________________
૧૨૮
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
બિસાદ :
કાસવા : કતપરથી ૧ માઈલ પર આવેલાં બિરાદમાં અલિકે- મેગાંવથી ૩ માઈલ આ સ્થાનમાં કચેશ્વર મંદિર શ્વરનું મંદિર છે. અલિકા નામની ગાંધર્વ કન્યાએ અહીં આવેલું છે. તપ કર્યું હતું. વિમલેશ્વર :
કાસવાથી ૧ માઈલ અત્રે માર્કંડેશ્વર, અષાઢીશ્વર, બિસાદથી ૨ માઈલ આ તીર્થ આવેલું છે. અહીંયા શ્રગીશ્વર અને વહે
' શ્રગીશ્વર, અને વલ્લેશ્વરના મંદિરો છે. ઈન્દ્ર, અષ્ય, શૃંગ સૂર્ય, બ્રહ્મા તથા શિવજીએ તપ કર્યા
કલાદરા : હતા. અહીંના કુવાઓમાં ખારા પાણી છે. અહીંથી નર્મદાની પરિક્રમા કરવાવાળાં નૌકામાં બેસીને નર્મદાના ઉત્તર તટ
કુજાથી ૧ માઈલ અહીંયા કપાલેશ્વરનું મંદિર છે.
ભગવાન શંકરે અત્રે પિતાના હાથનું કપાલ મુકી દીધું હતું. પર જાય છે.
જૈમણી : ભરૂચથી નર્મદાના પ્રવાહના ઉત્તર તટના તીર્થો :
1 કલાદરાથી ૧ માઈલ અત્રે બૈજનાથ મહાદેવનું મંદિર દશાન :
છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. ભરૂચથી બે માઈલ પર નર્મદાને બીજે કિનારે દશાન યાદ : આવેલું છે. ત્યાં દશકન્યા તીર્થ છે.
ગણીથી ૧ માઈલ પર એરંડી નદીને સંગમ થાય ટીમ્બી:
છે. સંગમ પર કપિલેશ્વર તીર્થ છે. દશાનથી ૧ માઈલ પર આવેલાં ટીમ્બી સ્થાનમાં સુઆ : સુવર્ણ વિદેશ્વર તીર્થ આવેલું છે.
કેલ્યાદથી ૨ માઈલ પર અત્રે સોમેશ્વરનું પ્રાચીન ભારભૂત ઃ
મંદિર છે. આ ગામ ભરૂચથી ૮માઈલ અને ટીથી ૪ માઈલ અમલેઠા : દૂર છે. ભરૂચથી અહીં સુધી મેટર બસ જાય છે. અધિક સુઆથી ૩ માઇલ પશ્ચિમે આવેલું છે. અહીંયાથી ૧ માસ જે ભાદ્રપદમાં હોય તે માટે મેળો ભરાય છે. નર્મદાના માઈલ ઉત્તરે નર્મદા તટપર ચંદ્રમૌલીશ્વરનું મંદિર છે. તટ પર ભારભૂતેશ્વરનું શિવમંદિર આવેલું છે. પાસે બીજા અહીં એક ધર્મશાળા છે. પણુ મંદિરો છે. અને એક સરોવર પણ છે. અહીંથી થેડે તો . દૂર બરૂ આ ગામમાં ત્રણ મોચન તીર્થ છે. અહીંયા નર્મદાના
અમલેઠાથી ૨ માઈલ દેજ આવે છે. અહીંયા દધિચિ પાણી ખારાં છે.
ઋષિનો આશ્રમ છે. દુધનાથ મહાદેવ અને ભગવતીના અમલેશ્રવર :
સ્થાને છે. અમુલેઠ- અને દેજની વચ્ચે અમિયાનાથ, ભારભૂતથી ૪ માઈલ પર અમલેશ્વરનું શિવમંદિર છે. સોમનાથ અને નીલકંઠેશ્વરના મંદિરો આવે છે. નર્મદાના કિનારાથી આ સ્થાન દૂર છે.
ભુતનાથ : સમની :
દેજથી ૧ માઈલ પર ભૂતનાથનું મંદિર આવે છે. અમલેશ્વરથી ૪ માઈલ દક્ષિણમાં આવેલું છે. અહીંયા જેમાં પાસે પાસે ત્રણ લિગો છે, અહીંયા પાણી નથી પણ સુંડીશ્વરતીર્થ આવેલું છે. કાર્તિક સુદ પૂનમના દિવસે ચારે બાજુ બાવળના વૃક્ષોને ઘટાટો૫ છે. અહીં મેળો ભરાય છે.
લખીગામ એકસાલ :
ભુતનાથથી ૧ માઈલ પર આવતાં લખીગામમાં લુડેશ્વર સમનીથી ૨ માઇલ અહીંયા અસરેશ્વરનું શિવમંદિર (લમણ-લેટેશ્વર)નું મંદિર આવેલું છે. લુ કેવરનું લિંગ છે. એની પાસે જ ડિંડાશ્વરનું સ્વયંભૂ શિવલિંગ છે. ગૌમુખ જેવું છે. મંદિરની સામે વૃક્ષખાદ આવેલું છે. મગાંવ :
લોહારિયા : એકસાલથી ૩ માઈલ દૂર મેગાંવ આવેલું છે. એમ લખીગામથી ૨ માઈલ દક્ષિણમાં લેહાલ્યા ગામ કહે છે કે અહીયા ગણિતાતીર્થમાં પરાશકિત નિત્ય આવે છે. અહીં જગદગ્નિઋષિ અને પરશુરામે તપ કર્યા સાનિધ્યમાં રહે છે. અત્રે માર્ક ડેશ્વર તીર્થ છે. એની હતા. જમદગ્નિ તીર્થ અને પરશુરામ તીથ બંને પાસે છે. પાસે મુનાડ ગામમાં મુખ્યાલય તીર્થ છે.
આ તીર્થો ઘોર જંગલમાં છે અને ત્યાં પાણીનો અભાવ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org