________________
૧૧૦
આજની સાયન્સના સ્થાપક મહાવીર હતા. [કારણ કે તેમના સિદ્ધાંતો પૂર્ણ વૈજ્ઞાનિક હતા અને એમનું સાયન્સ કોઈને નુકશાન ન કરે તેવું હતું.]
—રિસર્ચ સ્કોલર માધો આયાર્ય. બૌદ્ધિક ચિંતનમાં જૈનદર્શન સર્વોપરિ છે.
—દિનકર
મહાવીર સ્વામીએ જન્મમરણની પરંપરા પર વિજય પ્રાપ્ત કરેલ હતી. એમની શિક્ષા વિશ્વ માનવના કલ્યાણ માટે હતી.
—આચાર્ય નરેન્દ્રદેવ
વેદપુરાણોમાં જૈનધર્મના સાક્ષ્ય
પ્રાચીન શ્રી ઋગ્વેદમાં જૈન તીર્થંકરોની સ્તુતિ કરાઈ છે. “ ॐ त्रैलोक्यप्रतिष्ठितानां चतुर्विंशतितीर्थंकराणां ऋषभादिवर्द्धमानान्तानां सिद्धाणां शरणं प्रपद्ये ।"
“ત્રૈલોક્યમાં પ્રતિષ્ઠિત ઋષભદેવથી વર્ધમાન સુધી ૨૪ તીર્થંકરોનું શરણ સ્વીકારું છું.”
પ્રાચીન શ્રી યજુર્વેદમાં લખ્યું છે કે
ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहुतमध्यां यजेषुनग्नं परममाह संस्तुतं वारं शत्रुंजयंतं पशुरिन्द्रमाहुरितिस्वाहा । ॐ त्रातारमिन्द्रं ऋषभं पवित्रं अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रं वेशक्रमं जितं तद् वर्द्धमान पुरुहुतमिन्द्रमिति स्वाहा ।
ભગવાન ઋષભદેવ અને વર્ષમાનસ્વામીની આમાં સ્તુતિ કરાઈ છે.
* ભાગવત પુરાણ : વૈષ્ણવો ૨૪ અવતાર માને છે, એમાં આઠમા ઈશ્વતાવતાર તરીકે શ્રી ઋષભદેવને માને છે અને પાંચમા સ્કંધમાં વિસ્તારથી જીવનચરિત્ર ભાખી જણાવ્યું કે ઋષભદેવના પુત્ર ભરતના નામથી આ ભારતવર્ષ નામ પડ્યું છે. * યોગવાસિષ્ઠ વૈરાગ્યપ્રકરણમાં શ્રી વસિષ્ઠ ઋષિજી શ્રી રામચંદ્રજીને કહે છે કે
नाहं रामो नमे वाञ्छा भावेषु च न मे मनः । शान्तमासितुमिच्छामि स्वात्मन्येव जिनो यथा ॥
જિનેશ્વર ભગવાન જે રીતે પોતાના આત્મામાં લીન બને છે, તે જ રીતે હું શાંત બેસવા માંગુ છું.
Jain Education International
* નાગપુરાણમાં લખ્યું છે કે ઞાાતિજારાતું.......છે પરમાં ગતિમ્ ।।
અર્હતત્ત્વનો જ્ઞાતા જ મોક્ષપ્રાપ્ત કરે છે. અર્હ એટલે અરિહંત ! જૈન સાધુઓનું મહિમાગાન કરતાં ત્યાં જ લખ્યું છે કે
ધન્ય ધરા
दशभिर्भोजितैर्विप्रैर्यत्फलं जायते कृते । मुनिमर्हन्तभक्तस्य तत्फलं जायते कलौ ॥
કૃતયુગમાં દશ બ્રાહ્મણોને જમાડવામાં જેટલું પુણ્ય થાય છે, એટલું પુણ્ય કલિયુગમાં એક અરિહંતભક્ત જૈન સાધુને દાન આપવાથી થાય છે.
* નગરપુરાણમાં લખ્યું છે કે
पञ्चाशदादी किल मूलभूमेर्दशोर्ध्वभूमेरपि विस्तारो ऽस्य उच्चत्वमष्टैव तु योजनानि मानं वदन्तीह जिनेश्वराद्रेः ।। इति कृतयुगे आदिदेवः श्रीऋषभस्तत्सूनुर्भरतस्तत्राम्ना भरतखण्डमिदं प्रतीतम् ।
અષ્ટાપદ
આઠ યોજન ઊંચો વગેરે માપવાળા જિનેશ્વરાદિનું વર્ણન કરી જણાવ્યું કે મૃતયુગમાં આદિદેવ શ્રી ઋષભના દીકરા ભરતના નામથી આ ભરતખંડ જાહેર થયું. नाभेरथो स वृषभो मरुदेवीसूनुर्यो वै यचार समदृग् मुनियोगचर्यां तस्यार्हतत्त्वमृषयः पदमामनन्ति स्वच्छः । प्रशांतकरणः समदृग् सुधीश्च ।
For Private & Personal Use Only
अष्टमो मरुदेव्यां तु नाभेर्जातः પ્રમઃ। दर्शयन् वर्त्म धीराणां सर्वाश्रम नमस्कृतिः । प्रियव्रतो नाम सुतो मनोः स्वायम्भुवो । तस्याग्नीन्दस्ततो नाभिः ऋषभस्तत्सुतस्तथा ।। तमाहुर्वासुदेवांशं मोक्षधर्मविधित्सया । अवतीर्णं सुतशतं तस्यासीत् ब्रह्मपारगम् । तत्रैव कुलादिवीजं सर्वेषां प्रथमो विमलवाहनः । मरुदेवस्य नाभिस्य भरते कुलसत्तमाः । “तेषां वै भरतो ज्येष्ठो विख्यातवर्षमेतद् यन्नाम्ना
अर्हन् शिवो भवो परश्चैव
परमात्मा
नारायणपरायणः । भरतम भूतम् ॥' विष्णुः तथा Jધઃ । શના एकार्थवाचकाः ॥
www.jainelibrary.org