________________
સાંસ્કૃતિક સંદર્ભ મધ ]
રાજવીઓએ બૌધ્ધ વિહારાને છૂટે હાથે દાન આપ્યુ છે. સાલકી યુગના સ્થાપક મુજે જૈનયાન અને એના પુત્ર ચામુડ બી ગિણ નામના જૈન સાધુના આચાર્યપદ મસલ કર્યાનો ઉલ્લેખ મળે છે. સિદ્ધરાઅે વિષ્ણુમદિર બંધાવ્યાનો અને નેમિનાથની પુળ કર્યાના ઉલ્લેખ મળે છે; તે। શ્રી હેમચંદ્રાચાય સામનાથના મદિરમાં સહાય–શકરની સ્તુતિ કરે છે. મારા કુમારપાળ પરમારની સાથે સાથે પરભાતનું બિભત પણ ધરાવે છે. ચિત્તોડામાંથી મળેલા લેખમાં દિગભર આચાર્ય શાતિએ શરૂઆતમાં મિની સ્તુતિ કરી છે. વસ્તુપાલ તેજપાલે મસ્જિદ બંધાવ્યાના અને સામ નાથની પૂક્ત કરી હોવાનો ઉલ્લેખ મળે છે, તા પુત્રપ્રાપ્તિ કાજે હિંદુ દેવની પૂજા કરતા જગડુશાની વાત એમના ચરિત્રકારો કશીય ટીકા વિના નોંધે છે. કારમા દુકાળમાંથી પ્રાને બચાવનાર જગડુશાએ ષીમલી મસ્જિદ બંધાવી. વાઘેલા વંશના અજુ નદેવના સમયને વૈવામાંથી નશો એક લેખ સેમનાથ જેવા ધર્મસ્થાનમાં પણ
પધીઓ પ્રત્યે કેટલી વારતા બતાવવામાં આવતી હતી, તે બતાવું છે. નાખુદા પાડી સોનનાોયના નગરની વારના ભાગમાં મસ્જિદ
બધાવી હતી. વળી, આવી ધાર્મિક બાબતોના વહીવટ મુસલમાનાની બધાવી હતી. થળ, આવી ધાર્મિક ભાવતના વર્લ્ડીયા મુસલમાનોની
જમાત કરે એવી છૂટ પણ હતી. થાડા સમય પહેલાં જે પ્રશ્નહદયે મમૂદ ગઝનીના આક્રમણને કારી ધા અનુભવ્યા હતા, એ જ પ્રજાહૃદય આટલી ઉદારતા બતાવે એ બાબત આપણા સમાજનું હૃદયોદા ઋતુ" કરે છે, જૈન સંસ્કૃતિના રૂપ અનેકાંતવાદ આપેક પરમસહિષ્ણુતા, સાના ગમે ત્યાંથી સ્વીકાર કરવાની વૃત્તિ અને ઉદારતાના પાઠે પણ આમાં નોંધપાત્ર કાળા આપ્યા છે, એમ સ્વીકારવું પડે.
*મદાવાદની એક મસ્જિમાંથી મળી આવેલ અરબી ભાષામાં લખાયેલો એક લેખ પણ આની ગવાહી પૂરી પાડે છે. આા મસ્જિદનો ટૅક ભાગ સોલંકી સમયમાં બંધાયેલો દેવાના ક્લેખ મળે છે.
આથી સાતિ થાય છે કે મુસલમાનોએ ગુજરાત મૃત્યુ એની દાયકા પૂર્વે તેઓ અહીં શાંતિથી પસાર કરતા હતા. આપણે ત્યાં સોલકી શાસન હતુ. એ વખતે દક્ષિણમાં શૈવ રાજાએ વૈષ્ણવાની કનડગત કરી હોવાના દાખલા મળે છે. ગુજરાતમાં કોઈ શવ રાજાએ આવું કર્યું નથી. સન્નણુના હિંદુ રાજાએ પારસીઓને આપેલા
આશ્રય અને તેમને વસવાટ કારે આપેલી જમીનના બનાવ ગુજ રાતના સાંસ્કૃતિક પ્રાિસના એક મહાન બનવ ગણાય. આવી રીતે પધાઁને પોતાની આષમાં વસવાર આપ્યાના દાખલા ઇતિયાસમાં
વિરલ છે. ગુજરાતની અહિંસાથી વિએ એક સાત્ત્વિક ખી ઊભું કર્યું, તેા ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ એક તે જગતને • વ્યાપક ધર્મ ભાવના ના વિચાર આપ્યો.
Jain Education International
એખલાસના અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ. સ'સ્કારધાતરમાં ઇતિહાસ અને ભૂગાળના ફાળે :
૩૨૫
સંસ્કૃતિનું પ્રતિબિંબ ઇતિહાસમાં જેઇ શકાય છે. આપણી
સરકારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદ રૂપે સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણ, આવિર્ભાવ પામે છે. ઘણીવાર તે વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યોમાં સંસ્કૃતિનાં આગવાં તત્ત્વોનુ વિક્સન કે પ્રફુલન જેવા મળે છે. ભાગ પશ્ચિમ એ સંસ્કૃતિની આરસી છે, નો ભૂગળ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારું બળ છે જેમ માનવીને એની આસપાસની પ્રકૃતિના માથી ગુજરાતના વ્યક્તિત્વને જેવા માટે જે જે ભૂમિ-વિભાગ એ ખાસ લાગે છે તેમ પ્રકૃત્તિ પણ ભાનવીય વાર ધારણ કરે છે. સલેને માટે મેં ગુજરાતની રાજકીય સીમાની બહાર ઢાય. મા એના વ્યક્તિત્વને પામાં કાળા આપ્યા છે તે જોવા પડે પછી માટે અત્યારે રાજસ્થાનમાં ભાવેશ ભિન્નમાલ કે શ્રીમાલને પ
રે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨. ૫ થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૨ થી ૭૪.૯ પૂર્વ રેખાંશ હિંદુસ્તાનના ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે. સુધીના પ્રદેશ નહિં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિંતનો પશ્ચિમ
ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, ચાંદ બાવા કિનારા, નિયમીત ખાતું ગામાસ અને સમશીતોષ્ણુ માત્રાવા જેવા ભૌગાલિક ગાગાએ પણ કેટક ભાગ ભજવે છે. ગુજરાતનો સાગરકાશ એ એની એક ભૌગાકિ વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ધડતરમાં મહત્ત્વનું બળ બની છે.
પ્રાગૈતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુયાનની વૃત્તિ અને વાણિજ્યવ્રુત્તિનાં બાનુ પગે ધવાના પ્રયા પા છે. વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સધા કરનાં વ્યાપારી સંબંધો વિશેષ હતા. મારે પણ ગુજરાતીઓ એમના વેપાર કીયા અને વ્યવહારઝવા માટે નણીતા છે. અત્યારે તા હિંગનું ભાગ્યે જ એવું કૈા ગામ હશે. જ્યાં ગુજરાતી પાહિત્ય
ખર્ચે વસવાટ કરતા ન હોય | ગુજરાતના ઉપારીએ કરીશ્માજ પણ ખરા. ગય ( ગાભ્ ) ગામના કકુર નિન્વય. જગડુશા, સમરતિ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનો તેડેલા જૈન મંદિરોના કામનું ખર્ચ, મેળવવાની વધ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્રે આપણી વાણિજ્યન ખીલી; આ વાહિને આપણામાં સમા
માનનિ બી.
ગુજરાતની આ પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કાયરતાને અંચળા લેખાય તો એ ખોટુ કહેવાય. કદાચ કાઈ આ તોડ કરવાની વૃત્તિને પોતાની કાબર વનને ટકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે, પત, વાસ્તવિક રીતે જોઇએ તેા, ગુજરાતની અસ્મિતા આનાથી કયારે ય ધવાઈ નથી. આમાં તેા સર્વધર્મોસમભાવથી આગળ વધી સધ સમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ આ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મને અને એ પ્રેમી ભાગતી વ્યક્તિમાન જંખ મળી છે. ગુજરાતની પ્રશ્ન પ્રભામાં વધુ સુખ-શાંતિ અને
મહાજન સંસ્થાના વિકાસ :
ગુજરાતની સમાધાન પ્રિય અને દ્વેષી ટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજનો ખીલ્ય છે તેટલાં બીજે કયાંય ખીલ્યાં નથી. આ માનસસ્થા ગુજરાતનું ઐક નોંધપાત્ર સંસ્કૃતિગળ
એનું ગૌરવ છે. સબળના ભારે મહિમા આ સંસ્થામાં જેવાય છે. કેટલીકવાર રાજસત્તા જે કામ લાંબે ગાળે, મોટા ખર્ચે ને મનસતાપે કરી શકતી નથી, તે કામ આ સસ્થા અલ્પ સમય અને દ્રવ્યથીતે પક્ષના સાપ સાથે, પૂરું કરે છે. મહાજનેાએ ધણા
ખત સુધી પરદેશીઓને પૈામાં પૈસવા દીધા નહોતા, કામી વર્ઝર પર કાબૂ રાખ્યો હતો ને રાજ્યનાઓને નાથવાના ને સ્વચ્છંદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org