SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [બુડત ગુજરાતની અસિમતા મંદિર છે. સર્વોએ અહીં તપસ્યા કરી હતી. મોતી કેરલ : મહારૂદ્રથી થોડેદર આ તીર્થને ગંગાવાતીર્થ પણ કહે કર્સનપુરીની સામે નર્મદાના ઉત્તર તટપર ચાણોદ છે. અહીં શંખાસુરને ઉદ્ધાર થયા હતા તથા ગંગાજીએ માલસર રેલવે લાઈન પર ચોરડા સ્ટેશન આવેલું છે. ત્યાંથી હદ 15 કર્યું હતું : એક લાઈન “મોતી કોરલ સ્ટેશન સુધી આવે છે. અહીંયા ૩. ગૌતમેશ્વર : કુબેરેશ્વર, આદિવારાહ, કૅટિતીર્થ, બ્રહાપ્રસાદજ તીર્થ, શદ્વારથી થોડે દૂર પશ્ચિમમાં આવેલું છે. ગૌતમ માકડAવર, ભથ્વીવર, પિંગલેશ્વર, અનિજા તીર્થ તથા તથા કશ્યપ ઋષિની આ તપોભૂમિ છે. રવિતીર્થ છે. કુબેરેશ્વરનું મંદિર પ્રાચીન છે. તરૂણેશ્વર, વાયગ્લેશ્વર, તથા યાસ્પેશ્વરના મંદિરો પણ છે. ચારે લેક છે. ' મંદિરે પણ છે. ચારે, ૪. દશાશ્વમેઘ : પાલેએ અહીં તપ કર્યા હતા. બ્રહ્માજીએ અહીં દશ આ સ્થાને મહારાજા પ્રિયવ્રતે દશ અશ્વમેઘ યજ્ઞો કર્યા અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. માંકડેય, ભૃગુ, અગ્નિ, તથા હતા. સૂર્યો પણ અહીં તપ કર્યું હતું. કેરલ ગામની પાસે ૫. સૌભાગ્ય સંદરી : આદિત્યેશ્વરનું મંદિર છે. આશાપુરી દેવીનું મંદિર છે. આ આ લક્ષમી તીર્થ છે. તેની બાજુમાં વૃષાદકુંડ આવેલ છે. સ્થાનને ગુપ્ત કાશી કહેવામાં આવે છે. ૬. ધૃતપાપ : ૬ દિલવાડા : અહીંયા ધૃતપાપા દેવીનું મંદિર છે. બાજુમાં કેદારનર્મદાના ઉત્તર તટપર કેરલથી ૧ માઈલ સોમતીર્થ તીર્થ છે. સૌભાગ્યસુંદરી તીર્થની બાજુમાં જ આવેલું છે. છે. અહીંયા ઈન્દ્ર તપ કરીને ગૌતમ ઋષિના શાપથી મુકિત ૭. એરડી તીર્થ : મેળવી લીધી હતી. અહીંયા કરેશ્વરનું મંદિર છે. આ સ્થાનને નર્મદા તટની અયોધ્યાપુરી માનવામાં આવે છે. - ધૃતપાપા પાસે આવેલાં આ તીર્થમાં કનકેશ્વરી દેવીનું ભાલોદ : ૮. જવાલેશ્વર : દિલવાડાની સામે નર્મદાના દક્ષિણ તટપર ભાલેદ' આ એક શિવમંદિર છે. જેમાં સ્વયંભૂ શિવલિંગ છે. આવેલું છે. અહીંયા ગૌતમેશ્વર, અહલ્યવર તથા રામ- મંદિરની પાસે એક કંડ છે. શ્વરના મંદિર ઉપરાંત મોક્ષતીર્થ છે. મહર્ષિ ગૌતમે અહીં તપશ્ચર્યા કરી હતી. ભગવાન રામચંદ્રજી અહી પધાર્યા ૯. શાલગ્રામ તાર્થ : હતા. સ્વાયંભુવ મનુને અહીં મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. ' જવાલેશ્વરની બાજુમાં મહર્ષિ નારદજીએ સ્થાપેલ શાલિગ્રામ છે. ભરૂચ : હા - પશ્ચિમ રેલવેની મુંબઈ–વડેદરા લાઈન પર ભરૂચ - ૧૦. ચંદ્ર પ્રભાસ : ' સ્ટેશન આવેલું છે. આ એક પ્રસિદ્ધ નગર છે. ત્રણ માઈલ - શાલગ્રામથી છેડે દુર આ તીર્થ ચંદ્રમા દ્વારા નિર્માણ થી અધિક લંબાઈ અને એક માઈલની પહોળાઈમાં વિસ્ત થયેલું છે. અત્રે એમેશ્વરનું મંદિર છે. અને તેની પાસે ૨લાં આ નગરને ભૂગુક્ષેત્ર પણ કહે છે. મહર્ષિ ભગનો અહી: ૧.૪હ તો આ 1 છે. આશ્રમ હતો રાજા બલિએ અડીયા એ અશ્વમેધ યજ્ઞ કર્યા ૧૧, દ્વાદશાદિત્ય : હતાં. અહીં નર્મદાના કિનારે કિનારે ઘણાં મંદિરો આવેલાં ચંદ્ર પ્રભાસતીર્થને લગોલગ આવેલું છે. આ તીર્થમાં છે. એમ કહેવાય છે કે અહીંયા ૫૫ તીર્થો છે. અધિક સિદ્ધેશ્વર મહાદેવ તથા સિદ્ધેશ્વરી દેવીના મંદિરો છે. માસમાં અહીં પંચતીર્થ યાત્રા થાય છે. મુખ્ય તીથો આ ૧૨. કપિલેશ્વરઃ પ્રમાણે છે. - દ્વાદશાદિત્ય તીર્થથી ડેદુર કપિલેશ્વરનું મંદિર આવેલું ૧. મહારેક : , . છે. કપિલ મુનિની સાત તપભૂમિ પૈકી આ પણ એક તપ - ભરૂચથી લગભગ ૨ માઇલ નર્મદાના ઉપરવાસમાં ઉત્તર સ્થળ છે. તેની પાસે ત્રિવિક્રમેશ્વર તીર્થ, વિશ્વરૂપ તીર્થ, તટ પર આવેલું છે. અહીંયા સુંધવા (શાંકરી દેવીને નારાયણ તીર્થ, મૂળ, શ્રીપતિ તી . અને ચો. શ્રીપતિતીર્થ મંદિર છે. અહીં શાક્તકૃપમાં નર્મદાનું જળ ભરેલું છે. આવેલાં છે. આ ઉપરાંત આ સ્થાને પિગલેશ્વર અને ભૂતેશ્વર મહાદેવના ૧૩. દેવ તિર્થ : મંદિર છે. અને દેવમાત સરોવર છે. 1 કપ-શ્વરથી છેડે છે. આ એક વૈષ્ણવ તીર્થ છે. તેની Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy