાનગી પૈકાઓ વગેરેના કાયમી સપામાં તેઓની કૃતિએ જોવા મળે છે.
ઘણાખરા કલાકારોની કૃતિઓ રાષ્ટ્રીય ધારણે થતા કલાપ્રદાનેમાં પ્રતિ થઇ છે તેમજ પુરસ્કારો મેળવી શકા છે. આંતરરાષ્ટ્રીય કલા પ્રશનોમાં પણ ભારતનું પ્રતિનિવિ કરવા તેગ્ગાની કૃતિઓની પસંદગી વારંવાર થતી રહી છે. ભારતમાં તેમજ પરદેશેામાં તેમના કામના વ્યક્તિગત ધારણે પ્રશ્ને (One man shows) પણ ઘણા થયા છે. કડીના બોકસભામાં, રાષ્ટ્રીય ક્રૂરાજ્ય ધાર ચાલતા સરકારી વિભાગોનાં ખાનગી તેમજ જાહેર પેટીમાં, શાળાઓ, કોલેજો, રંગભવના અને ઔદ્યોગિક પ્રદર્શનામાં ભીંત ચિત્રા પણ તેઓએ ખૂબ જ કર્યાં છે.
આજના ગુજરાતી કલાકાર જુદા જુદા પણા મામામાં પ્રાચિ ધરાવતો થઈ પડે છે. પ્લાસ્ટિક, એકલિંક ધામ પધ્ધર, સીમેન્ટ વગેરે પદાર્થોને તેમની કૃતિઓમાં સના શસ્યા છે. લઘુચિત્રો પણ તે કરી શકે છે અને સાથે! સાથ વિશાળ (૧૫ થી ૨૫ ચાર્મ રૂા માને ચિત્રો (૫૦ થી ૨૦૦ ગેસ કુર) પણું એટલી જ સહેલાઈથી કરી શકે છે.
કેનવાસે
પરંતુ પર હો તેઓના કાર્યકર્યો દાસીનતાનું તેજ અંગે દેશભર્યુ. વાતાવરણ રહ્યું છે. આ ઘણી ખેદજનક તથા નવા તૈયાર થતા કલાકારોને હતેાત્સાહ કરનારી પરિસ્થિતિ કહેવાય. આના લીધે કલાકારો પણ આસપાસના વાતાવરણ તરફ એકિકરા ભર્યું જાન રાખવા તેમજ પિિનિ મારવા અંગેના હૈના પણ પ્રયત્નોને શકાની નજરે જોતાં થઈ ગયા છે.
સરકારી ધોરણે ચાલતી લલિતકલા અકાદેમી, મ્યુનિસિપલતંત્ર નીચે ચાલતુ અમદાવાદનું સંસ્કાર કેન્દ્ર, જુદા જુદા શહેરામાં મ્યુઝિયમો, આર્ટ ગેલેરીઓ તથા યુનિવર્સિટીઓમાં લેાકેામાં કલાની સમજ તથા અભિરૂચીનું પ્રમાણ વધે તે માટે ખાસ કશા જ પ્રયત્ન થતા જાણવા મળ્યો નથી, કલાકારોની કૃતિના રથ્યાડ્યા પ્રાથના, પ્રધાનાને હાથે ઉત્પાદન તથા પુરસ્કાર સ્તિથી ક્ડાને ૐ સાકારાને ખબર કઈ જ કામ થતો નથી. (કેટલાયે કલાકારો ગુજરાતરાજ્ય જૈિન કલા કદમીના પ્રશ્નોમાં ભાગ ષાનુ ધ્ય ગ્રુપ છે) તેમજ લોકાને પણ સારી કૃતિ જેવા રળી શકતી નથી. લેખા, પુસ્તિકાઓ, સ્લાઈડા સાથે વ્યાખ્યાના તેજ ખાસ યાર કરેલ પ્રદસના ઇ. દ્વારા સમાજમાં કક્ષાની સમજ વધે એ સ્માર્ટ પ્રયાસ કરવાને બન્ને સામાયિકા, વમાનપત્રો તેમજ અધિ કારી વર્ગ *લાકારાની અને તેમના કાર્યની હાંસી ઉડાવવાના પ્રયત્ન વધુ કરે છે.
આજે ગુજરાતી કલાકારો ભૂખે નથી મરતા તેમજ પે તાનુ કામ કરવા માટેની સગવડ મેળવી શકે છે. પરંતુ તેમની કૃતિઓની દર કરનાર કે. ખરીદનાર વર્ગ બીન ગુજરાતીના છે, તેમજ એક બે પવાદ સિવાય દરેક કડકારને કારણે કોઈ સ્થળે. નારી કરવી
Jain Education International
પરંતુ આજની સ્થિતિ જો ચાલુ રહેશે તે ગુજરાત છેડી હાર જઈ વસનારા કલાકારાની સખ્યામાં પણ ઘણા વધારા થશે, અને પેાતાને ગુજરાતી કહેવરાવવા બદલ તેઓ શરમ પણ અનુમવશે.
મનજી લક્ષ્મીદાસ
સીતલા ચોક,
અમારી ખાણુનાં પારખ દી પત્થર, મંદિર કામ માટે પીળા પથર તથા છડીયા (લાઈમ સ્ટીન ચીપ્સ)નાં વેપારી
For Private & Personal Use Only
ફોન : ૨
પારદર
કરાર
( ગુજરાત )
www.jainelibrary.org