________________
મુનિ ૧ રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી પાલિતાણા ગામમાં ‘શ્રી પાદ લિસ જં ન બાલમિત્રમંડળ'ની સ્થાપના થયેલ. જેમાં ૩૧ જેટલાં બાળકો ઉત્સાહ સાથે જોડાયાં હતાં. શા સોહનરાજ હજારીમલજી બોકડિયા તથા શા ગુમાનમલજી મિસરીમલજી સંઘવી - સાંચોરવાળા તરફથી બાલાશ્રમનાં ૯૦ બાળકોને યુનિફોર્મ અર્પણ
કરેલ.
શા ધવલચંદજી છગનલાલજી કાનૂગા-સાંચોરવાળા તરફથી ગુરુકુલનાં ૯૦ બાળકોને તથા શ્રાવિકાશ્રમની ૧૬૦ બહેનોને યુનિફોર્મ અર્પણ કરેલ. શા લાલચંદજી ભભૂતમલજી કોટ કાસ્તાવાળા તરફથી
એક સરખી પૂજા જોડીમાં શોભતાં શ્રી યશોવિજયજી
જૈન ગુરુકુલનાં બાળકો
T]
ક
1
# OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
ગુરૂકુલનાં ૯૦ બાળકોને પૂજા જોડ, મુગટ, બાજુબંધ અર્પણ કરેલ. શા કાલચંદજી ચેલાજી સંઘવી - સાંચોરવાળા તરફથી પાઠશાળાનાં ૫૦૦ બાળકબાલિકાઓને સ્કૂલબેગની પ્રભાવના તથા ફટાકડા નહિ ફોડનારને પ્રભાવના કરેલ. શ્રી પાદલિપ્ત જૈન બાલ મિત્ર મંડળે ભેગા મળીને સાંચોરી ભવનમાં આદેશ લઈ હાથી ઉપર બેસી તળેટીસ્પર્શના માટે ગયેલ.
കശകശകരകകകകരര
એક જ ડ્રેસમાં શોભતાં '' કિ . tત્ર બાલાશ્રમનાં બાળકો
* પાલિતાણાની પાવનભૂમિમાં લગભગ ૪૦૦ બાળકબાલિકાને નવા ડ્રેસ અર્પણ કરેલ.
કારતક સુદ પાંચમ (જ્ઞાનપંચમીના દિવસે પં. તિલક વિજયની ૬પમી પુણ્યતિથિ નિમિત્તે ૪-બગી, ૨-બેન્ડ પાર્ટી, ૧-હાથી, ૧૦ઘોડા, પાઠશાળાનાં બાળકો વર્ષીદાન, અનુકંપાદાન આદિથી યુકત ભવ્ય વરઘોડો નીકળેલ. સવારે ૯:૦૦ કલાકે શ્રી તિલકરત્ન જૈન ધાર્મિક પાઠશાળાનું આયોજન રાખેલ, જેમાં ૫ રૂપિયાની ફી હોવા છતાં ૧૧૫૦ વિદ્યાર્થીઓએ પાઠશાળામાં પ્રવેશ કરેલ. નાનાં-મોટાં બધા ભાઇ-બહેનો આ
પાઠશાળામાં જોડાયાં હતાં. મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્થાપેલ) પં. વસંતભાઈ પં. કનુભાઈએ સામૂહિક રૂપે સૂત્રો ગોખવાની, શ્રી પાદલિપ્ત જૈન બાલ મિત્ર મંડળ-પાલિતાણા. | બેસવાની, સુત્ર બોલવાની પદ્ધતિ સમજાવીને સૂત્રો ગોખાવેલાં. દરેકની
પૂ. મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી
સૌજન્ય: શ્રી મહાવીર સેના - સાંચોર (મુંબઈ) 0િ0000000000000000000000000 +
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org