SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO ચાતુર્માસમાં આરાધકો ને રહેવા માટે સાંચોરી, હાર્ડ, ખીમીબાઈ, આધોઈ, વાવપથક, સૌધર્મ, વચ્છરાજવિહાર આદિ ધર્મશાળાઓ રાખેલ. ચારે મહિના સુધી હાથી, બેન્ડ પાર્ટી, બગી સાથે વર્ષીદાન આપતો બ થોડો તળેટી:પનાનો સકલ સંઘ સાથે ચાલનો. યોગષ્ટિ સમુચ્ચયગ્રંથ ઉપર પ્રવચન થવું, તળેટી વરઘોડાનાં ચડાવા એકથી એક જતા. પર્યુષણ પર્વ પહેલાં ૫૦ જેટલા આરાધક પુરુષોએ લોચ કરાવેલ. ૪૫ આગમ તપની સામૂહિક આરાધના કરાવેલ, જેમાં સાસંઘ સાથે ગિરિરાજની તળેટીને વંદના કરતા આચાર્ય ભગવંતો ૮૦૦ આરાધકો જોડાયા હતાં. તપની પૂર્ણાહૂતિ પ્રસંગે ૪૪ બગી-૧ હાથી સાથે ભવ્ય વોડ તથા અષ્ટપ્રકારી પૂજા (આગમની) રાખેલ, જેમાં દરેક આગમ ઉપર સોનાની ગિની દ્વારા પૂજન શા પ્રતાપચંદ ભભૂતમલજી કોટકાસ્તાવાળા એ કરેલ. એ વખતે એક પાનાં ૧૦૦૦ રૂપિયા સુવર્ણ સ્યાહીથી લખવાના રાખેલ. આગમોનાં પાનાં લખાવા માટે પડાપડી થયેલ. ઘડીકવારમાં ૧૦૦૦ પાનાં સુવર્ણ આગમના લખાઈ ગયાં. ત્યાર પછી ઘણાં ભાગ્યશાળીઓ દ્વારા સંપૂર્ણ આગમો, સંપૂર્ણ કલ્પસૂત્ર ચિત્ર સાથે સુવર્ણાક્ષરીયમાં લખાવાનું નહેર થયેલ. પર્યુષણ પર્વ આવતાં ૩૦૦૦ જેટલાં આરાધકો આ પુણ્ય ભૂમિ ઉપર આવેલ. એમાં ૧૦૦૦ જેટલાં ચોસઠ પ્રહરી પૌષધ પયેલ. ચૌદ સ્વપ્ન, તપરથી સમ્માન, પારણાં, પ્રતિક્રમણમાં સૂત્રો બોલવાં આદિના ચડાવા રેકોર્ડ રૂપે બન્યા હતા. ગિરિરાજની છત્રછાયામાં માખણ, સિદ્ધિતપ, આગમનપ, અઠ્ઠાઈ આદિ મોટી તપસ્યામાં ૧૦૦૦ જેટલા આરાધકોનું સમ્માન સુવર્ણવ્ય તથા રતદ્રવ્ય દ્વારા કરેલ. આ પ્રસંગે પાલિતાણામાં ચાલતી પાઠશાળાનાં બાળક - બાલિકાઓ પણ અઠ્ઠાઈ, અમ, ઓળી આદિ તપમાં જોડાયાં હતાં. આસો માસની ઓળીમાં ૩૫૦ આરાધકો જોડાયાં હતાં અને દીપાવલીના છઠ તપમાં ૨૫૦ આરાધકો જોડાયાં હતાં. ચાતુર્માસ દરમ્યાન પં. વસંતભાઈ પં. કનુભાઈ, મયુરભાઈ એ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાને અભ્યાસ કરાવેલ પર્યુષણ પર્વમાં તષ પચ્ચકખાણ પ્રસંગે ૬૦ રૂપિયાનું સંઘપૂજન, મુનિ શ્રી રત્નજ્યોત વિ. ના ભગવતીજગ પ્રવેશ પ્રસંગે ૭૦ રૂપિયાનું સંઘપૂજન તથા એક દીક્ષાના પાવન પ્રસંગે ૬૦ રૂપિયાનું સંઘપૂજન થયેલ. પયુંષણ પર્વ દરમ્યાન જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્ય, જીવદયા વ.ની ઊપજ સારાપ્રમાણમાં થયેલ. લગભગ ૧૦૯ ગામોમાં જીવદયાની રકમ અર્પણ કરેલ. આસો સુદ પૂર્ણિમાના દિવસે આ રત્નાકરસૂરિજી ને ૫૦મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ૫૦ ગામોના સંઘમાં ૫૦,૦૦૦ જેટલી રકમ સાધારણ ખાતામાં ગુરુભક્તો તરફ્થી અર્પણ કરાયેલ. દરેક સંઘના ટ્રસ્ટીઓને બોલાવી સન્માન સાથે રકમ અર્પણ કરેલ. વ્યવસ્થા કુમારપાલ વી. શાહે કરેલ. પાલિતાણા ગામનાં ૮૫ જિનાલયોની ચૈત્યપરિપાટી કાઢેલ દરેક જિનાલયમાં ૧૫૦૦ રૂપિયા જેટલી પૂજન સામગ્રીનો થાળ અર્પણ કરેલ અને પૂજારી તથા સ્ટાફને પેન્ટ-શર્ટનાં કાપડ અર્પણ કરેલ. લગભગ ૩૫૦ જેટલા પુજારીઓને કાપડ અર્પણ કરેલ. પાલિતાણા ગામના ૫૦૦ જૈનોનાં ઘરોમાં સમિતિ તરફથી બે ચાદર તથા ૧-કિલો મીઠાઈ દીપાવલીએ અર્પણ કરેલ. પૂ. મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શા કિશનલાલજી નેમિચંદજી મુતા તથા રમીલાબહેન કિશનલાલજી તથા રેશમીબહેન માંગલાલજી મુતાના સિદ્ધાચલ મહાતીર્થમાં ઉપધાનતપ નિમિત્તે -ચિતલવાના (રાજ.) Jain Education International For Private & Personal Use Only തകതരതതതതതരതതതതമതമതതത www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy