________________
સાંસ્કૃતિક 'સ'
ગ્રન્થ }
સ્ટેશનેથી તેમજ પારખંદરથી ખસના વ્યવહાર જોડવામાં આવ્યેા છે
છે. વિસાવાડા :
પોરબદરથી પશ્ચિમે સોળ માઈલ અને સિદ્ધિથી પોરબંદર જવાના માર્ગ ત્યાંથી આડ માઈલ વિસાવાડા કરીને ગામ આવેલુ છે. લાકે તેને મૂળ દ્વારકા તરીકે ઓળખે છે. અહીં શ્રી રણછોડરાયજીનું મંદિર આવેલું છે, અને તેની આજીબાજુ બીજા પણ નાના મંદિરો છે. પુરાતત્ત્વની દ્રષ્ટિએ આ મદિરાને પ્રાચીન કહી શકાય નહીં. પરં'તુ પ્રાચીન દ્વારકાના ખાર યોજનના વિસ્તારના છેડા અહીં સુધી હોય તેમ માની શકાય. પોરબંદરથી ઋહીં આવવા માટે બસ વ્યવહાર ચાલે છે.
માધવપુર :
દક્ષિણ સૌરાષ્ટ્રના સાગર કિનારા પર એક ખ્યાતનામ પજિંત્ર ની સ્થળ આવેલું છે. માધવપુર તરીકે પ્રસિદ્ધ છે. શ્રીકૃષ્ણ જ્યારે રૂક્મિણીનું હરણ કરીને દ્વારકા પધારવા હતા ત્યારે રસ્તામાં માધવપુરમાં તેમણે રૂક્િમણી સાથે લગ્નવિધિ કર્યા હતા. આ સ્થળે સમુદ્રના કિનારા ઉપર જ ફતાથી અધ જેટલું ઘેટાઈને પરંતુ એક પ્રાચીન મંદિર છે. ચાલુકય પ્રણાલિનું આ મ ંદિર નિદાન નવમી સીથી અધિક આગળ હોય તેવું આ મંદિર સૂર્ય મ ંદિર હોવાની શકયતા પણ નકારી શકાતી નથી. પારવદર, કેશોદ અને માંગરોળથી આ સ્થળે બસમાં જવાય છે.
માંગરોળ :
સમુદ્ર તટપર આવેલાં આ સ્થળમાં કાઈ પ્રાચીન મંદિર નથી પરંતુ આ સ્થાનના મધ્યયુગના મહિમા નાવા જેવા છે. ભકત કિવ નરિસંહ મહેતાના કાકા પવનરાય મહેતા અહીંથી તુલસીપત્ર લઇને દ્વારકાથી દ્વારકાધિશને પણ
૧૩૭
કરવા જતા, અડસઠ વષઁની ઉંમરે જ્યારે તેએ પાતાની ટેક જાળવવા અશકત અની ગયા ત્યારે ભકતની લાજ રાખવા શ્રી દ્વારકાનાથ ય તથા શ્રી વિંગ્રહ સ્વરૂપે પ્રકટ થયા સાથે ગોમતી તીથ પણ ત્યાં પ્રકટ થયુ' એ સમયનું ભગવાનનુ ત્યાં મંદિર છે. જેની બાજુમાં ગામતી તીથ રાય પણ છે. કાદ સ્ટેશનથી શીલ થઈ બસમાં ત્યાં
જવાય છે.
કાંઠલા :
બરહાના ડુંગર ધુમલા :
પોરબંદરથી સાન માઈલ દૂર સમુદ્ર કિનારા પર કાંટેલા ગામ વસેલુ” છે. ગામની ઉત્તરે રવતી' અને સ્વઅર મહાદેવનું' પ્રાચીન મ’દિક છે. સૌરાષ્ટ્રમાં આવેલાં બરડાના ડુંગર એ પુરાણાના રેવતાચલ છે. તેની સાક્ષીરૂપે આ અને પ્રાચીન સ્થાનો અહીં પ્રકટ થયા છે. અહીં
જેડવાઓની ઘુમલીની જાહોજલાની મૈત્રક કાળમાં પૂર્ણ કક્ષાએ પહોંચી હતી. મારે તા તેના માત્ર બનાવોથી
મહાકાલેશ્વરનુ' પણ એક પ્રાચીન મંદિર છે. જેનુ' સ્થાપત્ય ચાલુકય પ્રણાલિનું જગાય છે.
ભાવડથી ચાર માઈલ દૂર અસ્તવ્યસ્ત અવસ્થામાં પોતાના સુખદ ભૂતકાળ ઉપર આંસુ સારતા સોડ તાણીને મુક્યા છે. અહીં બરડા ડુંગરના એક ઊંચા શિખર ઉપર માથાસુરી દેવીનુ પ્રાચીન મંદિર છે. પોરબંદરથી શાખપુર સ્ટેશને થઇ પગરસ્તે અહીં જવાય છે. આ ભગ્નાવશેષ મદિરામાં
શ્રીનગર :
પારબંદરની બાજુમાં એક નાનું ગામ છે. આ ગામમાં એક નવલખા મંદિરની શિલ્પકળા નજરને ખૂબ જ આકર્ષે એક પ્રાચીન સૂર્ય મ’દિર આવેલુ' છે.
છે. પવત્ત પર ચઢતા માર્ગોમાં બીજા ત્રણ મંદિશ આવે છે. જે પણ ધ્વસ્તપ્રાય થઇને પડયાં છે. થોડે આગળ સાનુ કંધારીનુ' મંદિર અને વાય ઘુમડીના ઉજ્જવળ ઇતિહાસના પાના ઉઘાડતા આજે પણ ષ્ટિગેાચર થાય છે,
બિલધર :
Jain Education International
કામનાથ :
માંગરોળથી માત્ર એક માઇલ દૂર કામનાથ મહાદેવનુ મદિર છે. શ્રાવણ માસમાં અહીં મેળા ભરાય છે. એથી વિશેષ અનુ મહાત્મ્ય નથી. અહીંથી એક માઈલ દૂર નાગહદ નામનુ પ્રાચીન સ્થાન છે. સદ્ઘશથી પીડાતા માનવી ત્યાં પહોંચી જાય તો તેને ઝેરની અસર થતી નથી એમ કહેવાય છે.
અરડાના ડુંગર ઉપર જતાં પ્રારંભમાં જ આ સ્થાન આવેલુ' છે. પોરબંદરથી શાખપુર સ્ટેશન સુધી ટ્રેનમાં ત્યાંથી ગાડામાં અથવા તે પગરસ્તે જવાય છે ખારાણા સ્ટેશનથી આ સ્થાન માત્ર બે માઇલ જ દુર છે. બિલેશ્વર એ ખરડા ડુંગરનુ પ્રાચીન તી ધામ છે. એમ કહેવાય છે કે ભગવાન શ્રીકૃ ણે તપ કરીને ભગવાન શકરને પ્રસન્ન કર્યાં હતા. બિલેશ્વરનું શિવમંદિર પ્રાચીન શિક્ષપકળા અને કારીગીરીના સુંદર નમૂના છે. આજે પણ અહીં શ્રાવણ માસના સામવારે મેળા ભરાય છે.
ક્રીયધર
અરડાના ડુંગરની બીજી બાજુ આવેલાં મંદિરે જવાનુ જામનગરથી સુગમ થઈ પડે છે, અહી આવવા સીધી
For Private & Personal Use Only
www.jainelibrary.org