SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ [બૃહદ ગુજરાતની અસ્મિતા પુરાતન મંદિર આવેલું છે. ભીમ અગીયારસ અને જન્મા- ઝવણ આઈ કમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. લીલીયા, - ધ્રાંગધ્રા પાસે કાળુભાર નદીમાં જીવણી નામનો પુંજાપાદર, અને ગઢાવદર ગામની રાસ મંડળીઓ પિતાની પ્રાણીને ધરો છે. આ સ્થળે એક જીવણ આઈ નામના કળા આ સ્થળે દર્શાવે છે. ગરબી અને બહેનોના રાસ, એક પરોપકારી અને સાત્વિક મનોવૃત્તિવાળા એક “આઈ” લોકગીતો અને દુહાની રમઝટ બોલાવી નિર્દોષ આનંદ થઈ ગયેલા. કહેવાય છે કે એક વખત ખૂબ વરસાદ પડતો મેળવે છે. હત વલભીપુરના ઠાકરશ્રી આતાભાઈને વરસાદની ખૂબ * સને ૧૯૭૪ની લેગની મહામારીને વખતે મંદિરના ઠંડી લાગેલી, પલળતા પલળતા ઘોડા પર જ બેભાન થવાની દરવાજની મેડી ઉપર ન્યાય કેટ બેસતી, મંદિરની પાસેના તૈયારી હતી અને આ સ્થળે ઘોડો આવ્યો. જીવણી આઈએ બીજા મકાનમાં અમલદારી રહેતા. ઠાકોર સાહેબને શેક કરી ગરમી આપી અને નાના ઝુંપડામાં ' હાલમાં આ મંદિરને જીર્ણોદ્ધાર લીલીયાના નાગરિક વચ્ચે તલવાર રાખીને સૂતેલા. શ્રી મોહનલાલ ગોપાળજી દવે તેમના માતા પિતાની પવિત્ર યાદ માટે કરાવેલ છે. સ્થળ રમણીય અને નયનમ્ય છે. આ ધાર્મિક સ્થાન વિશે કહેવાય છે કે મોટી ઉધરસ અને ઉટાંટિયા જેવા દર્દોમાં આ માતાજીની માનતા કરવાથી મહાકાળીનું મંદીર દર્દ મટે છે. , પાલીતાણામાં તળાવમાં ગૌશાળા પાસે એક મહાકાળી સતિમાં નું મંદિર આવેલું છે. આ મંદિરમાં પ્રસંગે પાત ભજન કીર્તન અને ધાર્મિક વિધીઓ થતી રહે છે. ' કુંડલા ગામના તોરણ બંધાવવા માટે સામત ખુમાણે ગારિયાધારથી મદન ભટ્ટને બોલાવેલા. આ વિદ્વાન બ્રાહ્મણે આ મંદિર પાલીતાણાના બ્રહ્મભટ્ટ ગોપા-કાનાએ કંડલાનું ખાત કરેલું અને સામત ખુમાણે મદન ભટ્ટને બંધાવેવું –ગોપા કાનાના પુત્રી સંતકબા આજે હયાત છે. હાથી છેતરા વાડી ખેતર ગરાસમાં આપેલા. તેઓ પણ સાધુ સંતોની સેવામાં અને પૂન્યદાનના ભક્તિ માર્ગમાં અવિરત મગ્ન રહે છે. મદન ભટ્ટ વિદ્વાન અને સાત્વિક પુરૂષ હતા. તેમનું કુટુંબ પણ સાત્વિક હતું. મદન ભટ્ટની પાછળ તેમના લાલદાસનું મંદિર પત્નિ, તેમના પુત્ર માદન (માંડલ) પાછળ તેમના પત્નિ, - પાલીતાણામાં દાણાપીઠ પાસે આવેલા લાલદાસનું અને તેમના પપુત્ર, બોઘા ભટ્ટની પાછળ તેમના પત્નિ મંદિર પણ ધણું પ્રાચીન છે. આ મંદિરની સાચવણીમાં એમ એક જ કુળમાં ત્રણ ત્રણ સ્ત્રીઓ સતિ થયેલ. અને પ્રસંગોપાત અહીંના ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મભટ્ટ બાઘા ભટ્ટની પાછળ સતિ થયેલ તેમના પત્નિ રતનસારો એ રસ હયે છે. બાઈની પાસે તો જોગીદાસ ખુમાણ પણ ગયેલા. આ સતિની હડકમૂઈ માતા સૂચના અનુસાર છેલે જોગીદાસ ખુમાણે ભાવનગર નરેશ - ઉમરાળા તાલુકાનું તરપાળા ગામ કાળભાર નદીને સાથે સમાધાન કરેલ. કાંઠે આવેલું છે. ગામ નાનું છે. અહીં એક માતાજીનું બેઘા ભટ્ટના પુત્ર મયારામ ભટ્ટ ખૂબ જ ધાર્મિક વૃત્તિના સ્થાનક છે. નામ હડકમઈ માતા. સત્વગુણી વિદ્વાન બ્રાહ્મણ હતા. કુંડલાના તમામ પ્રજાજને - કંઈ પણ વ્યક્તિને હડકાયું ફત? અગર કોઈ હડકાય. હિન્દુ અને મુસલમાન તેને ઓલિયા પુરૂષ તરીકે ગણુતા. જાનવર કરડે તે આ હડકમૂઈ માતા’ ની માનતા કરે છે. મુનિ બાવાની જગ્યા- આ પંથકના માણસોના મોટા ભાગની એવી માન્યતા લીલીયા ગામની દાણ દિશાએ જુના વખતની આ છે કે આવી રીતે માતાજીની માનતા કરવાથી હડકવા જગ્યા હાલ જર્જરિત થઈ ગયેલી સમારકામ માગતી થતું નથી. માતાજીના સ્થાનકમાં બે ઓરડાઓ, વિશાળ જેવામાં આવે છે. ભૂતકાળમાં આ રથાનનું ઘણું મહત્વ મેદાન અને તેમાં લીમડાના ઝાડની ઘટા, કેઈ પણ હતું અને આજુબાજુના ૩૨ ગામના ખેડૂતો આ જગ્યાને 'અસાકરને માનસિક શાંતિ આપે છે. વાઢ કર્યો હોય તે ગેળની ભેલી અને દરેક ખળાએ માણું અનાજ આપતા. ; ' ખૂબીની વાત એ છે કે આ સ્થાનમાં વણાશ્રમના ભેદ. - એમ પણ ઉલ્લેખ મળે છે કે ભાવનગરના મહારાજા ભાવ નથી જે કંઈ માતાજીને પ્રસાદ બનાવેલ હોય તે, - જસવંતસિંહે લીલીયા મહાલના બત્રીસે ય ગામના પટેલની સહ સાથે બેસીને જમે છે. . . . . સંમતિથી ગામાને વહિવટ આ જગ્યાના મહંતને પેલ તરપાળા ગામ ધળાથી ત્રણ માઈલ અને ઉમરાળાથી હતું. એ વખતે ખાખી બાવા શ્રી રઘુવીર બાબા મુનિના એ. માઈલ દૂર છે. . . .. . . ચેલા આ વહિવટ કરતા. આ જગ્યાના નિભાવ માટે જમીન Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy