SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પ૬૭ સંપાદનકાર્ય : “શ્રીમદ્ ભાગવત પુરાણ” સમીક્ષિત આવૃત્તિના સંસ્થાના પ્રોજેક્ટમાં એક સંપાદક તરીકે કાર્ય કર્યું. એના ગ્રંથ ૨ અને ગ્રંથ ૩ (સ્કંધ ૮)નું સંપાદન કાર્ય, સંસ્થાના સંશોધન ત્રિમાસિક “સામીપ્ય’ જર્નલનું સંપાદન, “પથિક' ઇતિહાસ-પુરાતત્ત્વ સૈમાસિકનું સંપાદન, “ગુજરાત સંશોધન મંડળ સૈમાસિક” અને “વિદ્યાપીઠ' રૈમાસિકનું સંપાદન, દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ સંસ્થા દ્વારા ગ્રાંટ મળેલ પ્રોજેક્ટ ‘અમદાવાદની ભો. જે. વિદ્યાભવન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ અમદાવાદના જૈન પ્રતિમા લેખો'નું સંપાદન કર્યું. “મધ્યકાલીન ગુજરાતમાં ભક્િત અને સૂફી આંદોલન’ અને શ્રી રત્નમણિરાવ જોટકૃત ‘અમદાવાદનું સ્થાપત્ય' ગ્રંથનું સંપાદન કર્યું. વિષયનિષ્ણાતઃ ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્ય. પ્રકાશનો : “ભારતીય સંસ્કારો', “આદિમ સમાજની સંસ્કૃતિઓ', “ભારતનો આદ્ય ઇતિહાસ', “કાલગણના', ગુજરાતના અભિલેખો’, ‘જૈન પ્રતિમા લેખો', રૂપમંજરીનામમાલા'નું સંપાદન, સંસ્કૃત પ્રાકૃત હસ્તપ્રતોનું કેટલોગ', ‘હરિપ્રસાદ શાસ્ત્રી અભિનંદન ગ્રંથ', રસિક-ભારતી', કે. કા. શાસ્ત્રી શતાયુરભિનંદન ગ્રંથ', ‘ભો. જે. વિદ્યાભવનના સિક્કાઓના કેટલોગ', “કે. આર. સંત મેમોરિયલ સેમિનાર’નાં પ્રોસિડિંગ્સ, “ગુજરાતના શિલાલેખો અને સિક્કાઓ', ગિરધરભાઈ મ્યુઝિયમ, અમરેલીના સિક્કાઓનું કેટલોગ', જેવા ગ્રંથોનું લેખનકાર્ય અને પ્રકાશન. ૨૫૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન. વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં સંશોધન પેપરો રજૂ કર્યા. સંસ્થામાં સેમિનારનું આયોજન કર્યું. હજુ તેમની આ પાકટ વયે પણ સંશોધનનું કામ ચાલુ જ છે. ધન્યવાદ. –સંપાદક ભૂતકાળની ભવ્યતા, સંસ્કૃતિનો વૈભવ અને જ્ઞાનનો સમયાંકન મળે છે. આથી એ લેખ ઈ.સ.ની આરંભિક વારસો ધરાવતી ભારતવર્ષની આ પવિત્ર ભૂમિમાં કરુણા, સદીઓના જણાય છે. જીવદયા, જનકલ્યાણ અને ધર્મભાવનાને દીર્ઘકાલથી પ્રજ્વલિત જૈન મૂર્તિપૂજાના આધાર તરીકે જૈનમૂર્તિઓની રાખનાર જૈન ધર્મના તીર્થકરો વિરાટસ્વરૂપે મૂર્તિમંત થયેલા જૈન કાષ્ઠપ્રતિમાઓ, ચિત્રાલેખનો મહાવીર સ્વામીના સમય પછી તીર્થરૂપ મંદિરોમાં દશ્યમાન થાય છે. થોડા સમયમાં બનવા લાગ્યાં. ઈ.સ.ની પાંચમી સદીમાં રચાયેલ પૂર્વ અને ઉત્તર ભારતમાં જૈન ધર્મનો પ્રસાર ઈ.સ. પૂ. સંઘદાસગણિકૃત ‘વસુદેવહિન્દી’ નામના ગદ્ય પ્રાકૃત ગ્રંથની રજી-૧લી સદીથી થયો હોવાના પુરાવશેષીય પુરાવાઓ પ્રાચીન પ્રતિના સંદર્ભમાં ઉજ્જૈનમાં જીવન્તસ્વામીની પ્રતિમાના ઉપલબ્ધ છે. કલિંગના રાજા ખારવેલના શિલાલેખ (ઈ.સ. પૂ. રથયાત્રા ઉત્સવનો ઉલ્લેખ છે જે દર્શાવે છે કે જીવન્તસ્વામીની ૧૫૦)માં કાષ્ઠની જિનપ્રતિમાનો નિર્દેશ આવે છે. બિહારમાંથી પ્રતિમાપૂજાની પરંપરા આર્યસુહસ્તિ અને મૌર્ય શાસક સંપ્રતિના ઓરિસ્સા જવાના માર્ગમાં માનભૂમ અને સિંહભૂમ જિલ્લાનાં સમયથી શરૂ થઈ હશે અને પાંચમી સદીની આસપાસ ખૂબ કેટલાંક સ્થળોએ આવેલાં જિનમંદિરો અને મૂર્તિઓ ઘણાં પ્રચલિત બની હશે. પટના નજીક લોહાનીપુરમાંથી પ્રાપ્ત પ્રાચીન છે. મથુરાના કંકાલી ટીલાના ઉત્પનનમાંથી એક તીર્થંકરની પ્રતિમા પ્રાચીન છે. રેતિયા પથ્થરમાં કંડારેલ મસ્તક પ્રાચીન સ્તૂપ અને જૈન મંદિરોના અવશેષ મળ્યા છે. વિનાની આ ખંડિત પ્રતિમા પરના ઓપને લીધે એ મૌર્યકાલની પુરાતાત્ત્વિક અવશેષો પરથી ઈ.સ. પૂ. ૨જી-૧લી સદીથી જણાય છે. આ ઉપરાંત અહીંની બીજી ઇમારતના પાયામાંથી લગભગ ઈ.સ.ની ૧૦મી સદી સુધી અહીં જૈન ધર્મનું મહાન ઉત્તર ગુપ્તકાલની મસ્તક વિનાની પ્રતિમા, જિનનાં પગલાં અને કેન્દ્ર હોવાનું જણાય છે. મૂર્તિઓનાં સિંહાસનો, આયોગ-પટ્ટો જિનમસ્તક પ્રાપ્ત થયાં છે. આ અવશેષો જૈન મંદિરના સહુથી ઉપર જે લેખ મળ્યા છે એમાં કુષાણ રાજાઓનાં નામ અને જૂના અવશેષો જણાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy