________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
૧૭૫
જરૂર પડે તો તેટલા પૂરતા પણ કઈ પંડયા અહિં મળે નથી તેથી રોકાવું હોય તેણે ચા-પાણી માટેનાં સાધનતેમ નથી. તદન અભાવ.
સામગ્રી તેમ ભેજન માટેનું રેશન કાં તો સાથે રાખવું (૪) તે જ પ્રમાણે યાચક માગણ પણ અધિક માસ, અથવા તે ઊના ઉતરી, ત્યાંથી રેશન લઈ, ઘોડાગાડીમાં ચૈત્ર, શ્રાવણમાસ કે મેળાના દિવસ સિવાય બીલકુલ ન મળે, આવવું સુગમ પડે. ઊના મોટું શહેર છે અને બધી વસ્તુ
ત્યાં મળી શકે છે. મઠમાં ગૌશાળા છે તેથી ચા-પાણી (૫) ધર્મશાળાના વ્યવસ્થાપક તથા બેઠકના મુખીયાજી
પૂરતું દૂધ બધાને મળી રહે છે. તેમ એકાદ ટંક પૂરતા ને કુટુંબ સિવાય ગૃહસ્થાશ્રમી વાતાવરણને તદન અભાવ.
ખાસ જરૂરી રેશનની સગવડ પણ ભંડારમાંથી પૂરી ભગવાનની દયાથી જ્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ પાડવામાં આવે છે. કેઈને જમવું હોય તે જે કંઈ તૈયાર રહેશે ત્યાં સુધી સ્થળની પવિત્રતા અને શાંતિ જળવાઈ હોય તે સાદુ ભોજન ક–પ્રાણ પૂરતું મળી રહે છે. રહે તેમાં નવાઈ જેવું નહિ.
સદાવ્રત લેનાર સાધુ-બાવા યાચકને બંને ધર્મશાળાદેવસ્થાને :
માંથી લોટનું સદાવ્રત અપાય છે. સદાવ્રત નહિ લેનાર આટલા પરિચય પછી હવે દેવસ્થાને તથા જળાશયાને સાધ-સંન્યાસીઓને તેની ઈચ્છા પ્રમાણે કાચું સીધુ કે ખ્યાલ કરીએ. આ તીર્થમાં મુખ્ય દેવસ્થાને નીચે પ્રમાણે તૈયાર ભોજન મઠમાંથી આપવામાં આવે છે. આમ સર્વે
કેઈને સામાન્ય બધી જ સગવડ આ સ્થાનમાં મળી (૧) શ્રી પ્રયાગરાજ મહારાજ – માધવ ભગવાનનું મંદિર (શેષશાયી લક્ષ્મીનારાયણની મૂર્તિ)
તીર્થયાત્રાના લાભ : (૨) શ્રી બલદેવજીનું મંદિર (૩) શ્રી નૃસિંહજીનું મંદિર
આ પ્રદેશમાં ચિત્ર, શ્રાવણ તેમ અધિક માસમાં આ (૪) શ્રી સંગાલેશ્વર મહાદેવનું નવું નાનું મંદિર
તીર્થમાં સ્નાનનું તેમ પીપળે પાણી રેડવાનું ખાસ મહાશ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર
ભ્ય છે. લીલ, નારાયણ બલી આદિ પિતૃકાર્ય માટે પણ (૬) શ્રી બ્રહ્માજીનું મંદિર
લકો સારા પ્રમાણમાં આવે છે. એટલે ચૈત્ર, શ્રાવણ તેમ (૭) શ્રી રાંદલ માતાનું મંદિર
અધિક માસમાં આજુબાજુના વિભાગમાંથી સારા પ્રમાણમાં (૮) શ્રી મહાપ્રભુજીની બેઠક
યાત્રિકોની અવરજવર રહે છે. આ ઉપરાંત શ્રાવણ વદ (૯) શ્રી રત્નેશ્વર મહાદેવનું સ્થાન (મૂળ સ્થળથી
તેરસથી અમાસ સુધી મેટો મેળો ભરાય છે. આ સિવાયના જરા દર) દિવસોમાં તીર્થમાં સારા પ્રમાણમાં શાંતિ રહે છે. કંડોનું
જળ વહેતું રહેતું હોવાથી બારેમાસ સ્વચ્છ નિર્મળ હોય જળાશયો :
છે દરિયે નજીક હોવાથી ઊનાળામાં વધારે પડતી ગરમી આ તીર્થમાં મુખ્ય જળાશયનાં કુડે નીચે પ્રમાણે છેઃ
જણાતી નથી. આમ ભાવિક જનોએ આ તીર્થની યાત્રા (1) શ્રી ગંગાજીને કુંડ
અવશ્ય કરવા જેવું છે. કારણ કે આવા પવિત્ર તીર્થની (૨) શ્રી યમુનાજીને કુંડ
યાત્રાના ઘણા લાભે છે. આવા પવિત્ર વાતાવરણમાં થયેલાં (૩) ત્રિવેણી સંગમ યાને પ્રયાગરાજને કુંડ
સ્નાન-ધ્યાન, જપ-દાન, આદિ ત્યાંના વિદ્યુતમય આંદોલ(૪) બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર કુંડે (ગંગાજીને પ્રયાગ સાથે તેને લીધે વિશેષ અસરકારક થાય છે. આ જ સિદ્ધાન્ત જોડતા ત્રણ નાના કુડે) આ બધાં જ કુંડનું જળ બારેમાસ સ્વચ્છ, વહેતું રહે છે.
“તીર્થક્ષેત્રે કૃત પાપં તીર્થમાં કરેલું પાપ વજાની યાત્રિકો માટે ઉપયોગી માહિતી :
જેમ જીવાત્માને ચાટે છે.” પુણ્યનું પણ તેમ જ સમજી આ ગુપ્ત પ્રયાગનું સ્થાન ઊનાથી ત્રણ માઈલ અને લેવું. પરંતુ તેના કરતાં મોટો લાભ તે બીજે જ છે. દેલવાડાથી આશરે સવા-દેઢ માઈલ જેટલું દૂર છે. ઊના આવા સ્થળનાં સૌંદર્ય તેમ પવિત્રતાની ઊંડી છાપ ઘેર અને દેલવાડા બંને રેલ્વે સ્ટેશન છે. બંને સ્ટેશને ભાડૂતી ગયા પછી પણ લાંબા સમય સુધી મન ઉપર રહ્યા જ કરે ઘેડાગાડી મળી રહે છે. અહિ ઉતારા–પાણી માટે મુખ્યત્વે છે. સ્મરણ કરતાં જ આખું દૃશ્ય મન સામે ખડું થાય બે વિશાળ ધર્મશાળા છે. (૧) દેલવાડાના કપોળ શેઠની છે. તેથી ઘેર બેઠાં જ નિત્યને સ્નાન-ધ્યાન આદિનો ક્રમ (૨) દીવવાળા શેઠની. ધર્મશાળામાં ગાદલાં, ગોદડાં, ઠામ, તીર્થમાં કરી શકીએ છીએ. આમ થોડે અભ્યાસ પાડીએ તે વાસણ, બત્તી (ફાનસ)ની પૂરતી સગવડ છે. આ ઉપરાંત દૂર દૂરના પવિત્ર તીર્થને કાયમ માટે ઘર આંગણે મને મન મઠની અંદર પણ ધર્મશાળા છે. તેમાં પણ બધી જાતની પધરાવી શકીએ છીએ. આના સમાન બીજે મોટો લાભ સગવડ પૂરતી છે. આ સ્થળમાં એક પણ દુકાન કે હોટેલ કર્યો હોઈ શકે ?
થાન (મૂળ સ્થળ
દિવસે
હોવાથી આ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org