________________
૨૩૪
( મૂહદ ગુજરાતની અસ્મિતા
ચરબી વગરને શુધ્ધ
પ્રમાણમાં હસ્તપ્રતા સંગ્રહાએલ છે.
ઉપરાંત હસ્તપ્રતોને વારંવાર ઉપયોગ થતા એ વધુને વધુ જીર્ણ જ્ઞાનભંડારોનું બીજુ મોટું મથક ગુજરાતનું પાટનગર અમદાવાદ થતી જાય અને છેવટે નષ્ટ પણ થઈ જાય. એમ નાશ થતો અટકાછે. અમદાવાદમાં ઈ. સ. ૧૯૫૮ માં સ્થપાએલ શ્રી લાલભાઈ વવા આ વૈજ્ઞાનિક યુગમાં આ હસ્તપ્રતોને ઉપયોગ માઈકે ફિલ્મ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર કે જેની સ્થાપના મુનિશ્રી પદ્ધતિથી એની માઈક્રોફિલ્મ થતા ફેટો સ્ટેટ દ્વારા વિદેશોમાં પુણ્યવિજયજીની પ્રેરણાથી કરવામાં આવી છે એની હરતક લગભગ કરવામાં આવે છે. આપણે ત્યાં પણ આ વ્યવસ્થા છે જ. એટલે ત્રિીસ હજારથી વધારે હસ્તપ્રત છે. એનું વ્યવસ્થિત કેટલેક પણ આવા અમૂલ્ય વિપુલ સંગ્રહાને યથાસ્થિત રાખવા માટે આ બધી પ્રસિદ્ધ થયું છે. આ ઉપરાંત હાજા પટેલની પોળનો ભંડાર, ડેલાના હસ્તપ્રતોની નહિ તો એમાંની અમૂલ્ય હસ્તપ્રતોની યાદી બનાવી ઉપાશ્રયને ભંડાર, દેવશાના પાડાને જ્ઞાનભંડાર વગેરે ખાનગી એનું માઈક્રો ફિલ્મ કરવું જોઈએ. આવી હસ્તપ્રતોની એક કેન્દ્રિય જ્ઞાનભંડારોની પણ સારી એવી સંખ્યા અમદાવાદમાં છે. ગુજરાત લાઈબ્રેરી ગુજરાતમાં ઉભી કરવી જોઈએ કે જેથી હસ્તપ્રત પિતાની વિદ્યા સભા હસ્તક ચાલતા શેઠ એ. જે. વિદ્યાભવનમાં પણ લગભગ સ્થાનમાં યથાસ્થિત રહેવા છતાં એને વધારે જીર્ણ કરવા કરતાં પંદર હજાર હસ્તપ્રતોને સંગ્રહ છે. અમદાવાદના આ બધા હસ્ત- એને વ્યવસ્થિત ઉપયોગ કરવાની યોગ્ય વ્યવસ્થા થાય આશા છે કે પ્રતાના સંગ્રહને સરવાળો કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ આ બાબતમાં ૫ રાજય સરકાર તથા રસ ધરાવતા ગુજરાતના હેજે, હસ્તપ્રતોની સંખ્યા લગભગ સાઠ હજારતી કે તેથી વિશેષ ધનિકે પાછી પાની નહિ કરે. થાય. ઓછી નહીં.
અમદાવાદથી આગળ વધતાં હસ્તપ્રતનું બીજું મોટું અને પ્રાચીન મથક એ ઉત્તર ગુજરાતનું પાટણ છે. પાટણમાં શ્રી હેમચંદ્રસૂરિની સ્મૃતિમાં શ્રી હેમચંદ્રના જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારમાં લગભગ વીસ હજાર કરતાં વધારે હતપ્રતા સંગ્રહિત છે. આ જ્ઞાનભંડાર ઉપરાંત પણ બીજા ખાનગી જ્ઞાનભંડારો પાટણમાં છે. અલબત્ત એ નાના છે. પરંતુ એના સંગ્રહ અમૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે પાટણ એક સમયે સોલંકી યુગમાં ગુજરાતની રાજધાનીનું પદ ભોગવતું હતું.
હવે આપણે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગળ વધીએ તો ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભા વડે તથા શ્રી અભેચંદ ડોસાભાઇને જ્ઞાનભંડાર એમ બે નાના જ્ઞાનભંડારો છે. આ ઉપરાંત અત્યારે નાના જણાતા સૌરાષ્ટ્રના લીંબડી જેવા શહેરમાં પણ એકથી વધારે, નાના જ્ઞાનભંડારો છે. સૌરાષ્ટ્રના બધા જ્ઞાન–
ડારોને એકત્ર કરવામાં આવે તો આ હસ્તપ્રતોને સરવાળે પણ દશ હજારથી ઉપર જાય એમ છે.
સૌરાષ્ટ્રમાંથી આપણે ગુજરાતના કચ્છ પ્રદેશમાં આવીએ તે ત્યાં કેડાય તેમજ અન્ય જૈન ઉપાશ્રયને આધીન જ્ઞાન ભંડાર દ. આ જ્ઞાનભંડારોમાં પણ હસ્તપ્રતોને સારો એવો સંગ્રહ છે. આમ એકંદરે સમસ્ત ગુજરાતમાં આવેલ પ્રાચ વિદ્યામંદિર તથા
*** જ્ઞાનભંડારોમાં સંગ્રહીત હસ્તપ્રતોને સરવાળે કરવા જઈએ તો આ આંકડે રહેજે દોઢલાખની સંખ્યાની આસપાસને છે. દિવસે દિવસે આ હસ્તપ્રત જી થતી જાય છે અને નાના સંગ્રહો પણ ઘસાતા જાય છે. અલબત્ત ગુજરાત તથા સૌરાષ્ટ્રના મુખ્ય મુખ્ય જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવામાં અને એને આધુનિક રીતે પણ
– ઉત્પાદક – જ્ઞાનભંડારનું સ્વરૂપ આપવામાં જે અથાગ પરિશ્રમ અઢાર વર્ષની નાની ઉંમરથી શરૂ કરીને આજે સીત્તેર વર્ષની ઉમર સુધી મુ શ્રી
શારદા શેપ ફેકટરી પુણ્યવિજયજી તથા એમના ગુરૂશ્રી ચતુવિજયજી તેમજ દાદા ગુરૂશ્રી
લખધીર રોડ, મોરબી. કાન્તિવિજયજીએ વધ્યો છે એ માટે કેવળ જૈન કેમ નહીં પરંતુ
ફેન : ૩૮૫ પ્રાચ્ય વિદ્યા સંશોધનમાં રસ ધરાવનાર વિશ્વના સમસ્ત વિદ્વાન એમના ઋણી છે.
આ હસ્તપ્રત સારી રીતે જળવાઈ રહે એ માટે કલકત્તામાં નેશનલ તરફથી એને વૈજ્ઞાનિક ઢબે સમારવાનું કામ ૫શું ચાલે છે. આ
શારદા સાબુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org