SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ પ્રા પણ કર્યા હતા. સામાજિક અને ક્યા નિયમો પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજને વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા, સુતાર–લુહારના મહાજનોથી લઇને મિલમાલિકાનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તે * મજુર મહાજન ! ને જન્મ આપી ઔદ્યોગિક દુનિયાનાં એક નથી દાખશે. બેસાડયા છે. સમાધાનપ્રિયતા અને વીત્ય : સમાધાનપ્રિયતા સદા સમન્વય ને સૌમ્યતાને શાધે છે. મંદિરામાં થયેલી અંબામાતાની સ્થાપના એ આ સમન્વયનને પુરાયા છે, તે ગુજરાતમાં ભયાનક રસવાળા સંપ્રદાયો પણ સૌમ્ય બન્યા, એ આના બીજો પુરાવા છે. ગુજરાતે શિવ ધર્મીમાંથી એના ઉંચ તત્ત્વને ઓછું કરી નાંખ્યું. કાલીમાતા ના પ્રદેશ પર ભા લી.માતા બન્યા. પરંતું ગુજરાતની સાધાનપ્રિયતા અને સૌમ્યતાને જો “ ની વીરતા વિકસી જ નથી ' એમ કહેનાર ચાપ ખાય છે. સિસોદિયા વંશના પુર્વ બાપા રાવળ હિના હતા. ચાવડા વંશ, સોલકી વંશ અને વાધેલા વંશની નિદ્રાસમાથામાં ણે ” પરાક્રમતેજ છલકાતું જોવા મળે છે. સિદ્ધરાજ અને કુમારપાળ જેવા ત્રિયોનાં અને વિમળશા અને વસ્તુપાલ જેવા વિષ્ણુનાં ઘર્યમાં ધર્મબળ અને હાથમાં મુકી પડેલું દેખાય છે. કેન્દ્ર અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોવા મળતા પાળિયાએ આની જ સાક્ષી પુરે છે. ભીલ, કાળી, આહીર, ચારણ, મીર, મિયાણા, વાઘેર અને કાકી જેવી જાતિઓ જેમ દાદુર જાતિ ગણાય છે. સરકારની ચળવળ વખતે આ પ્રદેશના બધા વર્ણના પુરુષો, સ્ત્રીઓ તેમ જ બાળકોએ પેાતાની ઠંડી તાકાત બતાવી હતી. આ બધુ હોવા છત્તાં એટલું તો સ્વીકારવું પડશે કે ગુજરાતની સંસ્કૃતિના આગવા તત્ત્વ લેખે વીરત્વને બતાવી શકીશું નહિ. આવુ કાજી એ પણ હોઈ શકે કે જે પ્રત્ન બહારથી અહીં આપી હોય. ને કીડાન બનવાની મનોવૃત્તિવાળા બની ગઈ હોય. અહીં બધેકા ક્ષત્રિયો રીઠામ બનવાની વૃત્તિવાળા હતા એમ કહી શકાય. રજપૂત્તા મંડી ભાષા માં મંગીમાં તેમની રાજપૂતત્તિ ઓળ યશ ગુજરાતની સંસ્કૃતિ અહિંસા, જીવદયા, સર્વધર્મ સમન્વય, સમાધાવૃત્તિ જેવાં વિશિષ્ટ તત્ત્વોથી ઘડાયેલી છે. આ બધા વા સૌમ્યતા અને ઉદાત્તતાથી પરિપૂર્ણ છે. આની અંદર એક નવુ મૂળ પ્રગટાવ્યું, મહાત્મા ગાંધીએ, એમણે નિબળ ગણાતી ભાવનાનો જૈનસબળતાનું જગતને ભાન કરાવ્યું. ગાંધીજીની વિશેષતા ગુજરાતમાં પડેલાં ક્ષા બીજોના મનભર અને મનોહર જિંકાસ સાધવામાં છે. આપણાં સંસ્કૃતિ તત્ત્વો એ મહાન વ્યક્તિના પારસસ્પર્ધી ચેતનવતાં થયાં અને એના પ્રસાર ભારતમાં જ નહિ, પણ સનમ્ર વિશ્વમાં થયેા. ભારતીય સંસ્કૃતિનું જ અંગ ગુજરાત પાસે વાવેરાની ગૌરવશાળી પરંપરા હતી ભારતના લગભગ ત્રી ભાગના સાગરકાંઠો ધરાવતા ગુજરાતમાં ભય, સોપારા, ખંભાત, દ્વારકા, રાયપુર ( માંડવી ભદર છે, સોમનાથ, સુરત વગેરે સાહસ અને પરદેશી સાદિથી દકાનાં બંદરો હતાં. સોળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યા તેમાં અકબરને ખંભાતના શહેનશાહ કદ્દો હતા. સમગ્ર હિંદને સમ્રાટ ગુજરાત ..એક ભને લીધે વિદેશમાં આખાય તે એ દરની જાહોજલાલી સર્ચ . કચ્છના નાખવાએ પોતાની કાર્યપ્રિયતથી દેશાવરમાં ડો બગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી ગયા છીએ. તેની કલ્પનાને મ ક્રિયા ઘડે છે તેવુ ગુજરાતને માટે હી રહ્યું નથી ! ‘બકાની લાડી ને ઘેઘાનો વર " બે વાત એક ઉક્તિરૂપે જ સચવાઇ રહી છે. આમ વાણિજ્ય તરફના ઝોક તે ઠરીઠામ થવાની વૃત્તિને કારણે વીરત્વના ઉદ્રેક એ થયે। હાવાને સભવ ખરા. આથી જ કવિ Jain Education International [ શ્રૃદ્ધ ગુજરાતની અસ્મિતા નવરું ગુજરાતીઓની સ્થિતિમાં જો અને શરીરબળ વધારી · ડંડા લોહી 'નું સુખ ોડી ગરમ લોહીના સુખ ' ને ભોગવવાની વાત કરી છે ! 4 ગુજરાતમાં ખીલેલી આ ભાવનાએ સુવાંગ ગુજરાતની જ છે એવું નથી. ખરેખર તે ગુજરાતની સંસ્કૃતિ તતઃ ભારતીય સંસ્કૃતિથી અળગી નથી પશુ પ્રતીમ ના મોં પારણુ કરતાં કરતાં એની કેટલીક ના વિરોધો વિકસી છે. પરંતુ આ પ્રાંતીય વિરાધનાની મહેર‘ગી પુષ્પમાળાનું સળંગ ત્ર તો ભારતીય સંસ્કૃતિ જ છે. ગુજરાતમાં કેટલીક ભૌગોલિક અને સામાજિક વિશેષતા જોવા મળે, પણ આપણા અહિંસા અને સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો માત્ર ગુજરાતમાં જ દેખાય છે એમ નથી; મુ ી છે. બાબો ભારતમાં પણ દેખાય છે. આને વિશે એટલું કહી શકીએ કે આ કારની વિશેષ બિયાવટ ગુજરાતમાં થઈ ધ આમ ભારતના જુદા જુદા પ્રદેશોની પ્રજાનાં રીતરિવાજ, ટેવો, વો અને માન્યતા કે જતું હોય, પણ કોમનાં મા તે સૈંક જ છે. જેવી રીતે આપણી સ્વાધીનતાની ભાવનાના ભગતસિંહ, તિલક, રાનડે, ગાંધીજી અને શ્રી અરવિંદમાં જુદે જુદે રૂપે આવિષ્કાર પા, એવું જ આપણી ભારતીય સંસ્કૃતિ વિરી છે. પનાથી કહીએ તો આનુ પાન એક જ છે. તેમાં ભાત જુદી જુદી અવનવા રંગોની ઝલકવાળી દેખાય છે એટલું જ. [ મહાવીર જૈન વિદ્યાલય : સૂવર્ણ મહોત્સવ ગ્રંથમાંથી સાભાર.] એફીસ : ૩૩-૩૧૧૩ ફીડન્સ ૨૫૬૮૨૬ ૨૪૨૪૨૧ હરજીવનદાસ મેાહનદાસની કુાં. — કીમ : ધી સીમેન્ટ માકેટીગ કરે એક ઇન્ડીયા લી. આઈ. સી. આઈ. ( ઈન્ડીયા) પ્રા. લી. : કમીશન એજન્ટ્સ ધી વસ્તીક આઈલ મીલ્સ લી. લેાખ’ડ, હાર્ડવેર, બ્રાસવેર, ઓઇલ પેઈન્ટ અને કલરના વેપારી ૨૦-૨૨, સી. પી. ટેન્ક શઠ, મુંબઇ-૪. (બી. આર.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy