SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ] પાસેજ હંસતીર્થ આવેલું છે. અંકલેશ્વરમાં માંડવ્યેરનું પ્રાચીન મંદિર છે. યમરાજને ૧૪. ભાસ્કર તીર્થ : પણ શ્રાપ આપનાર મહર્ષિ માંડવ્યને અહીં આશ્રમ હતે. પતિવ્રતા શાંડિલી અહીંયા રહેતા હતા. સતી શાંડિલી માટે હંસતીર્થથી આગળ આવે છે, અને તેની બાજુમાં અહીં રામકુંડનું પ્રાકટય થયું. ત્યાં અકુરેશ્વર મંદિર તથા પ્રભાતીર્થ છે. ત્યાંથી આગળ ક્ષીરકુંડ અને રણછોડરાયજીનું મંદિર છે. ૧૫ ભૃથ્વીર : રામકુંડની પાસે ધશાળા છે. મહર્ષિ ભૃગુ પ્રસ્થાપિત ભૂગીશ્વરનું શિવલિંગ ખૂબજ ભરડી : પૂજનિય છે, તેની પાસે જ કઠેશ્વરનું મંદિર, શૈલેશ્વર મહા અંકલેશ્વરથી ૫ માઈલ ભરડીમાં નીલકંઠ મહાદેવની દેવ અને શૈલેશ્વરી દેવીના મંદિરે છે. ચતુર્ભુજ મૂર્તિ છે. બાજુમાં સૂર્યકુંડ ( બલબલાકુંડ) છે. ૧૬. દારૂકેશ્વર : અહીંયા પણ ધર્મશાળા છે. ભુગીશ્વરથી આગળ જતાં આ સ્થાન આવે છે. અહીંથી સહજત: ડેદુર સરસ્વતી તીર્થ છે અને બીજી બાજુ અશ્વિની ભરડીથી ૪ માઈલ સહજત આવે છે. અહીંયા રૂદ્રકુંડ તીર્થ છે. અને તેની બાજુમાં સિદ્ધરૂદ્રેશ્વર, સિદ્ધનાથ તથા દત્તાત્રેયના ૧૭. વાલખિલેશ્વર: મંદિર છે. ભગવાન શંકરે અહીંયા તપસ્યા કરી હતી.. દારૂકેશ્વરથી આગળ જઈએ એટલે વાલખિલેશ્વર તીર્થ માંટિયર : આવે છે. તેની પાસે સાવિત્રી તીર્થ છે. અને તેની પાસે સહેજતથી ૧ માઈલ આ સ્થાન આવે છે. ત્યાં વિદ્યગાનાગાની તીર્થ આવેલું છે. નાથ તીર્થ, સૂર્યકુંડ અને સરેવર પર માતૃકાતીર્થ છે. ૧૮ નર્ધદેવ૨ : મેડ્યિા : | વાલખિલેશ્વરની પાસે આ એક પ્રાચીન મંદિર છે. માંટિપરથી ૧ માઈલ થાય છે અને ત્યાં માતૃતીર્થ ૧૯. અસ્પેશ્વર : નામને કુંડ છે. - નર્મદેશ્વરથી છેડેદુર જતાં આ તીર્થ આવે છે. તેની પાસે સીરા : માતૃ તીર્થ છે. મેઠિયાથી એક માઈલ પર આવે છે. ત્યાં નર્મદેશ્વરનું ૨૦. કેટેશ્વર : મંદિર છે. | મચેશ્વરથી આગળ જતાં આ તીર્થમાં કોટેશ્વર મહા- ઉત્તરાજ : દેવ તથા કેટેશ્વરી દેવીના મંદિરો આવેલાં છે. સીરાથી ૨ માઈલ પર ઉત્તરાજ મંદિર છે. રાજા શશ૨૧. બ્રહ્મતીર્થ : બિંદુની પુત્રીએ અહીં તપ કર્યું હતું. કેટેશ્વરથી થોડેદુર જતાં આ તીર્થ આવે છે. હાંસોટ : ૨૨. ક્ષેત્રપાલ તીર્થ ઉત્તરાજથી ૧ માઈલ આવેલું છે. અંકલેશ્વરથી અહીં - બ્રહ્મતીથની આગળ આ તીર્થમાં ઢંઢેશ્વર મહા સુધી પાકી સડક છે. ત્યાં હશેવરનું મંદિર છે. દેવનું મંદિર અને તે શી પાસે કુરરીતીર્થ આવેલાં છે. ત્યાંથીથડેર તિલાદેશ્વર તીર્થ આવેલું છે. જ્યાં ભરૂચમાં દશાવમેઘ ઘાટ પર નર્મદાજીનું મંદિર ઘણું જ મહર્ષિ જાબાલિયે તપ કર્યું હતું. અહીંથી નર્મદાજીની દર્શનીય છે જ્યારે ભૃગીશ્વરનું મંદિર મહર્ષિ ભૃગુના આશ્રમ પરિક્રમા કરવા વાળાઓ પરિક્રમા કરવા વાળાઓને સમુદ્ર પાર કરવાને માટે નૌકામાં સ્થાન પર છે; જે ઘાટથી થોડેદ્ર છે. ભરૂચમાં માતા નર્મ. જવાની પરવાનગી ચીઠ્ઠી આપવામાં આવે છે. અહીંયા દાના સાગર સંગમના નિત્ય બે વખત દર્શન થાય છે. પણ સૂર્યકુંડ છે. ભરૂચથી નર્મદાના પ્રવાહનાં દક્ષિણ તટના તીર્થો : વાસનેલી : અંકલેવર : : હાંસોટથી ત્રણ માઈલે વાસનેલી આવે છે. અહીંયા ભરૂચથી આગળ અંદાડાથી ૫ માઈલ અંકલેશ્વર . વસુતીર્થ છે. તથા વાસવેશ્વરનું મંદિર છે. અત્રે વસુ દેવ જી . સ્ટેશન આવે છે. રેલ રસ્તે ભરૂચથી ૬ માઈલ થાય છે. તાઓએ તપ કર્યું હતું. અહીંથી નર્મદા ૩ માઈલ દૂર ચાલી જાય છે. નર્મદાને કતપુર : પ્રવાહ પહેલાં અહીં હતો પરંતુ મહર્ષિ ભૃગના તપના વાસનોલથી ચાર માઈલ પર કતપુરમાં કોટેશ્વર મહાપ્રભાવથી નર્મદા તના આશ્રમ પાસેથી વહેવા લાગી છે. દેવનું મંદિર છે. કે જે ધારો ૧નું મન મહિલા છે ત્યા પછી સામાલ આવે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy