SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [ ખૂહું ગુજરાતની અસ્મિતા નગર લગભગ અડધો માઈલ દૂર નર્મદા કિનારે છે. ઘાટ કહે છે. ચંદ્રમાએ આ સ્થાને તપ કર્યું હતું. ચંદ્રગ્રહણને ઉપર થોડે દૂર જતાં પિટલાદવાળાની ધર્મશાળા આવે છે. દિવસે અહીં સ્નાન કરવાનું મહામ્ય છે. સોમનાથ મંદિરથી પંડાલોકોને ઘેર પણ યાત્રાળુઓને ઉતરવાને અહીં રિવાજ લગભગ બે ફલંગ આગળ નર્મદાને કિનારે કુબેરેશ્વર છે. શહેરમાં શેષનારાયણ, બાલાજી વગેરે મંદિરો આવેલાં મંદિર છે. જેને કુબેર ભંડારી તરીકે પણ કહેવામાં આવે છે. ચાદમાં સાત તીર્થો આવેલાં છે. છે. ત્યાંથી થોડે દૂર પૂર્વમાં પાવકેશ્વર મંદિર તથા નર્મદામાં ૧. ચંપાદિત્ય : પાવકેશ” તીર્થ છે. અહીં કુબેર તથા અગ્નિએ તપશ્ચર્યા કરી હતી. પૂ. લેક સ્વામી વિધાનંદજી દ્વારા સ્થાપિત ચંડમુંડ નામના દૈત્યોએ અહીંયા સૂર્યની ઉપાસના પ્રસિદ્ધ ગીતા મંદિર પણ અહીં છે. કર્નાલીમાં ધર્મશાળા કરી હતી. તેમણે સ્થાપેલું ચંડાદિત્યનું મંદિર નર્મદાને છે. જેને લાભ યાત્રાળુઓ લે છે. કિનારે છે. દેવીએ આ દૈત્યનો નાશ કર્યો હતો. પિયચા : ૨. ચંડિકાદેવી : કર્નાલીથી લગભગ ૩ માઈલ નર્મદાના દક્ષિણ તટ ઉપર ચંડમુંડ દૈત્યોનો નાશ કરનાર ચંડિકાદેવીનું મંદિર આવેલ પિયા ગામમાં પૂતિકેશ્વરનું મંદિર આવેલું છે. ચંડાદિત્યના મંદિરની બાજુમાં જ છે. તેને પૂતિ કેશ્વર તીર્થ કહે છે. જામ્બુવાન, સુષેણ તથા નીલ ૩. ચક્રતીર્થ : વાનરોએ અહીં તપ કર્યું હતું. નાણોદ ગામથી અહીં ' કહેવાય છે કે તાલમેઘ દૈત્ય નો વધ કરી ભગવાન વિષ્ણુ આવવા જવા માટે પાકી સડક છે. એ નર્મદામાં આ સ્થળે ન ધાયું હતું. ચક્રતીર્થની કઠાણા : બાજુમાં જલશાયી નારાયણનું મંદિર છે. . પિયાથી બે માઈલ નર્મદાના દક્ષિણ તટ ઉપર ૪. કપિલેશ્વર : આવેલું છે. અહીં હનુમદિશ્વરનું મંદિર છે. હનુમાનજીએ નર્મદાના મલ્હારરાવ ઘાટ પર કપિલેશ્વરનું મંદિર છે. આ સ્થળે તપસ્યા કરી હતી. બાજુમાં કપિસ્થિતાપુર ગામ કપિલ ભગવાને અહીં તપ કરી મૂર્તિનું પ્રતિષ્ઠાન કરેલું આવેલું છે. છે, એમ કહેવાય છે, અષ્ટમી તથા ચૌદશને દિવસે કાપ બરવાડા : લેશ્વરનું પૂજન કરવાનું ઘણું મહાભ્ય છે. નર્મદાના ઉત્તર તટપર કર્નાલીથી ૫ માઈલ દૂર આવેલું ૫. ઋણમુકતેશ્વર : છે. બરવાડાથી એક માઈલ પર ચૂડેશ્વર મંદિર છે. બરવાડા કષિઓએ ત્રણમાંથી મુકત થવા આ સ્થળે મૂર્તિનું અને ચૂડેશ્વર વચ્ચે મધુકંધ અને દધિસ્કન્ધ તીર્થો આવેલાં સ્થાપન કરી પૂજા કરી હતી. ઋણમુકતેશ્વરના મંદિરની છે. બરવાડામાં વરૂણેશ્વરનું શિવમંદિર છે. વરૂણદેવે અહીં આજુબાજુ વસ્તી વસેલી છે. તપ કર્યું હતું. અહીંથી થોડેદુર પૂર્વમાં નંદિકેશ્વર તીર્થ ૬. પિંગલેશ્વર : આવે છે જે શિવના વાહન નંદિની તપઃસ્થલી છે એમ કહેવાય છે. * ઓર નદીના સંગમથી થોડે દૂર નંદાહદય તીર્થની પાસે પિંગલેશ્વરનું મંદિર આવેલું છે. અગ્નિ દેવતાએ અહીં જીગર : તપ કરીને મૂર્તિની સ્થાપના કરી હતી. બરવાડાની સામે નર્મદાને દક્ષિણ કિનારે હકારાથી ૪ ૭: નંદાહદય : માઈલ પર ગોરા આવે છે. અહીં બ્રહ્માજીએ તપ કર્યું - ઓર નદીના સંગમની પાસે આ તીર્થ આવેલું છે. હેવાનું કહેવાય છે. બ્રહ્માજી સ્થાપિત બ્રહોશ્વરનું અહીં અહીં દેવીનું મંદિર છે. મંદિર છે. માર્કંડેય ઋષિએ અહીં તપ કરીને ૯ દિવસમાં | વેદનું પારાયણ તથા કળશપૂજન કર્યું હતું. એ કળશમાંથી કર્નાલી : કુંભેશ્વરનું લિંગ પ્રકટ થયું હતું. તેના પુરાવારૂપે અત્રે - કર્નાલી જવા માટે નર્મદા સંગમની પાસે ઓર નદીને કુંભેશ્વર તથા માકડેશ્વર એમ અલગ અલગ બે મંદિરે પાર કરી કર્નાલી જવાય છે. ઘુંટણથી નીચે પાણીમાં ચાલીને છે. ગ્રહદેવતા શનિએ પણ અહીં તપ કર્યું હતું તેથી ત્યાં જવાય છે. ચાદથી લગભગ ૧ માઈલ દૂર નર્મદાના શનિશ્ચરનું મંદિર પણ અહીં છે. નાની મોટી પનોતી સમયે ઉત્તર તટે ઉપરની બાજુએ આ રથળ આવેલું છે. એરને શાંતિ અર્થે તેનું પૂજન થાય છે. અહીંથી થોડે છેટે જ્યાં સંગમ થાય છે તે વાનને પશ્ચિમ પ્રયાગ તરીકે રાશ્વરનું મંદિર છે. તેની આજુબાજુમાં લક્ષ્મણેશ્વર, માનવામાં આવે છે. ક વી માં ઘણાં નવીન મંદિરે છે મેઘેશ્વર અને કચ્છકેશ્વરના મંદિર છે. અહીં અપ્સરા પરંતુ પ્રાચીન મંદિર સોમનાથનું છે જેને સોમેશ્વર તીર્થ ત થ પણ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy