SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ૨. સુવાણ-સૂર્ય તીર્થ : દ્વારકાથી ઉત્તર પૂર્વે ચાર માઈલ પર આવેલાં સૂર્ય તીને આજે સુવાણુ તરીકે એળખવામાં આવે છે. અહીં એક પ્રાચીન મંદિર આવેલું છે. જેમાં સૂર્યની મૂર્તિ બિરાજમાન હતી. ત્યાં પથ્થરના બનેલા સૂર્યના રથ પણ હતા, જે હાલમાં વડાદરામાં મ્યુઝીયમમાં રાખવામાં આવેલે છે. અહીંયા એક સરોવર છે. તેમાં અગણિત સૂર્યમુખી કમળા ઉગે છે. ઉગતા સૂર્યના પ્રકાશમાં એ કમળા જાણે કે સુવણુ ના હાય તેવાં દેખાય છે અને તેથી આ સ્થળને સુવર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી બે ફલાંગને અંતરે ઉત્તર દિશામાં એક ટેકરા ઉપર ગુહાદિત્યના દહેરાં આવેલાં છે. તે પણ સૂર્ય મંદિર હોવાનું જણાય છે. અહીંયા સેમરથી ગાળવાના વિશાળ કદના ઉલૂમલા તેના પથ્થરની જાત અને કારીગીરીથી સહુની નજરને આકર્ષે છે. આ ટેકરા ઉપરથી ઇ. સ. ની આજુબાજુમાં વપરાતા માટી, ઠામના ઠીકરાં R. P. W (Red Postery Wear) તેમજ ક્ષત્રપાના સિક્કાઓ અવારનવાર મળી આવે છે. તે ઉપરથી આ મંદિર ક્ષત્રપોના કોઇ સમયમાં બધાયુ હોય તેમ માનવાને કારણ રહે છે. ૩. વસઈ : વસઈ ચાવડાની પ્રાચીન રાજધાની તરીકે પંકાતુ વસઈ ગામ દ્વારકાથી ઉત્તરે ૬ માઈલ પર આવેલુ' છે. અહીંયા જુદાં જુદાં યુગના પ્રાચીન મંદિરો તથા સૂર્ય મંદિર રેશમીઆ દેહરા તરીકે જાણીતું છે. ભગ્નાવસ્થામાં પડેલાં અહીંઆના જૈનમંદિરના સભામંડપના ઘુંમટ અને તેની છતમાં ખારીક નકશીથી કેાતરેલું શિલ્પ આબુના કાઈ દેવાલયની સ્મૃતિને તાજી કરે છે, કનકસેન ચાવડાએ વસા વેલી આ નગરીનું અસલ નામ કનકાવતી હતું.. અહીંયા એક સમયે વિષ્ણુ અને શિવપૂજાનુ વિશેષ હતુ, તે અહીંના શિપ ભરપુર પ્રાચીન મદિરા જોતાં જણાય આવે છે. મ'દિરના શિલ્પ સાથે કાઇ અડપલું ન કરે તેને માટે એક શિલામાં ગધા ગાળ લખવામાં આવી છે આ દિશ ઇ. સ. ની પાંચમીથી અગિયારમી સદી સુધીમાં જુદાં જુદાં સમયે બંધાયેલા હોવાનું જણાય આવે છે. અહીંયા એક વિશાળ ઉખલ ભગ્ના વસ્થામાં જમીનમાં દટાઇને પડયા છે. ૪. ધ્રેવાડ : દ્વારકાથી ૧૦ માઈલ દક્ષિણે પોરબંદર જવાના માર્ગે ઉપર આ ગામ આવેલું છે. આ ગામના પાદરમાં ઉત્તર દિશામાં એક મ ંદિર આવેલું છે આ મંદિરની રચના અને શિલ્પ મ`દિર રચનાના આદિ કાળનુ છે અને સુવાણ તથા પિંડરાના સૂર્ય મદિરા સાથે ઘણે અંશે સામ્યતા ધરાવે છે હાલમાં તેમાં સિંદૂર લગાડેલી મૂર્તિ તરીકે અહીંના વાઘેરા પૂજે છે જ્યારે વાસ્તવમાં આ મૂર્તિ સૂની છે અહીંયા પણ Jain Education International [ બૃહદગુજરાતની અસ્મિતા વિશાળ કદના એક ઉલ્લેખત મંદિરની પ્રાચીનતાની સાક્ષી પુરા ઊભા છે. ૫. કુરંગા દ્વારકાથી ૨૦ માઈલ દૂર શિક્` માટીના વિશાળ ટેકરા દિશામાં એક મદિર આવેલુ છે અન્ય માંદિશ સાથે શિલ્પ ઉપર વસેલુ' ગામ છે ગામથી એક માઈલને અતરે દક્ષિણ શૈલીમાં સામ્યતા ધરાવતું આ મ ંદિર પણ એકજ યુગની રચનાનું છે, અહીંયા પણ એવેાજ ઉખલ જેનારને કુતુહલ પેદા કરાવે છે. ઇ. સ. ના ચેાથા સકાથી ગુપ્ત વંશના રાજાના પ્રભાવ સારાય સૌરાષ્ટ્ર ઉપર વ્યાપ્ત થઈ ચૂકયા હતા ભારત વર્ષના આ સુવર્ણ યુગમાં સૌરાષ્ટ્રમાં વિષ્ણુ પૂજા સર્વાં શ્રેષ્ઠ બની ચૂકી હતી. એ સમયમાં સૌરાષ્ટ્રમાં વિષ્ણુનાં મંદિરા બંધાયાનુ' આલેખન મળી આવે છે. આ યુગમાં તીર્થ સ્થળેામાં માહાત્મ્ય વર્ણીવતું. સ્કંદ પુરાણુ રચાય છે. સૌરાષ્ટ્રમાં પ્રભાસ ખંડ અંતગ ત પ્રભાસ મહાત્મ્ય અને દ્વારકા મહાત્મ્ય અનેક પ્રાચીન તીર્થ સ્થળેાનો મહિમા વર્ણવે છે. દ્વારકાના જગત મદિરની બીજી વખતની રચના (second edition ) આ યુગની શિલ્પ ોલી અને વાસ્તુ વિધાનથી ભરપુર હેાવાનું જણાઇ આવે છે અહીંનું શ્રી રૂક્ષ્િમણીનું મંદિર અને તેનુ શિલ્પ અને તેનુ શિલ્પ અને સ્થાપત્ય એ ગુપ્ત યુગના પૂર્ણ કળાએ વિકસેલાં વાસ્તુ વિધાનનુ મૂર્તિ'મંત સ્વરૂપ છે. એની પ્રતિકૃતિ તરીકે કડારાયેલું એવું બીજું મ ંદિર સૌરાષ્ટ્રના સાગર કિનારા ઉપર હરસિદ્ધિ માતાનું છે. ૬. હરસિદ્ધિ-દામાતા : દ્વારકાથી દક્ષિણમાં સમુદ્રની ધાર ૩૬ માઈલ દૂર પારખ દરથી ઉત્તર – પશ્ચિમમાં ખાવીસ માઇલ * પશ્ચિમમાં હષઁદા માતાનું વખ્યાત મ ંદિર આવેલુ છે અહીંનું પ્રાચીન મદિર કોયલાના ડુંગર ઉપર આવેલુ છે. જ્યારે હાતનું મંદિર પર્વતના નીચેના ભાગમાં છે. પ્રાચીન મંદિરમાં બિરાજમાન દેવીની દૃષ્ટિ જયાં જતા તેથી ગુજરાતના દાનવીર શેઠે ઝઘડુશાહે તેમનુ સમુદ્ર પર પડતી ત્યાંથી પસાર થતાં વડાણા ડૂબી પ્રતિષ્ઠાપન નીચેના મદિરમાં કયું. નીચે પધારતા દેવીના ઉગ્રસ્વરૂપને શાંત કરવા ઝઘડુશાહને પેાતાનુ અને પેાતાના કુટુંબનુ બલિદાન દેવા તૈયાર થવું પડયુ ત્યારે માતાજીના કાપ શાંત થયા. અને નવાં મંદિરમાં તેનું પ્રતિષ્ઠાપન થયું. એવી પણ લેાક કથા છે કે મહારાજ વીર વિક્રમાદિત્ય માતાજીને અહીંથી આરાધના કરીને પ્રસન્ન કરી પેાતાની સાથે ઉજજૈન લઈ ગયા જેથી આ દિવસે માતાજીના વાસ ઉજ્જૈનના હરિસિદ્ધિ મંદિરમાં અને રાત્રે અહીંયા રહે છે. અને સ્થાનામાં મુખ્ય પીઠ પર યંત્ર છે અને તેની પાછળની દેવીની મૂર્તિ મહુધા એક સરખી છે. મનોરથાની સિદ્ધિ દાતા એવાં આ દેવાના સ્થાને આવવા સૌરાષ્ટ્રના ભાટી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy