________________
ગુજરાતા ભાષાનો વિકાસ
—પ્રા. દિનશભાઈ જાની, એમ. એ.
'' A Language is a system of arbitrary અરેરે. આ સિનિને ઉભાક સિાંત તરીકે ઓળખવામાં આવે vocal symbols by which members of a social, તિકામ કેટલાક અને Pooh booh Theory પણ કર્યુ group co-operate and inter act,'' . ઘણી વખત બે પ વસ્તુમાં સામસામી પડાવાથી અમુક પ્રકારના રણકાર થાય છે અને તેનું અનુકરણ દી કાલ સુધી ચાલે છે. આને Ding Dong Theory તરીકે ઓળખવામાં આવે છે. તે કે ચ્યા સિંહ તને કોઇ સ્વીકારતું નથી. નાયરે નામના ભાષાશાસ્ત્રીના મત મુજબ માનવી જ્યારે કોઈ શ્રમવાળુ' કામ કરે છે. ત્યારે તેના ગળામાંથી અમુક પ્રકારને અવાજ નીકળે છે. સરકસના તેમના પત્રક મા કતી વખતે કે મજુરા જે આવાજ કરે કે મહાસુમાં વજન બે થી ઉંડી ચડાવતી વખતે મજુરી જે અવાજ કરે છે તેને માનવવાણીનું આદિ સ્વરૂપ માનવામાં આવે છે. આ બંને Ye Ye no Theory દેવામાં આવે છે. ા બાવાને ઉદ્ભવ વૈયક્તિક રીતે જીવાતા જીવનમાંથી નહીં પણ સમૂહમાં જીવાતા જીવનમાંથી થયો છે. તેથી તેને સમૃધ્વનિ સિદ્ધાંત પણ કહેવામાં ૐ. આ સિદ્ધાંત બડ઼ા વિદ્વાના સ્વીકારે છે, આ
તે
આ
હવે
*
ભાષાના ઉદ્ગમ ક રીતે થયા . તેને વિચાર કર્યા પછી આપણે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ વિષે વિચાર કરીએ. હેમ ચાચાર્યે હું અપભ્રંશ વેશે છે તેમાંથી ગુજરાતી ભાષાની નિ અને વિકાસ ક્રમે ક્રમે થતાં ગયાં. ભાલના ‘ નળાખ્યાન 'માં (પહેલું) ગુર્જર ભાષાએ નલરાના ગુણ મનેહર ગાઉં ” એ રીતે સૌપ્રથમ ગુર્જર ભાષા 'ના ઉલ્લેખ જોવા મળે છે. તેના મરકધમાં પશુ ભાવેશ જ ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આ નામ હજુ પ્રચત્રિત થયેલું નહીં. ગુજરાતી ભાષા મૂળ અપભ્રંશમાંથી વિકાસ પામેલી છે. ગુર્જરા ઉપરથી તેને ‘ ગુજરાતી ' એવુ નામ આપવામાં આવ્યું છે. ઈ. સ.ની પચી કે તી તેમાં ગુર્જર નામની એક અતિ હિંદમાં ઉતરી આવેલી. જિંત્રાલ ( હાલનું શ્રીમાળ) તેમની રાજધાનીનુ શહેર હતું. એ વખતે ભિન્નમાલ ગુરાનું સમ શહેર ગણાતું. ઇતિહાસકારોએ એક પ્રબળ રાજ્ય તરીકે તેની ગણના કરી છે. દસમી સીમાં અસહ્યું ગુજરાએ તેમની રાજધાનીનું શહેર સવું અને માળવાના પ્રદેશમાં વસવાટ કર્યો. ચાલુકયરાજ મૂળરાજના સમયથી બહાને ગુજરાત પ્રદેશ ગુજરાત * નામથી પ્રચત્રિત બન્યા.
* ગુજરાત ' શબ્દની વ્યુત્પત્તિ ભિન્ન ભિન્ન રીતે દર્શાવવામાં આવી છે, તેને માટે ગુર્જરરાષ્ટ્ર અને ગુર્જરત્રા એ બે શબ્દોની પસંદગી થઈ શકે, પરંતુ યુગંરાષ્ટ્ર એ શબ્દ ઉપરથી કે ગુજરાય ' શબ્દ ' મળે છે. ‘ ગુજરાત ’શબ્દથી તે અલગ પડી જાય છે. ગુર્જરત્રા શબ્દ ભાડમાંથી દશમી સદી સુધીમાં મળે છે. યુશૈલા > મુરત્તા > ગુજરાત કે વ્યુત્પત્તિ ની સાહજિક જાગે છે. આ યુગંગા એ ક્યારનો ગુજરાતનો સભાપ્રદેશ નહીં પરંતુ રજપૂતાનાનો પશ્ચિમ ભાગ અને ભાષાના ગુજરાતના ઉત્તર ભાગ. કેટલાક બાકા ઠાકાર'
—Prof startevant. ભાષા એ સ્વૈચ્છિક ધ્વનિ–સકેતેાની એક પતિ છે. તેનાથી ટૂંપણ સામાજિક ના સભ્યો અન્યના સહકાર સાધે છે, અને સંપર્કમાં આવે છે.”
પ્રેસ. રવાન. ભાષા એ એક માત્ર ૐ બે જ અર્થહીન શાન સમા નથી. ચામ્ય લયમાં સ્વરાનું ભારત અરાદ પ્રમાણે ઉચ્ચારનું કરવામાં આવે તો તેમાંથી ભાષા જન્મે છે. માનવ િમાવાની બાતમાં માનવેતર પ્રષ્ટિ કરતી કાક જુદી પડે છે. પશુ પક્ષીને પણ પેાતાની ભાષા તે હાય જ છે પરંતુ તેમની કેટલીક મર્યા દાને લીધે તેને વિકાસ થયા નથી. ભાષાન્નિવ્યક્તિ એ માનવ– ષ્ટિ અને માનવૈર દિને અલગ પાનું એક નાં ચાનું છે. માનવીને પેતાના સંરક્ષણૢ માટે કુદરતે હાથ-પગ આપ્યા છે. સંરક્ષણ માટે તેણે તેના મુખના ઉપયાગ કરવા હોતા નથી. પશુ કે પક્ષીને તેના પર જતા બાક્રમણ સામે પગ ઉપરાંત મોં કે મગના ઉપયોગ કરવા પડે છે પશ્ચિમે ભાષા વ્યક્ત કરવાનું અંગ ભાષા અને સાબુ બન્ને મોરચે પાંચી ન વળવાથી તેનું ભાષાભિવ્યક્તિનું કાર્યાં મર્દ પડ્યું. તદુપરાંત માવસૃષ્ટિમાં દી કાળ સુધી માબાપેએ પાતા સનાનાની સારસભાળ લેવાની થાય છે. દાંષાવન, કુટુંબભાવ વગેરેના વિકાસ તેમનામાં વધારે થયેા છે, જયારે માવેતર સૃષ્ટિમાં બચ્ચાંની સંભાળ બહુ જ અલ્પ સમય સુધી લેવાની તૈય છે. માં થાની માક તેમનામાં દાંપત્યજીવન કે ક્રુષ્નભાવનો વિકાસ થયો હાય નથી. દીકાળ સુધી સ્ત્રી, પુર્વ અને બાળક એક સાથે રહે છે. લાંબા સમય સુધી સાથે રહેવાનું હોવાથી ભાવાનું આદાન પ્રદાન થતુ જ રહે છે અને એ રીતે ભાષાના વિકાસ થયો ય.
માનવ ભાષાના પ્રથમ આવિવિ કઇ રીતે થયા હશે તેન વિષે તુ ભિન્ન જિન્દુ મનો પ્રો ઢ, વ્હીપ્ન અને પાત્ર જેવા ભાષાશાસ્ત્રી અનુકરણ ધ્વનિના સિદ્ધાંત આપે છે. પશુપક્ષીઓન અવાજને સાંભળી તે જ અવાજ કરી જે શબ્દ યોજાયા તેના તે તે પશુપો અથવા તો તેમનું માન વા થા. પછી ખાને Bow Wow Theory કહેવામાં આવે છે. અહીં માનવીની અનુકતિને મહત્વ આપવામ' બાબુ છે. નન, મેસર અને ખાસ નવા ભાષામામાએ ના સિદ્ધાતના ડીક રીક વિશ્વપ કર્યો છે, તીવ્ર ભાવકને લીધે ઘણીવખત આપણા મોંમાંથી આપના કે દના ઉદ્બારા નીકળી પડે છે. દા. ત. આ, આહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org