SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ [ બૃહદ ગુજરાતની અસ્મિત . વિના રહેશે જ નહિ. તેની નાસ્તિકતા કદાચ તેને આ કર્યો હોય. આમ આજ સુધી આ તીર્થની પવિત્રતા જળ સ્થળની પવિત્રતાને ખ્યાલ આવવા નહિ દે. પરંતુ તેમાં વાઈ રહી છે. અલબત્ત આ જગતમાં દરેક વ્યકિતને દરેક તેને દેષ નથી. જાત તેવી ભાત અધે દષ્ટિ તેવી સૃષ્ટિ આંબા વસ્તુને એક સરખો અનુભવ થઈ શકતો નથી. કારણ બધા આંબા જ અને કેરી બધી કેરી જ કહેવાય. પણ કેરી ચોકખું છે. પૂર્વના સંસ્કાર અનુસાર અંતરની સ્થિતિ, કેરીમાં કેટલા બધો ફેર હોય છે? બુદ્ધિ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. તે અનુસાર દષ્ટિ સાંપડે જળ બધું જળ, પણ એક જળ બિમારને સાલું છે અને જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય કે અનુભવાય છે. કરે બીજું જળ સાજાને માદું પાડે. જેમ જળ જળે ફેર મુંબઈ, દિલહીથી આવતાં આકાશવાણીના શબ્દનાં તેમ સ્થળે સ્થળે ફેર. કેટલાંક સ્થળે કુદરતી રીતે જ પવિત્ર મેજ સર્વત્ર એક સરખાં ફેલાઈ રહ્યાં હોય છે. પરંતુ હોય છે. તેમાં વળી જે લીલી વનરાઈ અને સ્વચ્છ જળા- બધે જ સ્થળે, બધાને તે શબ્દો સંભળાતા નથી. જે શયની શોભા ભળે છે તે આપોઆપ તીર્થરૂપ બને છે. સ્થળે, જેની પાસે તે શબ્દો ઝીલવાનું યંત્ર હોય તે જ જળ અને સ્થળની સગવડ મળતાં ભજન-પ્રેમી આત્મા- સાંભળી શકે છે. આમ જ બધાં આંદોલનનું છે. જેનું એને ત્યાં વાસ થવા લાગે છે. શ્રદ્ધાળુ ભાવિક જનોની અંતઃકરણ જેટલા પ્રમાણમાં તૈયાર હશે તેટલા પ્રમાણમાં અવર જવર વધતી જાય છે અને આ બધાં આંદોલને તેને અહિ પવિત્રતાને અનુભવ જરૂર થશે. આજથી દસેક તીથને ખરેખર તીર્થરૂપ બનાવી, તેની પવિત્રતા ટકાવી વર્ષ ઉપર આ તીર્થમાં આવેલ એક અંગ્રેજ સાધક મહારાખી તેને વિકસાવવામાં ખૂબ મદદ રૂપ થાય છે. શ્રીમદ્ શયને આ વિષેને અભિપ્રાય અહિં અસ્થાને નહિ ગણાય. ભાગવતમાં આ અર્થમાં જ કહ્યું છે કે “તીથકુવંન્તિ તેઓ લંડન પાસે ટન્સબ્રીજના રહેવાસી હતા. હિન્દી તીર્થાનિ, સ્વાન્તઃસ્થન ગદાભુતા” (સાચા ભક્તજને અને લશ્કરમાં ઊંચી પાયરીના અફસર હતા. રામકૃષ્ણ મીશન મહાત્માઓના હૃદયમાં શ્રી પરમાત્માનું અખંડ ધ્યાન- અને બીજી તેવી સંસ્થાઓના સંપર્કને પરિણામે કરી ચિંતન થયા જ કરતું હોય છે તેથી તેના નિવાસ, સ્નાન- ઇડી, અધ્યાત્મ સાધના માટે સાધુ થયાં. ભાસ્તના લગભગ ધ્યાન આદિથી તેઓ જ તીર્થને તીર્થરૂપ બનાવે છે). ઘણાં તીર્થોમાં ફર્યા પછી ગિરનારમાં કમંડલ કુંડની જગામાં થોડો સમય રહ્યા. યાગ–અભ્યાસને પ્રયાસ આ જ દષ્ટિએ આધુનિક તત્ત્વચિંતક શ્રી વિવેકાનંદે. કરતા જણાતા હતા. ત્યારબાદ અહિં' તીર્થ નિમિત્તે આવેલ પણ કહ્યું છે કે અસંખ્ય શ્રદ્ધાળુ જનેનાં ભાવભીનાં આંદલને જ મંદિરને સાચા અર્થમાં દેવાલ (દેવને વસવાનાં સ્થળ ગમી જતાં ૮-૧૦ દિવસ રોકાયા. તેના શબ્દોમાં “Holiness showers hare” “પવિત્રતા ધામ) બનાવી દે છે. શ્રી ગુપ્તપ્રયાગનું ધામ આવું જ અડુિં ઝાપટાં બંધ કરી રહી છે.” આવો અનુભવ આપણને ન થાય એક પુરાણું પવિત્ર તીર્થ છે. પુરાણોમાં આવેલ વર્ણન તે દેષ તીર્થને નથી. કેઈને આ કથન અતિશયેકિતભર્યું અનુસાર આ પવિત્ર ભૂમિ અનેક મહાન ઋષિ-મુનિઓની તપોભૂમિ છે. તેઓના નિત્યના વાસ અને ઉત્કટ સાધનાને પણ લાગે. કદાચ હાય-પરંતુ એટલું તો ચકકસ જ કે પયા પરિણામે પરમાત્માને આવિર્ભાવ આ સ્થળે થયો જ હોય, વિનાનું ના નાર્ક જ - વિનાનું તે નહિ જ. તેથી આ સ્થળની ભૂમિ, વનરાઈ, જળાશયે વગેરેમાં તેનો અહિં એક સવાલ સહેજે થાય. આજ કાલ જમાનાની વિદ્યુત સંચાર થતાં તે પવિત્ર બન્યું જ હોય. ત્યાર પછી તે અસર બધે જ થઈ રહી છે. તીર્થસ્થાને મોજશોખ, ભૂમિની પવિત્રતાએ ઉત્તરોત્તર અનેક મહાપુરુષોને આકર્ષી વિષય-વિલાસ, દુકાનદારી ને દગાઇનાં ધામ બન્યાં છે. તો જ હોય. નજીકના ભૂતકાળની તો પુરાવા સહિત 11 હકીકત અહિં શાંતિ અને પવિત્રતા કયાંથી ? વાત ખરી કાળ મેજાદ છે. પરમ ભાગવત શ્રી નરસિંહ મહેતાજી ઊના કેઈને છેડતો નથી. તેની અસર ઓછા-વધતી બધે થાય આવતા આ તીર્થમાં વાસ કરી ગયા. વૈષ્ણવ સંપ્રદાયના જ. અને અહીં પણ થઈ હોય જ. છતાં પણ અહિં પ્રમાપ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજી અહિં આવ્યા, ભાવતી સપ્તાહ ણમાં પવિત્રતા અને શાંતિ જળવાઈ રહેવાનાં ઘણાં કરી, બેઠકની સ્થાપના થઈ તે તો હાલની બેઠકની હવેલી કારણે છેઃજ પૂરવાર કરી આપે છે. સમર્થ યોગી મહાત્મા શ્રી સહજા (૧) આજુબાજુમાં એક માઈલમાં કેઈપણ નાનું નંદજીને આ સ્થળ ગસાધના, ઈશ્વરભજન માટે ખૂબ જ ગામડું પણ નથી–એટલે સંસારી વસ્તી–વાતાવરણને ગમ્યું તેને ઉલેખ તેના આધારભૂત જીવનચરિત્રમાં મળી અભાવ. આવે છે. દરમિયાન આ તીર્થને મુખ્ય મઠ (શ્રી આદિ શંકરાચાર્યજીના શૃંગેરી મડની શાખા રૂપ) છે તેની ગાદી (૨) ખાનપાન કે મોજશોખની વસ્તુ પૂરી પાડે તેવી ઉપર અનેક પ્રતાપી સંન્યાસીઓ અને યેગી પ્રદાચારીઓ કઈ દુકાન કે નાની સાદી કેવળ ચા પૂરી પાડે તેવી કંઈ આવી ગયા. હોટેલ પણ નથી. ભાવિક યાત્રિકોને પ્રવાહ તે એકધાર્યો ચાલુ રહ્યા જ (૩) હાથડ કરવાને કેઈને ભાવ થાય અને પંડયાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy