SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ 00.000 OOOOOOOOOOOOOOOOOOOOOOO. 'મહામંગલકારી ઉપધાન તપ) ગિરિરાજની છત્રછાયામાં એક સાથે ૩૮૦ આરાધકોનો સાંચોરી ભવનમાં ઉપધાન તપપ્રવેશ ગિરિરાજની છત્રછાયામાં ઉપધાનતપની આરાધના કરતા શ્રાવકો OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO આસો સુદ-૧૦ના દિવસે ઉપધાન તપનો પ્રારંભ થયેલ જેમાં ૩૦૦ જેટલાં આરાધકો જોડાયાં. ૧૦૪ ભાગ્યશાળીઓ પ્રથમ ઉપધાન તપવાળાં હતાં. એમાં પણ ૨૫ જેટલાં આરાધકોએ મૂળ વિધિ તથા મૌનપણે સંપૂર્ણ ઉપધાન તપ વહન કરેલ. ૮ વર્ષથી માંડી ૮૦ જેટલી ઉમરવાળા ભાઇ-બહેનો જોડાયાં હતાં. ત્રણ નાની બાલિકાઓ ૮ વર્ષની હતી. સકલ સંઘના આદેશથી તેમને પ્રથમ માળ પહેરાવવામાં આવી હતી. ઉપધાન તપ પૂર્ણ થયા પછી દરેક આરાધકોનું હાર-તિલક દ્વારા સન્માન કરેલ. સમિતિ તરફથી ૩૮૦ આરાધકોનું સમ્માન સુવર્ણદ્રવ્યથી કરવામાં આવેલ. સામૂહિક ટીપમાંથી રજતદ્રવ્ય દ્વારા કરેલ. ઉપધાન તપ માળારોપણનો ભવ્ય વરઘોડો નીકળેલ, જેમાં ૩૪ બગી, ૧ હાથી, ૩ બેન્ડ પાર્ટી વ. વિશાળ સામગ્રી હતી. આ પ્રસંગે ૪૦૦૦ જેટલાં ભાવુકો હાજર રહ્યાં હતાં. પાલિતાણામાં ધર્મશાળાઓ વધતી જવાથી સાધુ-સાધ્વીજીને સ્પંડિલ ભૂમિની ઘણી તકલીફ હોવાથી ૧-કરોડ જેટલું ફંડ ભેગું કરી સાંચોરી સમાજ તરફથી માત્ર સ્થડિલભૂમિ માટે નવી જગ્યા લેવામાં આવી. ચાતુર્માસ આરાધકોનું ચાંદીના પટ દ્વારા સન્માન થયેલ. દરેકને ૨૦૦૦ રૂપિયાની રકમ પ્રભાવના રૂપે અર્પણ કરેલ. 'પાલિતાણાની પાઠશાળાઓનું સન્માન ચાતુર્માસના પાવન પ્રસંગે મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી પાલિતાણામાં ચાલતી ધાર્મિક સંસ્થાપાઠશાળાઓનું ભવ્ય સન્માન થયેલ. બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, ગુફલ, શ્રી બુદ્ધિસિંહજી પાઠશાળા, પારસ સો. પાઠશાળા, સર્વોદય સો. પાઠશાળા, નીતીસૂરિ પાઠશાળા આદિ સાત પાઠશાળાઓની અતિચાર, અજિતશાંતિ, મોટી શાંતિ મોટા સૂત્રની પરીક્ષા, વક્તવ્ય-રપર્ધાનો મેળાવડો, કેસર તિલક અમર રહો, એના ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આદિ ઉત્સાહભેર થયેલ. આવા કાર્યક્રમો થી ધાર્મિક અભ્યાસમાં બાળકોની સંખ્યા વધતી જાય છે. - શા ભભૂતમલભાણાજી પૂરણવાળા તથા શ્રી મહાવીર સેના-સાંચોરવાળા તરફથી અતિચારવાળાને પ૦૦, અજિતશાંતિવાળાને ૨૫૦, મોટી શાંતિવાળાને ૧૫૦ જેટલી રકમ અર્પણ કરેલ. સૂત્ર પરીક્ષામાં લગભગ ૨૦૦ જેટલાં બાળક-બાલિકાઓએ ભાગ લીધેલ. પૂ. મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય: શા સોહનરાજ) કસ્તુરચંદજી મહેતા પરિવાર - સાંચોર (સત્યપુરતીર્થ) 80000000000000000000000000000 જOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy