________________
સાંસ્કૃતિક સં" વ્યર્થ } !
ખાંરિયા :
જીગેારથી એક માઈલ નમ દાના દક્ષિણ તટ પર આ ગામની પાસે તેનાથ (વૈદ્યનાથ) તી` છે. ગામમાં વાનરેશ્વરનુ મંદિર છે. કહે છે કે ગરૂડ, અશ્વિનીકુમાર તથા સુગ્રીવે અહીં તપ કર્યુ ́ હતું. ગ્રહણ સમયે આ સ્થાનને સતી રૂપ માનવામાં આવે છે.
ચુડેશ્ર્વર :
ખાંદરિયાની સામે નર્મદાના ઉત્તર તટપર ચુડેશ્વરને ચંદ્રમાની તપોભૂમિ માનવામાં આવે છે. તેને ગુપ્ત પ્રયાગ પણ કહે છે. અહીંયા રંવારી નદીના સંગમ થાય છે. થોડેદૂર નારદજીએ સ્થાપેલ નારદેશ્વરનું મંદિર આવેલુ' છે. આ સ્થળે વટવીનું મદિર તથા અશ્વપણી સ’ગમ તીથ છે.
તૂમડી :
ચૂડેશ્વરથી ૨ માઈલ નર્મદાના દક્ષિણ કિનારે તૂમડી આવેલું છે. જ્યાં મુગલ ઋષિએ ભીમત્રત કર્યું હતું. આન ભીમે વર તી` કહે છે. અહી' ગાયત્રીજપનુ મહત્વ ધણું છે.
સહરાવ :
તૂમડીથી ૧ માઈલ ન દાના દક્ષિણ તટપર સહરાવ આવે છે. અહીંથી ઘેાડેદૂર શ'ખચૂડ નાગની તપાસૂમ છે. જ્યાં સદશથી મૃત્યુ પામેલાઓનું તપ થાય છે, ત્યાંથી ઘેાડેદૂર બદ્રીકેદાર તીર્થ આવેલુ આવેલુ છે. અને તેની પાસે પારાશર તી છે. વિભાંડક વગેરે ઋષિએની આરાધનાથી કેદારનાથ પ્રકટ થયા હતા. અહીંયા હરગૌરીનું
મંદિર પણ છે.
તિલકવાડા :
સહરાવની સામે થોડેદૂર પર મણિનદીને કિનારે આ સ્થાન આવેલું છે. ગૌતમૠષિએ અહીંયા તપ કયુ· હતું. અત્રે ગૌતમેશ્વરનું મંદિર છે. અત્રે તિલકેશ્ મહાદેવનુ મંદિર છે તને મણિતી પણ કહે છે.
ગુવાર :
મણી નાગેશ્વરથી લગભગ ૨ માઈલ નરેંદાના દક્ષિણ તટપર ગુવાર આવેલું છે. ત્યાં ગેાપારેશ્વર તીર્થ છે. એક કામધેનુએ પાતાના દૂધથી ભગવાન શ'કરને અભિષેક કર્યાં હતા એમ ક છે.
Jain Education International
સંરક
વાસણા :
મણી નાગેશ્વરથી એ માઈલ અને ગુવારની સામે નમ દાને ઉત્તર કિનારે વાસણા આવેલુ છે. અહીં કપિલેશ્વરતી આવેલુ છે. સગર રાજાના પુત્રા શ્રાપથી ખળીને ભસ્મ થઈ જતાં કપિલમુનિએ અહીં આવી તપ કર્યુ· હતુ. અત્રે કપિ લેશ્વરનું મંદિર છે.
માંગરાળ :
વાસણાથી ઘેાડેદૂર નરેંદાના દક્ષિણ કિનારે આ સ્થાન આવેલું છે. અહીં મ'ગલેશ્વરનું મંદિર છે. મૉંગળ ગ્રહે અહીં તપ કર્યું` હતુ`.
રામપુરા :
માંગરોળથી ૧ માઈલ દૂર ન`દાને દક્ષિણ કિનારે રામપુરા આવે છે. એની પહેલાં અનડવાહી નદીના સ’ગમ બાજુમાં અર્જુનેશ્વરનું મંદિર છે. સહસ્રર્જુને આ મ ંદિરની આવે છે, એ નદીને પશ્ચિમે ભીમેશ્વરનુ` પુરાણ' મદિર છે.
સ્થાપના કરી છે, નજદિકમાં ધર્મેશ્વર મદિર છે. આ ગામની નજદિકમાં લુકેશ્વરનું મદિર છે. કહેવાય છે કે ભસ્માસુરના ભયથી ભગવાન શિવજી જ્યારે ભાગતા હતા ત્યારે થાડા વખત અહીં છૂપાઇ રહ્યા હતા. પાસે જ કુબેરદ્વારા સ્થાપિત ધનેશ્વરનું મંદિર આવેલુ છે. કુબેરે અહીં આવી શિવાન કર્યું હતું. ખાજુમાં જટેશ્વરનું મંદિર છે.
ગણ :
માંગરાલથી ૧ માઈલ ન`દાના ઉત્તર તટપર રેગણુ
આવે છે. ત્યાં કામેશ્વરતી' આવેલું છે. ગણેશજીએ અહીં તપ કર્યું હતું.
મણી નાગેશ્વર :
ગંગનાથ :
તિલકવાડાથી ૧ માઇલ દૂર મણિનીને ખીજે કિનારે ચાણાદથી ૨ માઈલ પર નર્મદાના ઉત્તર તટપર ગગસ'ગમ પર મણી નાગેશ્ર્વરનું મંદિર આવેલુ છે. મણિનદીનાથ આવે છે. અહીં નંદિકેશ્વરનુ મંદિર છે. અને ખાજુમાં નર્માંદામાં મળે છે. મણી નાગે અહીં તપ કરવાથી મહાદેન્દૌરિયા ગામમાં નર-નારાયણ (બદ્રિકાશ્રમ) તીથ છે. કહે વજીએ પ્રસન્ન થઈ તેને પેાતાના ગળાનું આભૂષણ કર્યાંનુ છે કે નર–નારાયણે ખદ્રિકાશ્રમથી અહીં આવીને થાડા વખત કહેવાય છે. તપ કર્યું હતું. અહીં પાકા ઘાડ છે. તથા ટેકરી પર ગંગનાથનું શિવમ'દિર છે. ત્યાં શુઢ્ઢામાં સરસ્વતી મંદિર છે.
યમહાસ :
ચાણાદથી ૧ માઈલ નરેંદાના દક્ષિણ તટપર પ્રવાહથી આગળ યમહામ આવેલુ છે. વૃત્રાસુરના વધ કર્યો પછી યમરાજ અને અન્ય દેવતાઓએ અહીં નમ દામાં સ્નાન કર્યુ હતુ એ આ તીના મહિમા છે.
નરવાડી :
યમહાસથી ૨ માઈલ નમ દાના દક્ષિણ તટપર નરવાડી તીથ આવે છે, જ્યાં નર વાનરે તપ કર્યું હતું..
For Private & Personal Use Only
www.jainelibrary.org