SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ OOOOOOOOOOOOOOOOOOOOOOOOO ૧૨૪ બળદગાડાં અને ૧૨૪ ઊંટ-ઘોડા વ. આવ્યાં હતાં. એક મહિના સુધી ઘેરઘેર વાયણાં લેવા ફર્યા હતા. એમનું અંતિમ ચોમાસુ પાટણમાં થયેલ. આવા મહાપુરુષોના કંઇક ગુણો આપણામાં આવે એ જ અંતરની અભિલાષા. ભાભરનગરભૂષણ પં. તિલકવિજયજીની ભવ્ય શોભાયાત્રા ફાગણ સુદ-૨ તા. ૯-૩-૨૦૦૮ના દિવસે માલવાડા ગામમાં પૂ.આ. દેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સા.ની ગણિ પંન્યાસ પદવી તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન પાઠશાળાના સમારોહનું ભવ્ય આયોજન રાખેલ છે.. Jain Education International - સંગ્રાહક મુનિ શ્રી રત્નત્રયવિજયજી પં.તિલકપિયજી ગણિવર જન્મભૂમિ : ભાભરતીર્થ શ્રાવણ સુદ-પૂર્ણિમા સં. ૧૯૩૮ દીક્ષા : ભાભર તીર્થ વૈશાખ સુદ– ૬ વડી દીક્ષા : છાણી પંન્યાસપદ : રાધનપુર માતા : જડાવબેન પિતા : માનચંદભાઇ સંસારી નામ : ત્રિભુવનભાઇ શિષ્ય પરિવાર : આ. ભુવનશેખરસૂરિજી આ. રત્નશેખરસૂરિજી મુનિશ્રી વિદ્યાવિજયજી શાસનની શોભામાં પ્રકાશ પાથરતા ગુરુ-શિષ્યની જોડી પૂ. મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શા ગુમાનમલજી મીસરીમલજી સંઘવી - સાંચોર (સત્યપુરતીર્થ) GOOOOOOOOOOOOOOOOOOOOOOOOO For Private & Personal Use Only OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy