________________
૧૨૪
માલેથા :
ગંગનાથથી ૧ માઈલ માલેયા આવે છે. ત્યાં કેાટેશ્વર વક્રૂએ તપસ્યા કરી હતી.
રૂડ :
નમ દાના
તી
પર
ઉત્તર તટ છે. અહીં મહર્ષિ યાજ્ઞ
નરવાડીથી ૩ માઈલ ન`દ્યાના દક્ષિણ તટ પર આવેલું છે. અહીં કરયા નદીના સ‘ગમ થાય છે, સંગમ પર નાગેશ્વરનુ' મંદિર છે અહી. વાસુકી નાગે તપ કર્યું હતું. પાસે જ ન દામાં રૂદ્ર કુંડ છે.
શુકેશ્વર :
શુકદેવજીની તપાભૂમિ તરીકે પંકાતુ શુકેશ્વર રૂટથી ૧ માઇલ નમ દાના દક્ષિણ તટપર આવેવુ' છે. અહીંની પહાડી પર શુકેશ્વરનું મંદિર છે. બાજુમાં માકડેશ્વરનું શિવમદિર છે. તથા અત્રે કણેશ્વર અને રણછોડજીના મંદિશ પણ છે. વ્યાસતી :
નમદાના ખ'ને ઉત્તર અને દક્ષિણ તટા તપેાભૂમિ તરીકે સુવિખ્યાત છે. જ્યાં સંતા, મહંતા, દેવા, મહર્ષિઓ, ગ્રહે, નરો અને વાનરોએ અવિરત તપશ્ચર્યા કરી માતા નર્મદાના (રેવાના) મહાત્મ્યને દિપાવ્યું છે. ન`દાના જળપ્રવાહમાં વ્યાસતી પણ એક મહાન તાભૂમિ છે. વ્યાસજીએ પેાતાના તપે।ખળથી નમ દાની એક ધારા પેાતાના વ્યાસ આશ્રમની દક્ષિણે વહાવી આ સ્થાનને ન`દાના દ્વિપમાં પલટાવી નાંખ્યું હતું. શુકેશ્વરની સામે ન`દાના ઉત્તર તટપર મેાલેથાથી ચાર માઈલ દૂર અરકાલ ગામ આવે છે. ત્યાં આ વ્યાસતીર્થ આવેલુ છે. શ્રીકૃષ્ણના મેાટાભાઇ બળરામજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. જેથી અહીંયા સંકષ ણુ તી તથા યજ્ઞવટ અસ્તિત્વમાં ચાવ્યા. ત્યાંથી ઘેાડેદૂર સૂર્ય પત્ની પ્રભાની તપઃસ્થલી એમણે સ્થાપેલુ પ્રેમેશ્વર મહાદેવનુ મંદિર છે. જ્યાં મહર્ષિ વ્યાસજીના આશ્રમ તથા વ્યાસેશ્વરનું શિવમ દિર આવેલાં છે.
ઝાંઝર :
વ્યાસતીથ થી ૪ માઈલ નરેંદાના ઉત્તર તટપર ઝાંઝર આવે છે. તેની પાસે મહારાજા જનકે તપ કર્યુ હતુ ં તથા યજ્ઞ કર્યાં હતા. અહીં જનકેશ્વરનુ શિવમંદિર છે. ગામમાં કામદેવ સ્થાપિત મન્મથેશ્વરનુ` મ`દિર દર્શનીય છે. આરી :
આંઝરથી ઘેાડેદૂર નČદાના દક્ષિણ તટપર આવેલાં એરીમાં માર્ક`ડેશ્વરનું મંદિર છે. માર્ક યઋષિની આજ્ઞા અનુસાર એક રાજવીએ અહી તપ કરી મેાક્ષની પ્રાપ્તિ કરી હતી.
Jain Education International
[ બૃહદભુજરાતની અસ્મિતા
કેાટીશ્વરનું મંદિર છે. ધેાર અકાળમાં વ્યાપ્ત પ્રજાને અહીંયા શિવાચન કરવાથી તેની રક્ષા થાય છે એવી માન્યતા અત્રે પ્રચલિત છે.
અનસુયા :
ભગવતી પતિતપાવની નદાના પ્રવાહમાં અનસૂયાનું સ્થાનદ્વિપ સમાન છે. કાટીશ્વરની ખરાબર સામે જ આવેલું છે. યાત્રાળુઓ મુખ્યત્વે ચાણાદથી અત્રે નૌકામાં બેસીને આવે છે. મહર્ષિ અત્રિૠષિના અહીં આશ્રમ હતા. અહીંયા અનસુયા માતાનું મંદિર છે. એની સામે જ ન`દાના તટ ઉપર સુવર્ણ' શીલાગામની પાસે એરંડી નદીના સંગમ થાય છે. તેને હત્યા હરણુતી કહે છે. ત્યાં આસે। સુદ સાતમના રાજ મેળેા ભરાય છે. અનસુયા માતાના મંદિરની પવિત્ર માટીથી રક્તપિતના દર્દો મટે છે એ સ્થાનની પવિત્ર ભૂમિનો પ્રભાવ છે.
સીતાર :
ચાણાદથી પશ્ચિમ રેલ્વેની જે લાઇન માલસર સુધી જાય છે. તે લાઈનમાં ડભેાઈથી ૪૦ માઇલ પર સીનેાર સ્ટેશન આવે છે. આ શહેર ન`દાના ઉત્તર તટપર આવેલુ છે. તને શિવપુરી પણ કહે છે. સીનેર પણ એક મહાન તી અને નરેંદાતટની તપાસૃમિ છે. કહેવાય છે કે અહીંયા સ્કન્દે તપ કર્યુ` હતુ`. તત્પશ્ચાત તેને દેવાના સેનાપતિનુ પદ પ્રાપ્ત થયું હતું. ભગવાન વિષ્ણુએ દૈત્યાના વિનાશ કરી પેાતાનું ચક્ર અહીંયા ફેંકી દીધું હતું. ચંદ્રમાની સ્ત્રી રોહિણીએ અહીં નિષ્કલંકેશ્વરની સ્થાપના કરી છે, અહી’યા ધૂત પાપેશ્વર, માકડેશ્વર, નિષ્કલ કેશ્વર મહાદેવના મ`દિશ છે. અહીં ચક્રતી` પણ છે, સીનેરની આસપાસ ન દાના ઉત્તર અને દક્ષિણ તટપર અનેક તીસ્થાના તથા દેવમ દિશ આવેલાં છે.
૧. સી’સાદરા :
સીનારની સામે નમ દાને ઉપરના ભાગે દક્ષિણ તટપર આવેલું છે. અહીંયા મુકુટેશ્વરનું મ ંદિર તથા શિવલિંગ છે. કહેવાય છે કે દક્ષયજ્ઞમાં સતી પાતીના દેહત્યાગ પછી ભગવાન શકર કૈલાસમાજ મુકુટ છેડીને અહીં ચાલ્યા આવ્યા હતા. અને લિંગ સ્વરૂપમાં સ્થિત થયા હતા. ખાદમાં શિવગણ્ણાએ એ મુકુટ લાવીને લિ ́ગપર ચઢાળ્યેા હતા જેથી પાતે મુકુટેશ્વર તરીકે પ્રસિદ્ધ થયા છે. ૩. દાવાપુર :
સીંસાદરાથી સામે થાડેદૂર સીનેારથી ૧ માઇલ ન ઢાના ઉત્તર તટપર ધનેશ્વરનું મંદિર આવેલુ છે. કુબેરે અહીં તપ કરી ધનાધ્યક્ષતા અને પુષ્પક વિમાન પ્રાપ્ત કર્યાં હતા. કુંજે :
દાઢીનાર :
દાવાપુરથી ૧ માઈલ ન`દાના ઉત્તર તટ પર આવેલુ'
આરીથી ૧ માઈલ નમ દાના દક્ષિણ તટપર ફાટીનારમાં છે. અહીંયા સૌભાગ્ય સુંદરી દેવી, નાગેશ્વર, ભરતેશ્વર
For Private & Personal Use Only
www.jainelibrary.org