SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ જિન શાસનનાં મુક્તિનું કારણ છે, તેના સ્વેચ્છાના સ્વીકાર વગર કોઈ મનનીય વિચારોથી જરૂર મહાન છે. જેણે મન જ્ઞાની ન બની શકે અને કેવળજ્ઞાન સિવાય બધાય જ્ઞાન સાધ્યું તેણે સઘળુંય સાધ્યું અને તે જ મર્કટ-મનને અધૂરા છે. નાથવા ક્રિયા-વિધિઓના કલાપો છે. (૧૦) જૈન ધર્મનો એક નક્કર આરાધક કદાચ જાહેરમાં ન (૧૬) જે ધર્મની આરાધનાઓ, ઉપાસનાઓ મોક્ષ સુધીના સુખ આવ્યો હોય, પ્રભાવક તરીકે ન ઓળખાયો હોય કે બક્ષી શકે છે, તેની સાધના પછી સંસારના સુખોની પરકલ્યાણના વિશદ કાર્યો ન કરી શક્યો હોય તોય તે અપેક્ષા તે તો ચક્રવર્તી પાસે કચરો કાઢનાર ઝાડુ આરાધક છે એટલું પણ બસ છે કારણ કે બધાય માંગવા જેવી બાલિશ ચેષ્ટા કહેવાય છતાંય ધર્મમાર્ગના પ્રભાવકો આરાધક નથી બની શકતા જ્યારે અંતરાયો દૂર કરવા, અસમાધિથી બચવા વીતરાગી આરાધકો થકી શાસનનો પ્રભાવ છે. પાસે પણ કંઈક માંગી શકાય છે. (૧૧) જે જીવ સમકિતી છે, ગુણાનુરાગી છે, પાપભીરૂ છે, (૧૭) વિશ્વોપકારી પરમાત્માની પ્રરૂપેલ આચરણાને યથાશક્ય ભવભ્રમણના ભયથી ત્રસ્ત છે તથા જિનેશ્વરપ્રણિત સવિશુદ્ધપણે અને ચઢતા પરિણામે પાળનારો એક ક્રિયારુચિવાન છે, તે સાધુ હોય કે શ્રાવક, અલ્પભવી સંયમી આત્મકલ્યાણના સ્વાર્થ સાથે વિશ્વકલ્યાણનો બનવાને યોગ્ય છે. કદાચ કોઈ પરિસ્થિતિ, લાચારી પરાર્થ અદ્ભુત રીતે કરે છે, બાકી આયાપ્રધાન ધર્મ કે ઉમ્રાદિ દોષોને કારણે પાપો સેવવા પડે છે તોય સદાચાર ને બાજુમાં રાખી કોરા પ્રચારમાં શ્રદ્ધા કર્મોથી લપાતો નથી. નથી રાખતો. (૧૨) નામનાની કામનાવાળો, શાસન પ્રભાવનાની પણ (૧૮) અઢાર પ્રકારના પાપોને છોડી દેનારને સંસાર પણ આસક્તિવાળો કે મુક્તિમાં ઝટ જવાના સૂમ લોભ- વૈરાગી સમજી પોતાની માયા-મમતાથી મુક્ત કરી કષાયવાળો અથવા પ્રશસ્ત રાગવાળો પણ પંચમજ્ઞાન- દે છે. તેવી મોહ-માયાના ત્યાગી અણગારો વળી પાછા કેવળજ્ઞાનથી વંચિત રહે છે, તેવી નિષ્પક્ષ વાતો ફક્ત સંસાર છોડીને સાંસારિક આકર્ષણો, આધુનિકવાદ કે જેનશાસનની સત્ય-પ્રરૂપણાની બલિહારી છે. અતિચાર-અનાચાર તે શાને વધાવે? (૧૩) માનવભવ મોક્ષ પુરુષાર્થ સાધવા માટે છે, સાધના (૧૯) જિનેશ્વરોની વાણી યથાર્થવાદિતા તથા સત્યગુણથી છે સંયમજીવન છતાંય કોઈ પુણ્યશાળી ચારિત્ર સુધી ન સુશોભિત હોય છે. તેથી ભગવાન મહાવીરે અંતિમ પહોચે તો તેને દીન-હિન ન ગણી શકાય. સાથે અમારો દેશનામાં ફરમાવેલ શ્રમણોની પણ નરકગતિના સંપ્રદાય કે સમુદાય તે જ વિશુદ્ધ આરાધક છે, બીજા ભયાનક આંકડા સાંભળી કે વાંચી ગભરાઈ નહિ તેવું મિથ્યાભિમાન અનેકો સાથે મૈત્રીનો નાશ જવાનું નથી. કે ધર્મશ્રદ્ધા છોડવાની નથી, કિન્તુ કરી શકે છે. પ્રભુની સર્વજ્ઞતાના ઓવારણા લેવાના છે. (૧૪) બધુંય કર્માધીન છે, જ્યારે ધર્મ સ્વાધીન છે. જડ અને (૨૦) વર્તમાનના જીવો જડ અને વક્ર છે તેવું જાણી બધાયને જીવના ભેદો સમજી જગત વ્યવહાર વચ્ચે પણ નિર્લેપ જડ કે વક્ર માની દુર્ભાવ કરવા જેવો નથી કારણ રહેનાર ગીતાર્થ બની શકે છે. ભગવાન પણ પોતાના કે તે બહુવાચક વચનના પ્રતિપક્ષે પ્રાજ્ઞ અને સરળ કર્મો પ્રતિ કઠોર હતા, પણ જગત જીવો પ્રતિ ખૂબ જીવો પણ દરેક કાળે શાસનમાં હોય જ છે, જેના કોમળ હતા, અનેક વિઘ્નો, ઉપસર્ગો કે અંતરાયો કારણે ભગવાન મહાવીરનું શાસન એકવીસ હજાર વર્ષ વચ્ચે અણનમ હતા, માટે જ પરમાત્મા કહેવાયા જીવવાનું છે. (૨૧) અનેકાંતવાદ કે સ્યાદવાદ સમજાવનારો સાચો ધર્મ તે (૧૫) માનવી પોતાની ઉમ્ર, ધન-સંપત્તિ કે સત્તા-શાણપણથી જ જિનધર્મ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આંખ મહાન નથી, રૂપ કે રૂપિયા, શારીરિક બાંધો કે વચન સમક્ષ રાખી અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોના વિલાસથી મહાન નથી, પણ મહામૂલા મનના પક્ષપાતી બની લોકોત્તર આચાર સંહિતાથી તે “પ્રધાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy