________________
ગુજરાતની સાંપ્રત કલા
–શ્રી
તિ ભટ્ટ
પારંપરિક ભારતીય કલાના ઇતિહાસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પેઠે ખ્યાતિ મેળવી ચૂકેલા. ગુજરાતી સામયિકે તેમજ આલ્બમ ઘણું ઓછું જોવા મળે છે. મૂર્તિશિલ્પમાં મોઢેરાના સૂર્યમંદિર તથા દ્વારા રવિશંકર રાવળ, કનુ દેસાઈ, સેમાલાલ શાહ, રસિકલાલ આબુના જૈનમંદિરમાં થયેલા શિપ ભારતના બીજા સ્થળેએ થયેલા પરિખ, છગનલાલ જાદવ, ભીખુભાઈ આચાર્ય તથા બંસીલાલ વર્માના શિપોની સરખામણીમાં ઘણું ઉંચું સ્થાન ધરાવે છે. પરંતુ ચિત્રક્ષેત્રે નામને દરેકે દરેક સંસ્કારી ગુજરાતી જાણો તેમ જ તેમની કૃતિઓને એવી પરિસ્થિતિ નથી. મધ્યકાલીન જૈન તેમજ હિન્દુ પોથીચિ ઓખળતો થઈ ગયેલ. આ એક એવી સિદ્ધિ હતી કે જે ત્યાર બાદ કલાના ઇતિહાસમાં ઘણું મહત્વનું સ્થાન પામેલ છે.
જોવા મળી નથી. આને યસ મુખ્યત્વે રવિશંક રાવળના પ્રયત્નોને નાના મોટા મંદિરે, હવેલીઓ કે રાજ રજવાડાના દરબારગઢમાં મળે છે. ગુજરાતમાં કલાક્ષેત્રે આજે તે ઘણું થયું છે પરંતુ બીજ ભીંત પર ચિત્રો ઘણા થયા છે. ગ્રામજને પિતાના નિજાનંદ માટે રોપનાર તરીકે એમનું જ નામ આપી શકાય. એથી જ તેમને ગુજરાતીતેમજ પૂજા અને અન્ય ધાર્મિક વિધિ પ્રસંગે ભીંત પર પ્રણાલીગત એ “ગુજરાતના કલાગુરૂ' નામે નવાજ્યા છે. આળેખો પણ દેરતા રહ્યા છે. પરંતુ આજના કલાકારોના કામને આજે છગનલાલ જાદવ અને સોમાલાલ શાહ એ બે અપવાદ તેની સાથે જોડી શકાય નહીં, કેમકે કલા તેમજ સર્જન પ્રક્રિયા અંગે બાદ કરતા એ સમુહના બીજા કોઈ ચિત્રકારનું અત્યારનું (Recent) સભાનતા અને સમજ ધરાવતા સાંપ્રત કલાકારોના કામનું મૂળ એ કામ પ્રદર્શિત થયેલું જોવા મળતું નથી. જે કંઈ જોવા મળે છે તે પરંપરા સાથે જોડાયેલું નથી.
પાઠય પુસ્તક કે સામયિકેની પુરાણી ફાઇલમાં મળે છે. કેટલાક એક સૈકા પૂર્વે બ્રિટિશ જમાનામાં દેશના જુદા જુદા મુખ્ય કલાકારોએ ચિત્રકલાનો રાહ બદલી ફીલ્મમાં કલાદર્શન, ગૃહ સજાવટ શહેરોમાં સરકારી કલાશાળાઓની સ્થાપના થવા લાગેલી. તેના તેમ જ વર્તમાન પત્રો માટે કટાક્ષ ચિત્રો દોરવાનું કામ અપનાવ્યું પ્રત્યાઘાત રૂપે કલકત્તા તથા શાન્તિનિકેતનમાં (રાષ્ટ્રીય ભાવનાની છે. અને તેમાં વધુ સફળતા પણ થઈ શકયા છે, (કનુ દેસાઈ, પ્રબળતા વધતા) કલાના શિક્ષણ અને મૂલ્યાંકનની બ્રિટિશ રૂઢીઓમાંથી ભીખુભાઈ આચાર્ય, બંસીલાલ વર્મા “ચકેર”). છૂટી, ભારતીય તથા અન્ય પૌર્વાત્ય કલાશૈલીઓમાંથી પ્રેરણા મેળવવાના
પ્રાપ્તિ પછી પ્રયત્ન શરુ થયેલા. શરુઆત સારી હોવા છતાં વધુ પડતા લાગણીવેડાને લઈને તે સમયના મોટાભાગના કલાકારોનું કામ નબળું અને બીજા અનેક ક્ષેત્રોની જેમ કલાક્ષેત્રે પણ વિકાસની અનેક ઐણ થતું ચાલ્યું, જે આજે લગભગ ભૂલાઈ જવા પામ્યું છે. શકયતાઓ ઊભી થવા લાગી. કલાને અભ્યાસ કરવાની સગવડ વધી
અમદાવાદમાં રવિશંકર રાવળે ગુજરાત ચિત્રકલાસંઘની સ્થાપના તેમ જ તે સરળ પણ બન્યું. કલા અંગેની તેમ જ દેશ પરદેશની ત્રીસીના અરસામાં કરી જેમાં બ્રિટિશ અને બંગાળ શૈલીઓનું મિશ્રણ કલાપ્રવૃત્તિની માહિતી આપતા અંગ્રેજી પુરત અને સામયિકો થયું. બીજી કોઈ સારી કલાશાળાના અભાવે તેમ જ ગાંધીવાદી મોટી સંખ્યામાં સહેલાઈથી પ્રાપ્ય બન્યા. કલા તેમ જ જવાળની અસરને લીધે ગુજરાત કલાસંધની નામના ગુજરાતમાં સારી કલાકારોના લાભાર્થે સરકારી ધોરણે શિયાત્તિએ તેમ જ પેઠે પ્રસરેલી. વળી આજે જેની નેટ જણાય છે તે--કલાકારે અને અકાદમીની શરૂઆત થઈ. દેશમાં કલા પ્રદર્શનની સંખ્યા લોકો વચ્ચે સાંકળનું કામ કરતા- કલા અંગેના લખાણે પણ તેમ જ સ્થળેમાં વધારે છે. દરિયાપારના કલાકારોની કૃતિઓને કુમારમાં નિયમિત પ્રકાશિત થતા હતા,
મૂળ સ્વરૂપે જોવાની શકયતાઓ પણ વધતી ચાલી...જોકે આ ભાવનગરમાં ચાલતી દક્ષિણામૂર્તિ સંસ્થામાં અભ્યાસના બીન બધાંને લામ મુખ્યત્વે તે દિલ્હી કે મુંબઈ જેવા મોટા શહેરમાં વિષયો સાથે કલાશિક્ષણને પણ મહત્વ આપવામાં આવેલ. ત્યાં રહેનારને જ મળી શકતે. સોમાલાલ શાહની દેરવણી નીચે ઘણા વિદ્યાર્થીઓએ ચિત્રકલાની તાલીમ મુંબઈમાં વસતા કેટલાક ગુજરાતી કલાકારો કલાક્ષેત્રે યુરોપમાં લીધેલી. આ સંસ્થાઓમાં ચિત્રકલાની પ્રાથમિક તાલીમ બાદ વિદ્યાર્થી શરુ થયેલ ક્રાંતિ “આધુનિક કલા’ તરફ આ સમય દરમ્યાન આકઓ વધુ અભ્યાસાર્થે સરકારી કલાશાળાઓ તેમજ શાન્તિનિકેતન જતા, પટેલ (શ્યાવક્ષ ચાવડા, વજુભાઈ ભગત, ભાનું સ્માર્ત, વિનાયક
ત્રીસીના છેલ્લા વરસ દરમ્યાન દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થઈ પંડ્યા, મધુકર શેઠ અને કુમાર મંગળસિંહજી) આ કલાકારો પણ જ્યારે ૧૯૫૦ પછીના વર્ષો દરમ્યાન ગુજરાત ચિત્રકલાસ ઘની પ્રવૃતિ બંગાળ શૈલીના કલાકારો પ્રમાણે પોતાની કલાને અંગ્રેજી “એકેડેઓછી થવાનું શરુ થઈ ગયું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાના સમયમાં આ મિક શૈલી”ની અસરથી બચાવી તેને ભારતીય સ્વરૂપે રજુ કરવા સંરથા સાથે એક યા બીજી રીતે સંબંધિત ઘણા ચિત્રકારો સારી ઈચ્છતા હતા. પરંતુ તેમને આગ્રહ પ્રાચીન ભારતીય કલાનું અનુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org