SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ [ બૃહદગુજરાતની અસ્મિતા ધજાનુ જે દન થાય છે તે રમણીય છે. મુખ્ય મ`દિરના ગગૃહ ઉપર ૧૭૦ ફૂટ ઊંચું' છ માળવાળું શિખર છે, શિખર પર જવા માટે મંડળમાં સીડી છે. સામે પાંચ માળના ૬૦ સ્તંભ પર રચેલા મ`ડપ છે, મદિરની મહાની બાજુએ કાતરકામ છે પણ અંદરની રચના સાદી છે. મંદિરને બેવડા કાટ છે અને ભીંતાની વચ્ચે પ્રદક્ષિણા માટે જગ્યા છે. કેાટની દક્ષિણ તરફના દરવાજાનુ' સ્વગ દ્વાર નામ છે ને ઉત્તર દરવાજો મેાક્ષદ્વાર તરીકે ઓળખાય છે. મુખ્ય મદિરના ગર્ભગૃહમાં સિંહાસન પર ભગવાન દ્વારકાધીશજીની અથવા રણચેાડરાયજીની શ્યામરગી, ચતુર્ભુજ, લગભગભગ ૩ ફૂટની મૂતિ બિરાજે છે. પહેલાં તા યાત્રાળુએ મ ંદિરમાં જઈ ચરણ સ્પર્શ કરી શકતા, તે હવે ખંધ છે, મંદિરના ઉપરના માળમાં અંબાજીની મૂર્તિ છે. સભામંડપના એક ખૂણે બળદેવજીની મૂર્તિ છે, આંગણામાં મુખ્ય મંદિ રથી જુદું ત્રિવિક્રમજીનું મંદિર છે, જે શિખરખ`ધી છે. બીજી બાજુ પ્રધુમ્નનું એવું જ મદિર છે. ઉત્તરના દરવાજાથી પશ્ચિમ બાજુ પર કુશેશ્વરનું મંદિર છે, તદુપરાંત અંબાજી, પુરૂષાતમજી, દત્તાત્રેય, દેવકીમાતા, લક્ષ્મીનારાયણ, માધવજી વગેરેના નાના મંદિશ છે. મેાક્ષદ્વારથી પૂર્વ કાલાભગતનું મંદિર છે, ને પૂર્વ તરફની ભી'ત પાસે રૂકમણી, સત્યભામા, જા ખૂવતી વગેરેણા મદિરાછે. કમ્પાઉન્ડની દક્ષિને શારદામઠના અધિકાર નીચે રણછેડરાયજીના ભંડાર છે. વામાં આવે છે. ભારતની દક્ષિણે શારદાપીઠ છે. શારદા જેમાંથી ભાગ સામગ્રી તૈયાર થઇને રણછેાડરાયજીને ધરાવ પીઠાધિશ્વરની પ્રેરક પ્રેરણા નીચે દ્વારકામાં આસ કોલેજ અને સાંશાધન વિદ્યાલય ચાલે છે. ગામથી ઘેાડેદૂર પટરા દાવાણીજીનું શિખરમ ધી મંદિર છે. ઘણાં યાત્રાળુ નગરની પરિક્રમા કરે છે તેમાં ક્રમ આ પ્રમાણે છે. ગેામતી ઘાટ, સંગમઘાટ, ચક્રતીર્થ, સિદ્ધનાથ, જ્ઞાનકુંડ, અક્ષયવડ, અઘેારકુંડ, ભદ્રકાળી, આશાપુરી, કૈલાસકુડ, સૂર્ય નારાયણ, જયવિજય, નિષ્પાપકડને રણછોડરાયનો દક્ષિણ દરવાજો દ્વારકાથી દોઢ ગાઉ દૂર રામ-લક્ષ્મણનુ મંદિર છે અને મહાપ્રભુજીની બેઠક છે ત્યાંથી એક ગાઉ દુર સીતાવાડી છે ને પાપપુણ્યની ખારી છે. દ્વારકાની નગરપાલિકા સારૂ કામ કરી રહી છે. ગામમાં ઘણી ધર્મશાળાઓ છે, ને તીનખત્તી ચાર રસ્તા ચેાકમાં એક લાજ પણ છે. બેટ દ્વારકા : સડક છે, અને ઝાઝા ડુંગરા વટાવવા પડતા નથી. અહીં સુધી મેટરમસ આવે છે. કીલેશ્વર નદીને કિનારે કીલેશ્વરનુ શિવમ'દિર આવેલું છે, જે ઘણું જ પ્રાચીન છે. હાલમાં આ મંદિરના જીર્ણોદ્ધાર થયેલા છે. પરંતુ આ મંદિર સૌરાષ્ટ્રમાં પાંડવાના સમયનું છે એમ કહેવાય છે. પ્રાચીન અને અર્વાચીન સ`સ્કૃતિના સંગમ સ્થાન સમી સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ દેવા, ઋષિ-મુનિઓ, સ ંત-મહતા અને મહા ભાએની પૂણ્ય ભૂમિ છે. દાનવીરા અને શૂરવીરાની શોય ગાથાથી છલકાતી એ કમભૂમિ છે. અહીં તે એના માત્ર સાગરકાંઠાની સ`સ્કૃતિનું નિરૂપણ કર્યુ` છે. શ્રીકૃષ્ણના સમયથી તે મહાત્મા ગાંધી સુધીનું ક`ભકિત અને જ્ઞાનથી ગુજતી એની રજેરજમાં અનેરૂં સામર્થ્ય ભયુ' પડયું છે, ભારતવષ તેમાંથી નતનવી પ્રેરણાના પાન કરતુ રહેશે એ નિશ'ક છે. મેાક્ષપુરી દ્વારકા : શાસ્ત્રમાં વણુ વેલ સાત મેાક્ષપુરીમાં દ્વારકાનું નામ પણ છે. ભગવાન કૃષ્ણે યાદવા સહિત આવી વસ્યા પછી તે તીર્થ ભૂમિ થઈ, તે પહેલાં તેનું નામ હતું કુશસ્થલી. કુશ સ્થલીમાં રૈવત રાજ્ય કરતા. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું. બધાં જ પુરાણા અને મહાભારતમાં લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ પરમ ધામમાં પધાર્યા પછી શ્રીહરિના મંદિરને ખાદ કરતાં આખી દ્વારકાને સમુદ્રે ડુબાડી દીધી. વમાન દ્વારકા એ મૂળ દ્વારકા છે કે કેમ તેના સંબધમાં વિદ્વાનેામાં મતભેદ છે. મૂળ દ્વારકા કયાં હશે તેના વિષે પણ ઘણાં મંતવ્યેા રજૂ થયા છે. બે ત્રણ સ્થળે! પણ પોતાને ત્યાં મૂળ દ્વારકા હેાવાના કરે છે. વમાન દ્વારકા શું આદ્ય શ`કરાચાય ના સમયમાં હતી ? અત્યારે દ્વારકામા પશ્ચિમાસ્નાયના જગદ્ગુગુજીને શારદામ છે. ભગવાન મૌલીશ્વર પણ બિરાજે છે. તો પછી આદ્ય શંકરાચાર્ય જીના સમયથી તે। વમાન દ્વારકા હશે જ ને ? આ બધા પ્રશ્નના ઇતિહાસના વિદ્વાનેા અને સંશાધકાએ ચચવાના છે. અમારૂ કામ તે। તીસ્થાના વિશે વિગતેા આપવાનુ છે. હાલની દ્વારકા ઓખા મ`ડળમાં આવેલી છે. આખા પ્રદેશ સકે છે. વચ્ચે વચ્ચે થાર અને ટીંબા સિવાય વનશ્રી તેા છે જ નહીં. ગેામતીના જમણા કાંઠા પર દ્વારકા છે. ત્યાંની હવા દરિયા કિનારાને કારણે સમધારી છે, યાત્રાએ આવવા માટે વર્ષાઋતુ પછીના સમય આસા-કાર્તિક માસ તથા શિયાળાના અંતે મહામાસ અને ઉનાળાના પ્રારંભમાં ફાગણમાસ પસંઢ કરવા જેવાં છે. ગામનુ' મુખ્ય આકર્ષણુ જગતગ`દિર અથવા દ્વારકાધીશ-અનુકૂળ હોય તેા બેટ પર જલ્દી પહેાંચી જવાય છે. નહિ. જીનું મંદિર છે. ગેામતીમાં સ્નાન કરીને તેનાં લગભગ ૫૦, તર સારા એવા સમય વહાણવાળા લે છે. દરિયાનું પાણી ૫૫ પગથિયાં ચડતાં મંદિરનું ને તેની બાવન ગજની લીલુ` કાચ જેવુ સ્થિર અને ઊંડું છે. બેટના ઉત્તર કિનારા બેટ દ્વારકાને સૌરાષ્ટ્રના લેાકેાશ'ખાદ્વાર બેટ પણ કહે છે, કેમ કે શ'ખાસુરના ભગવાને ઉદ્ધાર કર્યો હતા. દ્વારકાથી રેલ્વે રસ્તે અથવા ખસદ્વારા આખા સ્ટેશને ઉતરાય છે. ખાડીના કાંઠે હાડીઓમાં બેસવું પડે છે. પવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy