SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૪૯ જિન નન નક્કર નાત-શાસ્ત્ર .©મર્ણ ste Pics A ૧) જિનશાસન વીતરાગ-સર્વજ્ઞનું શાસન છે. જે પરમાત્માને (૭). શાસનની પ્રભાવના કરતાંય, શાસનની આરાધના પામી જાય તેના રાગ-દ્વેષ અને મોહ નાશ થવા લાગે. મહત્ત્વ ધરાવે છે, તેથીય પ્રબળવતી છે શાસનની જન્મથી કોઈ જૈન ન પણ હોય પણ રક્ષા. તેથી જ ક્યારેક સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનાજ્ઞાવાસિત આચરણ હોય તો પણ કાઉસગ્ગ, જાપ, તપ, ધ્યાન વગેરે ઉપાદેય બને છે, તો જિનશાસનમાં આવી શકે છે, બાકી જન્મ જૈન પણ ક્યારેક ધામધૂમ-ધમાધમ જેવી આડંબર ભરેલી આચરણથી અનાર્ય તેની અનુમોદના ન થાય. ગતિવિધિઓ. (૨) તીર્થકર ભગવાને પોતાની જીવંત હાજરી સમયે પણ પોતાની પૂજા થાય તેવી કોઈ અપેક્ષા રાખી ન હતી, માટે દરેક ભગવંતો પોતાના પૂજાતિશયથી અનાદિકાળથી પૂજાય છે અને પૂજાવાના. ગુરુ ભગવંતો પણ પરમેષ્ઠિ પદે છે, તેમની ઉપસ્થિતિ છતાંય ઉપેક્ષા કરીને સ્થાવર તીર્થોની જાત્રા, વિવિધ ક્ષેત્રોમાં અપાતા દાનાદિ અનુષ્ઠાનો વિશેષ ફળદાયી નથી બનતા. પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીઓ થકી જ દુનિયાની અનેક શક્તિઓ મર્યાદામાં કામ કરે છે. કર્મવાદની વાતો કરનાર એક માત્ર જિનધર્મ છતાંય બધુંય કર્મો ઉપર કે ભાગ્ય અને ભવિતવ્યતા ઉપર છોડી દઈ નિષ્ક્રિય અને નિર્માલ્ય બનવાની વાત જ અસ્થાને થાય છે, કારણ કે તે જ જિનશાસને ધર્મ અને મોક્ષપુરુષાર્થની વાતો-રજૂઆતો અને ઉપાયો આપ્યા છે. (૫) જિનબિંબ-જિનાલય કે તીર્થો જો ન હોય તો જૈનકુળમાં જન્મેલાને પણ ખ્યાલ ન હોય કે મારા ભગવાન કોણ અને કેવા છે? એક જૈનેતર જિનાલયે જઈ જિનેશ્વરની ભક્તિ થકી આત્મશુદ્ધિ પામે, બીજી તરફ જન્મ જૈન (૮) અનેક ગચ્છો. સમુદાયો, સંપ્રદાયો કે સામાચારીઓ છતાંય જિનાલય-જિનબિંબને ન માને તેમાં વિવેકી વચ્ચેના મત-મતાંતરોની મડાગાંઠમાં પડવા કરતા તે કોણ? બધાય વચ્ચે પાંચ મહાવ્રતોની પાલના, (૬) ધર્મના ધોરી, ધર્મનાયક, માર્ગદર્શક તીર્થકર ભગવાન જીવદયાપ્રધાન લાગણીઓ, ભગવાન પ્રત્યેની છે, તેમના શાસનની ધૂરાને સુપેરે વહન કરનાર શ્રમણો અનુપમ ભક્તિ ભાવના, સાધર્મિક વાત્સલ્ય જેવા છે, શ્રમણોની ઉપાસના કરનાર શ્રમણોપાસક છે. તત્ત્વો અનેકતા વચ્ચે એકતા સંદેશ છે. શ્રમણોના શ્રમણ્યથી શાસનની મર્યાદાઓ બંધાયેલી છે. પંડિતો, વિદ્વાનો કે બહુશ્રુતોના બહુમાન ત્યારે જ માટે જ ધર્મ પરષપ્રધાન છતાંય ગૃહસ્થપ્રધાન નહીં થાય છે જઆરે તેઓ જ્ઞાનનું ફળ વિરતિ પામે છે. શ્રમણપ્રધાન છે. વ્રત-નિયમના બંધનો જે ખરેખર બંધન નથી પણ ahmedy sh, ooooooરાજા ! s Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy