________________
૯૪
ધન્ય ધરા:
8સારંગપુર નિવાસી જયસિંહે આગરાના સંઘવી રત્નાશાહે
૮૮ સંઘોની સાથે આબુ તથા જીરાવલા તીર્થની યાત્રા
કરેલ.
૧૩. તેરમો જીર્ણોદ્ધાર - સં. ૧૯૫૯માં જૈનસંઘનો. ૧૪. ચૌદમો જીર્ણોદ્ધાર - સં. ૧૯૮૨માં
વર્ધમાનસિંહ-પદ્ધસિંહનો. ૧૫. પંદરમો જીર્ણોદ્ધાર - સં. ૧૯૨૦માં શ્રી સંઘનો ૧૬. સોળમો જીર્ણોદ્ધાર - સં. ૧૩૩૯માં મહા સુદ-૧૦ના
દિવસે માંડવીનગરના શેઠ મોણસી તેજસીની ધર્મપત્ની મીઠાબાઈએ
, કરાવેલ. * વર્તમાનકાળમાં ભદ્રેશ્વરનું જિનાલય ભૂકંપના કારણે જમીનદોસ્ત થવાથી સંપૂર્ણ જિનાલયનો જીર્ણોદ્ધાર ચાલુ છે.
(ભારત જૈન તીર્થ ઈતિહાસ)
» ઓસવાલ વંશના ધનજી-પાનજી-મનજીએ છ લાખ દ્રવ્ય
ખર્ચે સંઘ કાઢેલ. » વિ.સં. ૧૮૯૧માં મહેન્દ્રસૂરિના ઉપદેશથી જેસલમેર નિવાસી ગુમાનચંદ બાફનાએ પાંચ પુત્રોએ ૨૩ લાખ રૂપિયા ખર્ચી શત્રુંજયનો સંઘ કાઢ્યો ત્યારે ખાસ જીરાવલા
ગયેલ. » વિ.સં. ૧૫૨૫માં અમદાવાદના સંઘવી ગદરાજ ડુંગર
શાહે જીરાવલાતીર્થની સામુદાયિક યાત્રા કરેલ, જેમાં ૭,૦૦૦ બળદ ગાડીઓ હતી. આજ ગદાશાહે આબુજીના ભીમવિહારમાં ૧૨૦ મહાપિત્તલની મૂર્તિ ભરાવી પ્રતિષ્ઠા
કરાવેલ. | ભદ્રેશ્વરતીર્થના ૧૬ જીર્ણોદ્ધારો || ૧. પ્રથમ જીર્ણોદ્ધાર - વિ.સં. ૨૨૩માં શ્રી સંપ્રતિ
મહારાજાનો. ૨. બીજો જીર્ણોદ્ધાર - કાલિકાચાર્યના ભાણેજનો. ૩. ત્રીજો જીર્ણોદ્ધાર - શ્રી વનરાજ ચાવડાનો. ૪. ચોથો જીર્ણોદ્ધાર - સં. ૬૨૧માં કનકરાજ ચાવડાનો. ૫. પાંચમો જીર્ણોદ્ધાર - સં. ૧૧૩૪માં શ્રીમાળી શ્રેષ્ઠીનો. ૬. છઠ્ઠો જીર્ણોદ્ધાર - કુમારપાલ મહારાજાનો. ૭. સાતમો જીર્ણોદ્ધાર - સં. ૧૨૦૮માં જગચંદ્રસૂરિનો. ૮. આઠમો જીર્ણોદ્ધાર. સં. ૧૨૮૭માં વસ્તુપાલ
તેજપાલનો. ૯. નવમો જીર્ણોદ્ધાર . સં. ૧૩૧૨માં દાનવીર
જગડુશાનો. ૧૦. દસમો જીર્ણોદ્ધાર - વાઘેલા સારંગદેવનો. ૧૧. અગિયારમો જીર્ણોદ્ધાર - સં. ૧૫૯૬માં
જામરાવલનો. ૧૨. બારમો જીર્ણોદ્ધાર - સં. ૧૯૨૨માં મહારાજા
ભારમલનો.
આપણાં દેવાલયો મહા-મહાજન શ્રી તીર્થકર દેવોના સંદેશને આર્યાદેિશના ખૂણે
ખૂણે પ્રસરાવી રહ્યાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org