SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિ સદા બ્રશ તેમજ વ્યાપાર વગેરેના વિકાસ વિનિમય વહેંચે, અનેત્યાર ખાતા ઈ. સ. પૂર્વે ૩૨૨ થી મેા સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય શાસને સૌરાષ્ટ્રના ઇતિહાસના પાના ચમકાવ્યા. માય' સમયનુ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા, પ્રસાસ, ગિરિનગર, ગિરનાર અને શત્રુ ંજય. સૌરાષ્ટ્રના સમુદ્રના છેડાની ધરતી સુધી પોતાની આણુ રાખવા પુષ્પગુપ્તને સૌરાષ્ટ્રના સુખે નિમ્ના હતેા. માય સમ્રાટ ચંદ્રગુપ્ત બ્રાહ્મણાને સન્માનતા અને બ્રાહ્મણ પ્રત્યે આદરભાવ રાખતા. તેના સમયમાં સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણની પૂજા પ્રચલિત હતી. ગ્રીક અને ઈરાની શિલ્પકળાની અસ રમાં દ્વારકાના જગત મંદિરમાં આજે પણ મચવાઇ સંઘરાઈને બેઠેલાં પાંખાળા પ્રાણીએ અને યુનાની ઢબના શિષ મુકુટ ધારતી પાંખાળી પરિની શિલ્પાકૃતિઓ આ સમયના મ`દિરની અસ્મિતાની સચાટ સાક્ષી પૂરે જાય છે. ઈ. સ. પૂર્વે બીજી સદીની આજુબાજુમાં પ્રચલિત એવી બ્રાાિલિપિમાં લખાયેલે અને મંદિરનાં સ્થાપત્ય સાથે જડીત્ર થયેલાં શિલાલેખ આ હકીકતને વિશેષ સમથન - આપે છે. ચંદ્રગુપ્ત પછી તેમના પુત્રબિ ંદુસાર સૌરાષ્ટ્રના સમ્રાટ અન્યા તે બ્રહ્માને સન્માનતા અને બ્રાહ્મણધર્મ પ્રત્યે તેમને અનુરાગ હતા. તે સમયે કૃષ્ણ પૂજા છેક જ પ્રસરી ગઇ હતા. એકાદ નાના બળવાને દબાવી દેવાં સિવાય તેમને કાઈ લડાઈ લડવાનો પ્રસ`ગ આવ્યા નથી. તેમના શાંત અને સમૃદ્ધ શાસનકાળમાં પિતાના અધુરા રહેલાં મનારથા પરિપૂર્ણ કરવાની તેમને દરેક તક હતા. અને ત્યારબાદ જગતના અજોડ સમ્રાટ અશાક મગધના સામ્રાજ્યના માલિક અન્યા. રાજ્ય અમલના ચાર વર્ષ પછી તેમણે Jain Education International tay ગાત્રના બ્રાહ્મણ પુષ્પમિત્ર માય વંશના છેલાં રાજા પ્રથના તે સેનાપતિ હતા બ્રહદ્રના વધ કરી તે મગધની ગાદીએ આવ્યે અને સૌરાષ્ટ્રમાંથી મિનેન્ડરને મારી હઠાવી બ્રાહ્મણું ધને પુનઃ સ્થાપિત કર્યાં પાતે અશ્વમેઘ યજ્ઞ કરી યજ્ઞાદિ વૈદિક વિધિ વિધાના ફરીને પાછા શરૂ કર્યો તેના સમયમાં વિકાસ થયે. આ સમયમાં ભાગવત વૈષ્ણવ ધમ તથા રાજ્યના આશ્રયે સંસ્કૃત ભાષા તથા સાહિત્ય ખૂબજ શવધર્મ, સપ્રદાયના પ્રભાવ વચ્ચે શ્રીકૃષ્ણ વિષ્ણુ શિવ વગેરેની પૂજાનુ પરિબળ કરીને વધવા પામ્યું શુંગવંશના સમયમાં હિન્દુ ધર્મના ઘણાં મદિશ ધાયા છે જે શુગકાલિન કહેવાય છે આ યુગેાની શિલ્પા કૃતિ ભારહુત શૈલીની ગણાય છે અને ત્યાર પછી તે શાકયદિપ (સિંધુ નદીને મુખ્ય પ્રદેશમાંથી ) સૂર્યપૂજક શક-પહેલવાના પ્રવાહ સૌરાષ્ટ્રમાં વહેવા શરૂ થયા છે. ઈ. સ. પૂર્વની પહેલી સદીના પૂર્વાધ માં આ પ્રજાના માગ, મેગ, મેશ રાજાનું સિધ પાતાળ માળવા સૌરાષ્ટ્ર તથા લાટ દેશ ઉપર આધિપત્ય હતુ. મેાગના મંદિરના ખડેર આજે પણ દ્વારકાથી ઘેાડેજ દૂર ઊભાં રહયા છે પિંડારા સુવાણુ સૂર્ય તીથ હરસિદ્ધિના કાયલા ડુંગર ઉપર તેમજ સૌરાષ્ટ્રના સમુદ્રના કિનારા પરના અનેક સ્થળે આ પ્રજાના આગમનના સ્મરણ ચિન્હ રૂપે પૂર્વાભિમુખ એવાં અનેક સૂર્ય મદિશ મૃતઃપ્રાય બનીને ઊભાં છે. સૂર્ય મંદિરાની રચના અને સ્થાપત્ય વિધાન બ્રાહ્મણ ધર્મના મદિરા કરતાં નિરાળા છે. ઈસ્વીસનના આરંભથી તે ચેાથી સદીના પૂર્વાધ સુધી બૌદ્ધધર્મના અંગિકાર કર્યો તે પહેલાં તેઓ બ્રાહ્મણ,રાષ્ટ્રમાં શક લેાકેાનુ અને પશ્ચિમના શક ક્ષત્રયેશનુ પાળતા હતા. દરેક ધર્મ પ્રત્યે તેમના આદરભાવ તેમની અમર કાર્તિમાં વધારા કરી જાય છે. બૌદ્ધધર્મના વિહાર, ચૈત્યા, સ્તુપ અને અનેક શિલ્પાકૃતિએ તથા લેાકે પયાગી બાંધકામ તેના સમયમાં રચાયેલા શિલાલેખા ઠેર ઠેર પર્વતા અને ગિરિકંદરાઓમાં આજે પણ નજરે પડે છે. અશેાક પછી તેના પૌત્ર સ’પ્રîનુ સૌરાષ્ટ્ર ઉપર અધિપત્ય હતુ. તેમણે જૈનધર્મ અપનાવ્યા હતા. અને સૌરાષ્ટ્રમાં એક હજાર જૈનમ દિા બનાવ્યા હતા. અશાકના શાસનકાળથી તે છેક એકટ્રીઆના યવનરાજ મિનેન્ડરના સમય સુધી સૌરાષ્ટ્રમાં બૌદ્ધ અને જૈનધમ નુ પરિબળ પૂરજોશમાં રહ્યુ' હાય તેમ જણાય છે. મિનન્ડરે પાતાળ સૌરાષ્ટ્ર તથા લાટ (ન`દાના કિનારાના પ્રદેશ) દેશ જીતી લીધા હતા. પેાત બોદ્ધધર્મના અંગિકાર કર્યાં હતા. આમ ઇ. સ. પૂર્વે ૧૬૦ એટલે એકસાથી પણ વધુ વરસેાના સમય દરમ્યાન સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણ ધનુ જોર મંદ થતું ચાલ્યું છે એજ સમયે બ્રાહ્મણ ધર્મોની પુન પ્રતિષ્ઠા કરનાર હતેા ભારાજ પ્રાબલ્ય સારી રીતે રહેવા પામ્યું તેનાં સમયમાં સૂર્ય પૂજા સવિશેષ પ્રચલિત બન્યાનું જણાઈ આવે છે. દક્ષિણના શાત વાહન રાજવી ગૌતમીપુત્ર શાતકી જેવા મા ભૂમિમાં આવવા લલચાયા છે. પણ તેમના અમલ લાંબા સમય સુધી સૌરાષ્ટ્રમાં રહી શકયા નથી. ઉપલબ્ધ શિલાલેખને આધારે સૌરાષ્ટ્રમાં ગામના ડુંગર ઉપર આવેલુ`''દિ ઈ.સ.ની પાંચમી સદીથી વહેલું નહીં એટલું પુરાણું માનવામાં આવે છે. આ મ ંદિરની રચના અને શિલ્પશૈલી સાથે-સરખાવતા આખા મડળમાં આવેલાં આરંભડા, સુવાણુ, વસઇ, ધ્રેવાડ અને કુરંગાના સૂર્ય મંદિરા વધુ આદિકાળના હાય એમ જણાઇ આવે છે. ૧. આરંભડા : · દ્વારકાથી આખા પાટ જવાના માગ ઉપર આર લડા ગામના પાદરમાં રસ્તાની જમણી મનુએ આ મંદિર પેાતાનું પુરાતત્વ સાચવીને હજી સુધી અપૂજ્ય અવસ્થામાં ઉભું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy