________________
OOOOOOOOOOOOOOOOOOOOOOOOO
OOOOOOOOOOOG
શ્રી સીધ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ પાલીતાણા,
પ્રેરક પરમ પૂજયા આયા દા શ્રી રચનાકર સુરીશ્વરજી વસા શ્વેતાં શિશ મુનિશ્રી રૠજયજી મ
રાજકુમારીઓની જેમ દેદીપ્યમાન
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની શ્રાવિકાઓ
આજના દિવસે ગામેગામના વિદ્યાર્થીઓ પાઠશાળામાં સામાયિક-પૌષધમાં બેસવાથી સંપૂર્ણ મંડપ એક વિશ્વવિદ્યાલયની જેમ શોભી રહ્યો હતો.
બપોરે જ્ઞાનપંચમીનાં દેવવંદન સામૂહિક રૂપે થયેલાં.
બીજા દિવસે પાઠશાળામાં ભાગ લેનાર દરેક વ્યકિતને મુહપત્તિની પ્રભાવના કરેલ, જેમાં સુવર્ણ-ચાંદીની ગિનીઓ, રૂપિયા વિ. મૂકવામાં આવેલ.
પં. શ્રી તિલકવિજયજી મ.સા. કચ્છ વાગડ દેશોદ્ધારક દાદાશ્રી જિતવિજયજીના પ્રશિષ્ય હતા. ભાભરનગરમા રોળિયા પરિવારને ત્યાં જન્મ પ્રાપ્ત કરી મુનિ શ્રી હીરવિજયજી પાસે સંયમગ્રહણ કરી આજીવન ઉપવાસના પારણે ઉપવાસ કરેલ. અને આગમો ગ્રંથો સજ્ઝાયો વ. લખવા માટે જીવનભર માત્ર પેન્સિલનો ઉપયોગ કરેલ.
Jain Education International
ભાભરનગર ભૂષણ પં. શ્રી તિલકવિજયજી ગણિવરની ભવ્ય ઉજવણી
-
-
૫. તિલક વિજયજીના બે શિષ્યો શાસનપ્રભાવક આચાર્ય બનેલ. આચાર્ય શ્રી ભુવનશે ખરસૂરિજી, આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી. પં. તિલકવિજયજીની દીક્ષા ભાભરમાં થયેલ. દીક્ષા પ્રસંગે ગામેગામથી
આગળ પુસ્તક, સાપડા વિ. મૂકવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સુરેન્દ્રનગરથી લહિયાઓ બોલાવી સુવર્ણાક્ષરે આગમો લખાવવામાં આવેલ. ૪૫ આગમનાં છોડ સાથે સુંદર રચના – રંગોલી વિ. કરેલ. પુણ્યતિથિ નિમિત્તે દરેક સાધુભગવંતે ગુણાનુવાદ કરેલ. આ પ્રસંગે
અચલગચ્છીય આ. કલાપ્રભસૂરિ તથા સાગર સમુદાયના સાધુ ભગવંતો
પધારેલ.
પૂ. મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શા ભભૂતમલજી ભાણાજી મહેતા પરિવાર - પૂરણ (રાજ.)
જ્ઞાનપંચમીના દિવસે સુવર્ણાક્ષરી આગમોનું લેખન કરતા લહિયાઓ
For Private & Personal Use Only
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
www.jainelibrary.org