________________
૬૮૨
જિન શાસનનાં ગવાતું સંગીત કેટલું પ્રાચીન? કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધીના પ્રદેશમાં વિહાર
કરવાની પ્રથા છે. આપણે જૈન ધર્મને કેન્દ્રમાં રાખીએ તો આપણે ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન છે તે સમજ્યા.
પંજાબના જૈન સાધુ ગુજરાતમાં પણ વિહાર કરે. વળી તો તેની કવિતામાં ગવાતું સંગીત પણ મધ્યકાલીન છે? ના ના
પાલિતાણા શત્રુંજય જેવા મોટા તીર્થો ગુજરાતમાં છે તેથી ના સંગીત કેટલું જૂનું તે વિષે આગળ આપણે નોંધ કરી છે
સાધુઓ ઉપરાંત શ્રેષ્ઠીઓમાં મોટા સંઘ સાથે યાત્રા કરવા કે ભાષા કરતાં પણ સંગીત વધારે પ્રાચીન છે. આ વિષયને
ગુજરાતમાં આવે, એવી જ રીતે ગુજરાતના લોકો ગુજરાત જરા વિગતે સમજીએ.
બહારના જૈન તીર્થોની યાત્રા કરે. આપણી પરંપરામાં સંગીત ધાર્મિક ઉત્સવ જેવા કે યજ્ઞ
આ યાત્રાના પરિણામે એક પ્રદેશનું સંગીત અન્ય કે નવરાત્રી ઉત્સવમાં ગવાય છે. હોળી, વસંત, લગ્નપ્રસંગે
પ્રદેશમાં સાંભળવા મળે. આજે જેમ આપણે બંગાળીઆનંદ મનાવવા ગવાય છે. આ બધાનું મૂળ છેક અતિપ્રાચીન
પંજાબી-મરાઠી ગીતોની ધૂનો સિનેમાના ગીતો દ્વારા માણીએ કાળમાં છે. માનવી જ્યારે જંગલમાં શિકારી જીવન જીવતો
છીએ તેમ ભક્તિસંગીત દ્વારા અન્ય પ્રદેશની ધૂનો-ઢાળો-ગીતો ત્યારે સફળ શિકાર કર્યા પછી નૃત્યસંગીત થતું. આપણા અતિ અતિપ્રાચીન ગુફા ચિત્રોમાં પણ સંગીત નૃત્ય અને વાધનો
પ્રચલિત થયા. સમયના પ્રવાહમાં સ્થાનિક લોકોની ગાવાની આનંદ લેતા જંગલી માનવના ચિત્રો મળ્યાં છે. ટૂંકમાં ભાષા
લઢણ રીતને લીધે આપણે ક્યા પ્રદેશમાંથી શું અપનાવ્યું તે
કહેવું મુશ્કેલ છે. આમ છતાં સૌરાષ્ટ્રમાં હિંચ અને ખેમટો પૂર્વે સંગીત હતું.
પ્રચલિત તાલ છે. જ્યારે રાજસ્થાન ઉત્તર ગુજરાતમાં દિપચંદી આપણે જે કંઈ ગાઈએ છીએ તે શું બધું જ ભારતીય
તાલ વિશેષ પ્રચલિત છે. આપણા લગ્નગીતોમાં વિશેષ સંગીત છે? આ પ્રશ્નને સમજવાથી જૈનોનું સંગીતમાં જે પ્રદાન
પ્રચલિત દિપચંદી તાલ છે જ્યારે રાસને ગરબામાં હિંચ તાલ છે તે સમજવાની ચાવી મળશે. ઇતિહાસકારો કહે છે કે હાલ
પ્રચલિત છે. એટલું સમજવાથી સંગીત એક પ્રદેશમાંથી બીજા જે દેશ અને રાષ્ટ્રની સરહદો છે તે ન હતી ત્યારે માનવજાત
પ્રદેશમાં જઈ યાત્રા કરે છે તે સમજાશે. ઉત્તર ધ્રુવથી દક્ષિણ મહાસાગરના કિનારા સુધી અને પૂર્વમાં જાપાનથી પશ્ચિમ અમેરિકા સુધી ઘૂમતી હતી-સ્થળાંતર કરતી જેન સંગીત પરંપરા (ગુજરાત) હતી. આજે પણ મેક્સિકોમાં ભારતીય પદ્ધતિના આચાર
ગુજરાતની પ્રાચીન પાટનગરી અણહિલપુર પાટણ છે. વિચાર ધરાવતી “માયા સંસ્કૃતિ છે. તે આ સ્થળાંતરનું ઉત્તર ગુજરાતના આ નગરમાં જૈન સાધુ હેમચંદ્રાચાર્યજી રહેતા પરિણામ.
હતા. ચાતુર્માસ માટે ગુજરાતની બીજી જૂની પાટનગરી આપણા ભારત દેશની વાત કરીએ તો આફ્રિકા- શ્રીમાળમાં તેઓ ગયેલા ત્યાં કંઈ કારણવશાત જૈન ઓસ્ટ્રેલિયા એ એશિયાના વિવિધ ભાગમાંથી માનવસમૂહો દેવમૂર્તિઓના બ્રાહ્મણ પૂજારીઓએ મહેનતાણામાં વધારો કરી વસવાટ બદલતા રહ્યા છે. તેમની સાથે તેમનું સંગીત પણ આપવાની માગણી સાથે પૂજા કાર્ય અટકાવ્યું. આવ્યું છે. ભાષા બદલતી ગઈ ને જૂના ઢાળમાં નવી ભાષાના હેમચંદ્રાચાર્યજીએ પોતાના દેવની પૂજા બ્રાહ્મણ દ્વારા જ થાય ગીતો ગવાતાં ગયાં.
તેના આગ્રહી હતા. તેથી તેમની પાસે સંસ્કૃત શીખવા આવતા જૈનો દ્વારા વિવિધ રાગો-ઢાળોનું
બે શ્રીમાળી બ્રાહ્મણ વિદ્યાર્થીને તેમના દેવની પૂજા કરવા માટે
પૂછ્યું. ગુરૂનું કામ શિષ્યોએ ઉમંગથી સ્વીકારી લીધું પણ પ્રચલન
પરિણામ વિપરીત આવ્યું. તેમના કુટુંબને શ્રીમાળી બ્રાહ્મણોએ સ્થળાંતર સાથે સંગીત જવાની વાત સમજ્યા પછી જ્ઞાતિબહાર મૂક્યું. આ શ્રીમાળી કુટુંબ માટે શ્રી ભારતના હિન્દુ અને જૈન સાધુ સંન્યાસીઓ એક જ સ્થળે હેમચંદ્રાચાર્યજીએ જૈન સંઘ પાસે ઠરાવ કરાવીને વંશપરંપરાગત ઝાઝો સમય રહેતા નથી. માત્ર ચાતુર્માસ એક જ જગ્યાએ જૈન સમાજનો આશ્રય અપાવ્યો. (આ દંતકથાનો પુરાવો નથી રહે ને પછી અન્યત્ર વિહાર કરી લોક કલ્યાણની કે એમ ડૉ. ચીનુભાઈ નાયકનું મંતવ્ય નોંધવું જોઈએ.) આપણા આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં રહે. પ્રાચીન કાળથી કાશ્મીરથી દેશમાં રામ અને કૃષ્ણના પુરાવા નથી એવું અંગ્રેજોએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org