SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૪૭ ઉભુત થાય છે, જે છેવટે “જીવો અને જીવવા દો'માં પરિણમે જ સાધિકાર રીતે કહે છે કે બળવાનનું શસ્ત્ર અહિંસા છે. છે. જૈનધર્મ આ બાબતે સૂક્ષ્મનજરે બધું નિહાળે છે અને તેય અહિંસા એ કાયરતાનું પ્રતીક નથી જ. હકીકતમાં ભય અથવા તીર્થકરોની તપશ્ચર્યાને કારણે. ડર હિંસાને નોતરે છે. સાચું જ કહેવાયું છે કે હિંસક માણસો માનવદેહ દુર્લભ છે બહાદુર હોતા નથી. કાયરતા એ નમ્રતાનો દુશ્મન છે. આ સંદર્ભ મહાવીરસ્વામીના કેટલાક જીવનપ્રસંગ આ સંદર્ભે શ્રીમદ્ ભગવદ્દગીતામાં (૧૧.૨.૨૯) જણાવ્યું છે કે અવલોકવા જરૂરી છે; કેમ કે જિનશાસનનાં ઝળહળતાં નથી રહી. કાલિદાસ મારામવમાં પાર્વતીને નક્ષત્રમાં મહાવીર સ્વામી શીર્ષસ્થ નક્ષત્ર છે. સંબોધતાં શિવજીના મુખે બોલાવે છે કે શરીરમાä ૨૫તુ ઘર્મસાધના (પ.૩૩). દેહનું પ્રધાન કર્તવ્ય છે ધર્મના પાલનનું. માનવદેહ દુર્લભ છે ધર્મનું, કહો કે શાશ્વતધર્મનું-માનવધર્મનું, મુખ્ય લક્ષણ છે મહાવીર સ્વામી નમતા જવામાં માનતા ન હતા તે અહિંસાની આરાધનાનું. જૈનધર્મ અહિંસા બાબતે ખૂબ જાગૃત સાથોસાથ નમ્રતા પણ છોડવા માગતા નથી. જ્યાં સુધી એમના છે. આ છે સનાતનધર્મ જેને જૈનધર્મે અહિંસા અને અન્નાહારી- વડીલોએ એમને સંન્યસ્ત સ્વીકારવા સંમતિ ના આપી ત્યાં સુધી પણાથી સમયે-સમયે ઉજાગર કરતો રહ્યો છે. અહિંસા તેઓ પારિવારિક જીવનમાં બદ્ધ રહ્યા પણ વિરક્તભાવથી. જૈનધર્મમાં કેન્દ્રસ્થ હોઈ મહાવીર સ્વામીએ સુરચિપૂર્ણ રીતે કહ્યું એમની માતા અને વડીલબંધુ ઉભય મહાવીર સંન્યસ્તપણું છે કે બધાં જ પ્રાણી પોતાના જીવને ચાહે છે, આનંદ અંકે સ્વીકારે એ મતના ન હતા. આથી બંનેની હયાતિ દરમ્યાન એક કરવા ઇચ્છે છે અને દુઃખથી વિરુદ્ધ છે. તેથી સહુ કોઈ પણ યોગી તરીકે સંસારી-ગૃહસ્થી રહ્યા. છેવટે એમનાં સંબંધીઓએ ઇજાથી દૂર રહે છે. સહુને પોતાની જિંદગી બહુ વહાલી છે. અનુભવ્યું કે મહાવીરને સંન્યાસી થતાં રોકવાનો કોઈ અર્થ નથી અહિંસાને સૂક્ષ્મતાથી વરેલો અને વરેણ્ય સમજતો આ ધર્મ એ અને છેવટે એમની સંમતિ મહાવીરે મેળવી ત્યારે તેઓ ત્રીસીએ કારણે જ પાંજરાપોળની સ્થાપના કરી શક્યો છે. આ ગ્રંથમાં પહોંચી ગયા હતા. જ્ઞાતવ્ય આથી એટલું જ નમતા ન જવું અને આ બાબતે સંખ્યાબંધ લખાણો જોવાં પ્રાપ્ત થશે. નમ્રતા ન છોડવી એ અહિંસાનો આવશ્યક ભાગ છે. આથી સ્પષ્ટ થાય છે કે વડીલો અને રક્તસંબંધી વ્યક્તિઓની અહિંસા સાથોસાથ દયા લાગણીને તેઓ સન્માનતા હતા અને ચાહતા હતા. વિદ્રોહ અહિંસા હોય ત્યાં દયા હોય જ. દયા એ જ ધર્મનું મૂળ એમના સ્વભાવમાં ન હતો. ન્યાયીવિરોધમાં નમતા ન જવાની છે. જ્યારે અભિમાન એ પાપનું મૂળ છે. એટલે આચાર્ય ત્રેવડ હોય છે. એટલે પરિવાર વચ્ચે રહીને પણ યોગીજીવન તુલસીદાસે રામવરિતમાનમાં કહ્યું છે કે જયાં સુધી આપણે જીવી શકાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાવીર છે. આથી કહેવાનું જીવિત છીએ ત્યાં સુધી પાને વળગી રહીએ. જૈનધર્માનુસાર તાત્પર્ય એટલું જ કે ગૃહસ્થી જીવન જીવતાં જીવતાં પણ બધા જ જીવ પવિત્ર છે, કેમ કે બધા જ જીવને સર્વજ્ઞતા પ્રાપ્ત સંન્યાસીભાવ અંકે કરી શકાય છે. કરવાની ક્ષમતા છે જ. પરિણામે સાચો જૈન તણખલામાં સંન્યસ્તજીવન અંકે કર્યા પછી વિહાર દરમ્યાન એક રહેલા જીવ અને માનવ-હૃદયમાં રહેલા જીવ વચ્ચે કોઈ ભેદ ગરીબ બ્રાહ્મણે મહાવીરના અંગ ઉપરના વસ્ત્રમાંથી એક ટુકડો અનુભવતો નથી. મહાવીર સ્વામી આવી વ્યક્તિ હતા. આથી માંગ્યો. શેષ વસ્ત્ર કાંટાળાવૃક્ષમાં ભરાઈ ગયું ત્યારે પાછું વાળીને જ આપણે બધી જિંદગીને પવિત્ર ગણવી જોઈએ એટલું જ નહીં જોયા વિના ધ્યેયસિદ્ધિના માર્ગે આગળ વધતા રહ્યા. પરિણામે પ્રાકૃતિક મૃત્યુના દિવસ સુધી બધા જીવને કુદરત પ્રાપ્ત અસ્તિત્વ મહાવીર દિગંબર-અવસ્થામાં પહોંચી ગયા. મહાવીરને તો અંકે કરવાનો અધિકાર છે તે પણ સ્વીકારવું રહ્યું. માણસ બધા ‘ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રીભગવાન” જેમ જોઈતું પ્રાણીજગતમાં વરિષ્ઠ પ્રાણી છે અને તેથી તેને પોતનાથી કનિષ્ઠનો જીવ લેવાનો કોઈ અધિકાર નથી. માણસ આ પૃથ્વી | હતું અને કુદરતે દીધું. શરીરવસ્ત્રથી પણ ત્યાગી થવાની વૃત્તિ વાસ્તે અનિવાર્ય નથી. એ નહીં હોય તોય પૃથ્વી તો સૂર્ય પ્રાપ્ત કરવી સરળ નથી હોતી. મહાવીરે તે પણ સિદ્ધ કરી. આસપાસ ફરતી રહેશે જ. ધ્યાનાર્ય બાબત એ છે કે અહિંસાથી મહાવીર જીવનની ઘટનાઓ નિર્બળતા આવે છે તે એક પ્રકારનું અજ્ઞાન છે. ગાંધીજી એટલે કનખલ નામના સ્થળવિશેષથી મહાવીર પસાર થઈ રહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy