________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ] સંધે સાકાર બનાવી અને આ યોજનાના સિદ્ધાન્તને રજુ
ઇંગ્લીશ કરવા ભૂ ભ્રમણ શેધ સંસ્થાન માટે પણ તેની જરૂરીયાત
1. What Others Say 2. A Questionnaire લાગી અને જંબૂ નિર્માણ યોજનાની પેટા સંસ્થા તરીકે
3. Dose the Earth Really Rotate ? 4. Q બનાવી.
review of The Earth-Shape જન માનસમાં વિજ્ઞાનવાદની દેરી છાપના કારણે પૂ.
હિન્દી મહારાજશ્રીની સત્ય સંશોધનના પાયા પર રચાયેલી કેટલીક વીગતે જે સ્થાયી રૂપ લઈ શકતી નહતી તે ભૂ ભ્રમણ
૧. પ્રશ્નાવલી ૨. ક્યા પૃથ્વીકા આકાર ગોલ હૈ? ૩. શોધ સંસ્થાનના જન્મથી સ્થાયી રૂપ પામી
ભૂગલ વિજ્ઞાન સમીક્ષા . સો ઔર સમજે ૫. પૃથ્વીકા
આકાર નિર્ણય ૬. ક્યા યહ સચ હોગા? ૭. કૌન કયા ભૂ ભ્રમણ શોધ સંસ્થાનનું સંચાલન મુખ્યત્વે ડો. કહતા હૈ? (ભાગ ૧) ૮. પ્રગતિ પરિચય-સંમતિયાં ૯. આર. ડી. ત્રિવેદી (M. A P. H. D) દ્વારા શરૂ થયું પૃથ્વીકી ગતિ–એક સમસ્યા. અને વ્યવસ્થા તંત્ર પત્ર વ્યવહારની અનુકુળતાની દષ્ટિએ મહેસાણામાં સંસ્થાનની ઓફિસ રાખી. વ્યવસ્થા સંભાળ
સંસ્કૃત વાની ઉદારતા શ્રી યશવિજય જૈન સંસ્કૃત પાઠશાળાના ૧. ભૂગોલ બ્રમભંજની ( કબદ્ધ) (ગુજરાતી પ્રધાનાધ્યાપક શ્રી યુત પંડિત રતીલાલ ચીમનલાલ દોશી ભાવાર્થ સાથે). તથા દીલીપ વેસ્ટ સ્ટોરના સંચાલક શ્રીયુત્ કીર્તિભાઈ એફ પટવા એ સંભાળી લીધી.
શ્રી ગુપ્તપ્રયાગ–તીર્થ–માહામ્ય આ સંસ્થા દ્વારા આજ દિન સુધીમાં અનેક પુસ્તક (બ્રહ્મચારીશ્રી શિવચેતન ગુરૂશ્રી શંકરચેતન-મહંતશ્રી અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા સંસ્કૃત ભાષામાં બહાર ગુપ્ત પ્રયાગના સૌજન્યથી). પડયા છે.
કુદરતના બગીચા સમા સારડના પશ્ચિમ દક્ષિણ પરમ પૂ. મહારાજશ્રીના વિચારો આ સાહિત્ય દ્વારા વિભાગમાં અતિ ફળકપ, રમણીય નાધેર (નગ્નહર) પ્રદેશમાં, ભારતની લગભગ દરેક યુનીવર્સીટીઓ ને તેના હસ્તેની શાળા રેલ્વે લાઈનનાં છેલ્લાં સ્ટેશને ઊના-દેલવાડા નજીક જ મહાશાળાઓમાં શિક્ષણ સંસ્થાઓમાં ફરી સંવાદ વાર્તા ગુપ્તપ્રયાગ નામે ખૂબ જ જાણીતું આ સ્થળ આવેલું છે.
ખી વગેરેના આ જન દ્વારા જનતામાં તથા તેના ચારે તરફ ખુલ્લા મેદાને વચ્ચે લગભગ માઈલ જેટલા શિક્ષિત વર્ગમાં તેમના વિચારને બહોળો ફેલા કર્યો છે. લંબગોળાકાર ખજૂરીના ઝુંડમાં, વડલા પીપળા, લીમડા,
જેની વિગત પાલીતાણા પ્રકટ થતાં “સઘોષામાસીક આંબા, આંબલી વગેરે અનેક વિશાળ વૃક્ષોની વચમાં સ્વચ્છ વિ. સં. ૨૦૨૩ના જેઠ મહિનામાં દર મહિને નિયમિત રૂપે
નિર્મળ જળથી ભરચક ભરેલાં ત્રણ વિશાળ કુડે અને તેના આવે છે.
કિનારા ઉપરનાં પુરાણું દેવસ્થાનોનું બનેલું આ અતિ સંસ્થાન તરફથી નીચે મુજબ સાહિત્ય વિદ્વાનોના ૩૨
સહામણું પવિત્ર તીર્થ સ્થાન છે. પુરાણમાં આ સ્થળનું કમલોમાં પહોંચતું કર્યું છે.
માહાતમ્ય ખૂબ વિસ્તાર પૂર્વક મળી રહે છે. પરંતુ તેને
વિચાર ડીવાર એક બાજુએ રહેવા દઈએ આજે અત્યારે સંસ્થાનની સ્થાપના પૂર્વે વ્યવસ્થિત રીતે કપડવંજમાં પણ આપણી પોતાની નરી આંખે જે જોઈ શકાય છે, તે જંબદ્વીપ નિર્માણ યોજનાના પટામાં જે જબૂદ્વીપ સાહિ. જાતે અનુભવી શકાય છે તેની જ વાત કરીએ. ત્ય પ્રચાર કાર્યાલય હસ્તે સાહિત્ય પ્રચારનું કાર્ય ચાલું
કુદરતી સૌંદર્ય પવિત્રતા : હતું જેનું સંચાલનકાર્ય નિઃસ્વાર્થભાવે પરીખ દિનેશચંદ્ર નગીનદાસ (કાપડ બજાર, કપડવંજ.), સંભાળતા હતા.
આ સ્થળમાં પ્રવેશતાં જ મોટા પૂલની ડાબી બાજુએ ત્યારે મને સંસ્થાનની સ્થાપના પછી જે વિવિધ ભાષામાં
જળ ઉપર ઝકી રહેલી ગીચ વનરાઈની શેભા હરકેઈને સાહિત્ય તૈયાર થયું છે તે નીચે મુજબ છે.
આનંદિત કરશે. ગમે તેવો નાસ્તિક પ્રવાસી પણ ચારે તરફ નજરે પડતી સુંદર લીલી વનરાઈ-વૃક્ષોની શોભા તથા
સ્વચ્છ વિશાળ જળાશયની નિર્મળતાથી પ્રસન્ન થશે જ. ૧. પ્રશ્નાવલી ૨. શું એ ખરૂં હશે? ૩. પૃથ્વીને શાંત, સુંદર વાતાવરણ તેના હૃદયમાં આનંદ, શાંતિ ઉત્પન્ન આકાર નિર્ણય ૪. પૃથ્વી ખરેખર ગેળ નથી? ૫. શું કર્યા વિના રહેશે જ નહિ. પરાણું દેવસ્થાને તથા પૃથ્વી ખરેખર ફરે છે? ૬. કોણ શું કહે છે? (ભાગ ૧) ધર્મશાળાના નિશાળ મકાનની ભવ્યતાની પણ ઊંડી છાપ ૭. સત્ય શું ૮. એપલે કયાં ઉતર્યું ? ૯ એપિલેની પડશે જ, અને જે તેને સત્ય અને સૌંદર્યની જરા પણ ચંદ્ર યાત્રાનું રહસ્ય.
પરવા હશે તો “ખરેખર સુંદર સ્થળ!” એમ તેને થયા
|
ગુજરાતી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org